- નેશનલ

આસારામના 6 મહિનાના જામીન રદ્દ કરાવવા દુષ્કર્મ પીડિતા સુપ્રીમ કોર્ટ પહોંચી
અમદાવાદ/નવી દિલ્હીઃ આસારામને છ મહિનાના જામીન મળતાં દુષ્કર્મ પીડિતા સગીરાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પીડિતાએ આસારામના જામીન રદ્દ કરવાની માંગ કરી છે. સગીરા પર દુષ્કર્મ કેસમાં આસારામ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. આ સજામાં રાજસ્થાન હાઈ કોર્ટે 29…
- સુરત

રીલ બનાવવાની ઘેલછા બની જીવલેણ: સુરતમાં ઓવરસ્પીડિંગ બાઇક અકસ્માતમાં 18 વર્ષના યુવકનું મૃત્યુ
સુરતઃ રીલ બનાવવાની આંધળી ઘેલછા ઘણી વખત જીવેલણ બનતી હોય છે. સમયાંતરે આવી ઘટના સામે આવતી રહે છે. સુરતમાં પણ આવો જ ચોંકાવનારો બનાવ બન્યો હતો. શહેરમાં 18 વર્ષનો યુવક ઓવરસ્પીડિંગ બાઈકને કારણે જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ બનાવને…
- નેશનલ

સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે ખડગેએ પૂર્વ સભાપતિ જગદીપ ધનખડનો ઉલ્લેખ કરી કહ્યું, મને આશા છે…
નવી દિલ્હીઃ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે. આ સત્ર પણ હંગામાવાળુ રહેવાની શક્યતા છે. સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષે પૂર્વ સભાપતિ જગદીપ ધનખડનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે દુઃખ છે કે…
- સ્પેશિયલ ફિચર્સ

સરદાર પટેલની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના, રાજ્યમાં દુષ્કાળ બન્યો ભૂતકાળ
સરદાર પટેલના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડા પ્રધાન મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ કરાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલ – ભારતના લોખંડી પુરુષ – એક એવા નેતા હતા જેમણે દેશની એકતા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કર્યું.…
- નેશનલ

ભારતમાં 100 વર્ષથી વધુ જીવવા માટે ત્રણ બાબતો જરૂરી, રીસર્ચમાં થયો ઘટસ્ફોટ
નવી દિલ્હીઃ લોકોને લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું ગમે છે. એક રીસર્ચમાં 100 વર્ષથી વધુ જીવવા માટે ત્રણ બાબતો જરૂરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક રીસર્ચમાં 100 વર્ષથી વધુ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની પ્રોફાઇલિંગ પર કેટલીક…
- અમદાવાદ

રેરાના નવા નિયમો અમલી, સાઈટ પર પ્રોજેક્ટની વિગતો, રેરા નંબર, બેંક ડીટેઈલ લખવી ફરજિયાત
અમદાવાદઃ અમદાવાદઃ રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના નવા નિયમો આજથી અમલી બન્યા છે. જે મુજબ સાઈટ પર પ્રોજેક્ટની વિગતો, રેરા નબર,બેંક ડીટેલ ફરજિયાત લખવી પડશે. જો કોઈ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે. કઈ…
- અમદાવાદ

અમદાવાદમાં પારસીઓ માટે સિનિયર સિટીઝન હોમ બનશે, નવસારીમાં કરવામાં આવ્યું આ કામ
અમદાવાદ/નવસારીઃ અમદાવાદમાં આજથી બે દિવસીય પારસી ધર્મગુરુઓના સન્માન સમારંભ યોજાશે. જેમાં પારસી રત્ન એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે. નવી પેઢી પોતાની પરંપરા અને સંસ્કૃતિ વિશે જાગ્રત થયા તેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં દેશમાંથી જાણીતા બિઝનેસમેન, ડોક્ટર તેમજ અન્ય હસ્તીઓ…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટના તાર કાશ્મીર સુધી! NIAની આઠ સ્થળો પર સઘન તપાસ
નવી દિલ્હીઃ દિલ્હી કાર બ્લાસ્ટ મુદ્દે એનઆઈએ જમ્મુ-કાશ્મીરનીા કાજીગુંડ સહિત આઠ સ્થળો પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દિલ્હી કાર બ્લાસ્ટ મુદ્દે મહત્ત્વની માહિતી મેળવવાના ઈરાદે કરવામાં આવી છે. એનઆઈએની ટીમે આજે સવારથી જ જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળો પર સર્ચ ઓપરેશન…
- અમદાવાદ

કોમનવેલ્થ ગેમ્સ 2030નો કેટલા કરોડ થશે ઓપરેશનલ ખર્ચ? અપનાવાશે ‘મેલબોર્ન મોડેલ’
અમદાવાદઃ શહેરને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યાની ગત સપ્તાહે સત્તાવાર જાહેરાત થઈ હતી. જે બાદ અમદાવાદમાં ગતિવિધિ તેજ થઈ હતી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. 2030 કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિએ આ ઈવેન્ટનો ઓપરેશનલ…
- ગાંધીનગર

રાજ્યમાં કેટલા ડુપ્લિકેટ મતદારોની થઈ ઓળખ? આંકડો જાણીને ચોંકી જશો
ગાંધીનગરઃ ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR) ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની કચેરીએ રવિવારે જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચે રાજ્યમાં ચાલી…









