- અમદાવાદ
કૌભાંડી CA પર ગાળિયો: અમદાવાદના 15 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી
અમદાવાદ: ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના બોર્ડ ઓફ ડિસિપ્લિને અમદાવાદ સ્થિત 15 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) સામે સુનાવણી શરૂ કરી છે. આ સીએ પર રજિસ્ટર્ડ અનરકગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (આરયુપીપીએસ)ને નકલી દાનની સુવિધા આપવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…
- મહેસાણા
બચત ખાતાધારકો માટે મોટા સમાચાર: બેંકો મનફાવે તેમ મિનિમમ બેલેન્સ નક્કી કરી શકશે, RBI ગવર્નરે આપી સ્પષ્ટતા…
મહેસાણાઃ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ સોમવારે જણાવ્યું હતું કે બેંકો બચત ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર છે અને તે આરબીઆઈના નિયમનકારી ક્ષેત્રમાં આવતું નથી. આરબીઆઈ ગવર્નર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગ્રામ પંચાયતમાં આયોજિત ‘ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન…
- આપણું ગુજરાત
આસારામની તબિયત લથડી, ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ…
અમદાવાદઃ આસારામની તબિયત લથડી હતી, તેને ઈન્દોરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. રેપિસ્ટ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આસારામનું ‘ટ્રોપોનિન…
- નેશનલ
એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્લી ફ્લાઇટ કેન્સલ થતાં લોકોએ રડી પડ્યાં, જાણો વિગત
અમદાવાદઃ એર ઈન્ડિયા વધુ એક વખત વિવાદમાં આવ્યું હતું. એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્લી ફ્લાઇટ કેન્સલ થતાં લોકોએ રડી પડ્યાં હતા. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 2716 રદ થવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો. હતો. આ…
- રાજકોટ
રાજકોટ લોકમેળાનો 14 ઓગસ્ટથી પ્રારંભ: આ વર્ષની થીમ ‘શૌર્યનું સિંદૂર’, શું છે ખાસિયત?
રાજકોટઃ અહીંના રેસકોર્સ મેદાનમાં 14 ઓગસ્ટથી પાંચ દિવસીય જન્માષ્ટમીના લોકમેળાની શરૂઆત થશે. કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા મેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે મેળાની થીમ ‘શૌર્યનું સિંદૂર’ રાખવામાં આવી છે અને તેનો રંગારંગ પ્રારંભ ગુરુવારે…
- અમરેલી
અમરેલીના જાફરાબાદમાં ત્રણ સિંહ બાળના કઈ રીતે થયા હતા મોત? જાણો વન પ્રધાને શું કહ્યું
અમરેલીઃ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક 9 જેટલા સિંહબાળમાં શંકાસ્પદ રોગના લક્ષણ જણાતા રેસ્ક્યૂ કરાયા હતા, જેમાંથી ત્રણના મોત થયા હતા. આ ત્રણેય સિંહબાળના મોત વાઈરસના કારણે થયા હોવાનો વન પ્રધાન મુળુભાઈ બેરાએ સ્વીકાર કર્યો હતો. સાસણમાં આયોજિત…
- Uncategorized
રાજકોટમાં સરકારી ભરતીની તૈયારી કરતો જૂનાગઢનો યુવક ક્રિકેટ રમ્યા બાદ મેદાનમાં ઢળી પડ્યો
રાજકોટઃ છેલ્લા થોડા સમયથી રાજ્યમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવવાથી મોતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં રહીને સરકારી ભરતીની તૈયારી કરતો જૂનાગઢનો યુવક ક્રિકેટ રમ્યા બાદ સમરસ હોસ્ટેલના મેદાનમાં જ ઢળી પડ્યો હતો. પરિવારમાં એકનો એક પુત્રનું મૃત્યુ…
- ગાંધીનગર
ગુજરાતના ક્યા પ્રધાનની સરકારી કાર્યક્રમોમાંથી સંપૂર્ણ બાદબાકી ? 15 ઓગસ્ટના ધ્વજવંદનના કાર્યક્રમોની લિસ્ટમં નામ જ નહીં
ગાંધીનગરઃ દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં આચરવામાં આવેલા રૂ. 71 કરોડના કથિત કૌભાંડમાં અનેક મોટા માથાંની સંડોવણી સામે આવી હતી. આ કેસમાં પ્રધાન બચુભાઈ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડ, સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના…
- આપણું ગુજરાત
અમેરિકામાં ‘ડન્કી રૂટ’થી ઘૂસ મારનારા ગુજરાતીઓ પાછા ફર્યા: ઉત્તર ગુજરાતના ગામડાઓમાં અચાનક વસ્તીનો વધારો…
અમદાવાદ: ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સથી પાછા ફરેલા વૃદ્ધ યુગલો અને એકલા પુખ્ત વયના લોકોનો શાંત પરંતુ સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. આમાંના ઘણા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. હવે, ટ્રમ્પ વહીવટીતંત્ર કડક ઇમિગ્રેશન કાયદાઓ લાગુ કરી રહ્યું…