- અમદાવાદ

રાજ્યમાં 4 ડિસેમ્બર સુધી રહેશે વાદળછાયું વાતાવરણ, જાણો ક્યારથી શરૂ થશે ઠંડીનો નવો રાઉન્ડ?
અમદાવાદઃ પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. અમરેલીમાં સૌથી ઓછું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે. 4 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જે બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. અમરેલીમાં સૌથી ઓછું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું…
- ભરુચ

અહેમદ પટેલના સંતાનો સામ સામેઃ ફૈઝલ નવી પાર્ટી બનાવવાના મૂડમાં, બહેન મુમતાઝે શું કરી સ્પષ્ટતા?
ભરૂચઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના સંતાનો સામ સામે આવ્યા છે. ફૈઝલ પટેલ નવી પાર્ટી બનાવવાના મૂડમાં છે. જ્યારે બહેન મુમતાઝ પટેલે તેને ભાઈની અંગત પોસ્ટ ગણાવી હતી. ફૈઝલ પટેલે શું કરી પોસ્ટ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ…
- ગાંધીનગર

ગ્રામ્ય વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનું મોટું પગલું, જાણો વિગત
ગાંધીનગરઃ રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૧૫મા નાણાપંચની ભલામણો…
- નેશનલ

બાળકોમાં મોબાઇલના વધતા વપરાશને લઈ હાઈ કોર્ટે આપ્યો મોટો ચુકાદો
જોધપુરઃ બાળકોમાં હાલ મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે. જેને લઈ જોધપુર હાઈ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટ 16થી ઓછી વયના બાળકોના મોબાઇલ-સોશિયલ મીડિયા અંગે કડક ગાઈડલાઈન બનાવવા તથા એકથી વધુ વ્યક્તિના નામ પર ત્રણથી વધારે સિમ કાર્ડ આપવા પ્રતિબંધ…
- અમદાવાદ

કોમનવેલ્થની જાહેરાત બાદ અમદાવાદમાં ડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ, મોટેરા સ્ટેડિયમ નજીક ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું
અમદાવાદઃ શહેરના ચંડાળો તળાવથી શરૂ થયેલી ડિમોલિશનની કાર્યવાહી હજુ પણ શરૂ છે. શહેરને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યાની સત્તાવાર જાહેરાત થયાના બે દિવસમાં જ મોટેરા સ્ટેડિયમ નજીક ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું…
- નેશનલ

હત્યાનો આરોપી 36 વર્ષે પકડાયો, ધર્મ બદલીને વિધવા સાથે લગ્ન કરીને નવા નામ સાથે રહેતો હતો
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં હત્યાનો આરોપી 36 વર્ષે પકડાયો હતો. ધર્મ બદલીને વિધવા સાથે લગ્ન કરીને તે નવા નામ સાથે રહેતો હતો. બરેલીનો 70 વર્ષીય આરોપી પ્રદીપ કુમાર સકસેના 36 વર્ષ સુધી ફરાર રહ્યા બાદ પોલીસ પકડમાં આવ્યો હતો. શું છે…
- સુરત

સુરતમાં 12 વર્ષના કિશોરની પતંગ પકડવા જતાં જીવન દોરી કપાઈ
સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં પતંગ પકડવા ગયેલા 12 વર્ષના કિશોર પર દીવાલ પડતાં મોત થયું હતું. મૃતક ત્રણ ભાઈ-બહેનમાં સૌથી નાનો હતો; તેમજ એક મહિના પહેલા જ નવી સ્કૂલમાં એડમિશન લીધું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું…
- સુરત

સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈ પાસેથી શું મળ્યું?
સુરતઃ ગુજરાતની સૌથી આધુનિક માનવામાં આવતી સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી હતી. દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નારાયણ સાઈની બેરેકમાંથી મોબાઈલ ફોન, બેટરી અને સિમ કાર્ડ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જેલ તંત્રના સરપ્રાઇઝ ચેકિંગમાં આ…
- અમદાવાદ

જાણો! વસ્ત્રાપુર લેકમાં કેટલી હશે એન્ટ્રી ફી અને તમારા પાલતુ પ્રાણીઓ માટે શું છે નવી વ્યવસ્થા?
અમદાવાદઃ શહેરનું જાણીતું વસ્ત્રાપુર તળાવ બ્યુટિફિકેશનની કામગીરી બાદ ફરી એકવાર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રિડેવલપમેન્ટનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી, આ રમણીય સ્થળનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં થવાની…









