- ગાંધીનગર

રાજ્યમાં 13 લાખથી વધુ લોકોના કેમ આયુષ્માન કાર્ડ બંધ થઈ ગયા? જાણીને ચોંકી જશો
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકો માટે સરકાર દ્વારા અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આવે છે. જેમાંની એક આયુષ્માન કાર્ડ યોજના છે, જે અંતર્ગત દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવી છે. આ દરમિયાન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે.…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ બાદ iPhoneની દાણચોરી: મહિલા કેરિયર પકડાઈ
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમયાંતરે ડ્રગ્સ, સોનાની હેરફેર ઝડપાતી હોય છે. જોકે તાજેતરમાં iPhoneની દાણચોરી ઝડપાઈ હતી. મહિલા કેરિયર પકડાતા ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ત્રણ દિવસ પહેલા મોડી સાંજે સ્પાઈસ…
- અમદાવાદ

ગુજરાતમાં છ વર્ષમાં કેટલા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા? જાણો હાલ રાજ્યમાં કેટલા છે ધારકો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં છ લાખથી વધારે રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રેશન કાર્ડ ધારકોની સંખ્યા 75 લાખથી વધારે છે. 2021માં 2.19 લાખથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને ઈ…
- અમદાવાદ

જામીન માટે બનાવટી Covid-19 રિપોર્ટ બનાવવો મોંઘો પડ્યો, અમદાવાદના આરોપીને કોર્ટે ફટકારી આ સજા
અમદાવાદઃ કોરોના કાળ દરમિયાન સાવચેતીના ભાગરૂપે કોવિડ-19 રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. આ સમયે કેટલાક લોકો બોગસ રિપોર્ટ પણ બનાવતા હતા. શહેરમાં જામીન લંબાવવા માટે બનાવટી કોવિડ રિપોર્ટ રજૂ કરનારા બે આરોપીને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. શું…
- અમદાવાદ

અમદાવાદની કેટલી સ્કૂલો UPIથી પેમેન્ટ સ્વીકારે છે? DEOની તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ
અમદાવાદઃ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા સરકાર સતત પગલાં લઈ રહી છે. જોકે તેમ છતાં કેટલાક લોકો છેતરપિંડીની આશંકાએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અપનાવતા નથી. અમદાવાદમાં કેટલાક સ્કૂલ સંચાલકો ડિજિટલ પેમેન્ટના બદલે ચેક, કેશથી ટ્રાન્ઝેક્શનનો આગ્રહ રાખી રહ્યા છે.ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (DEO) એ…
- અમદાવાદ

નિયમ તોડનારા બેફામ: ટ્રાફિક દંડની રિકવરી 34 ટકાથી ઘટીને 14 ટકા થઈ, ₹308 કરોડ બાકી…
અમદાવાદઃ શહેરના ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. હાઈ કોર્ટ પણ ટ્રાફિક નિયમના પાલનને લઈ તંત્રને ફટકાર લગાવી હોવા છતાં કડક અમલવારીમાં ઢીલાશ દાખવવામાં આવી રહી છે. મળતી વિગત પ્રમાણે, ટ્રાફિકના નિયમો તોડનારાઓ પાસેથી કુલ…
- અમદાવાદ

ઉડાનમાં ‘બર્ડ હિટ’નો પડકાર: અમદાવાદ એરપોર્ટ પર 11 મહિનામાં 65 ઘટના…
અમદાવાદઃ શહેરનું સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પ્રવાસીઓ માટે અસલામત હોય તેમ લાગી રહ્યું છે. એ રિપોર્ટ પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન 65 બર્ડ હિટની ઘટના બની છે. એટલે કે દર મહિને સરેરાશ 6 જેટલી આવી ઘટના નોંધાઈ છે. આ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી? વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 7 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી શરૂ થશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરુઃ ઈમરાન ખાન પર જેલમાં અત્યાચાર મુદ્દે રાજકીય તણાવ, શરીફ બંધુઓ મેદાનમાં…
લાહોરઃ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. શાહબાઝ શરીફ નવાજ શરીફને મળવા પહોંચ્યા છે. પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓ થોડી જ વારમાં અડિયાલા જેલ તરફ વિરોધ કૂચ કરશે. આ દરમિયાન ઈમરાન ખાનના…
- અમદાવાદ

મોદી પરના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ભાજપ ‘આક્રમક’: જિગ્નેશ મેવાણી પાસે બિનશરતી માફીની માંગણી કરી
અમદાવાદ: વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં જિગ્નેશ મેવાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે પીએમ મોદીને વડનગરની માટીમાંથી પેદા થયેલા ભારત ભૂમિના સૌથી મોટા જૂઠ્ઠા કહ્યા હતા. આ ઉપરાંત, મેવાણીએ કહ્યું હતું કે જે વડનગરનો વિકાસ…









