- મહેસાણા
મહેસાણામાં પણ ખેતીવાડી માટે ૧૦ કલાક વીજળી મળશે, ૮૭.૪૮ ટકામાં કૃષિ પાકોનું વાવેતર
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય પ્રધાન મંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં વીજળી સંદર્ભે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગત્ કેબિનેટ બ્રિફિંગમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને ૮ની જગ્યાએ ૧૦ કલાક…
- વડોદરા
વડોદરા એસટી વિભાગને રક્ષાબંધન ફળીઃ 22 લાખથી વધુ આવક થઈ…
વડોદરાઃ એસટી વિભાગને રક્ષાબંધનનો તહેવાર ફળ્યો હતો. વડોદરા એસટી વિભાગને 22 લાખની આવક થઈ હતી. 4 દિવસમાં 372 એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. 19 હજાર મુસાફરોએ લાભ લીધો હતો. મળતી વિગત પ્રમાણે, રક્ષાબંધન પર મુસાફરોની ભીડને ધ્યાનમાં લઇ 7…
- સુરત
સુરત પોલીસ એક્શનમાં: 110 ગુનેગારોને બોલાવી સુધરી જવાની ચેતવણી આપી
સુરતઃ શહેરમાં આવનારા તહેવારો દરમિયાન ગુનાખોરી અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ હતી. શહેરના ઝોન-1 વિસ્તારના પુણા, વરાછા, કાપોદ્રા, સરથાણા, સારોલી અને લસકાણા પોલીસ સ્ટેશન હેઠળ આવતા 110 ગુનેગારને પોલીસે બોલાવ્યા હતા અને સુધરી જવાની ચેતવણી આપવામાં આવી હતી.પોલીસે આ ગુનેગારોને…
- આપણું ગુજરાત
ગુજરાત પોલીસને મળ્યું ‘ડીપ ટ્રેકર વ્હીકલ’: પોલીસ હવે ‘પાણી’માં પણ ક્રાઇમ સોલ્વ કરશે!
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષામાં નવા આયામો ઉમેરી રહી છે. આ દિશામાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કોરોનાની અસર: ૨૪ વર્ષમાં સૌથી ઓછો જન્મદર ૨૦૨૧માં નોંધાયો…
અમદાવાદઃ કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતા. જોકે, મહામારીનો સૌથી મોટો પ્રકોપ ૨૦૨૦માં હતો, પરંતુ તે પછીના વર્ષ ૨૦૨૧માં છેલ્લા ૨૪ વર્ષમાં સૌથી ઓછો જન્મદર નોંધાયો હતો. ૧૯૯૮થી ૨૦૨૨ સુધીના ડેટામાં ૨૦૨૧માં સૌથી ઓછી સંખ્યામાં નોંધાયેલા જન્મ ૧૦,૨૧,૩૬૨…
- આપણું ગુજરાત
PM Modi ફરી આવશે ગુજરાતઃ માદરે વતન વડનગર અને બેચરાજીની લેશે મુલાકાત
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 24-25 ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે. રાત્રિ રોકાણ દરમિયાન ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતાઓ સાથે બેઠકની શક્યતા છે. પીએમ મોદી માદરે વતન વડનગર અને બેચરાજીની પણ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન…
- આપણું ગુજરાત
ગુજરાતના નિકાસકારો પર ટેરિફનો ‘ખતરો’: કાપડ, રસાયણ અને રત્ન ઉદ્યોગોમાં ચિંતા
અમદાવાદઃ વૈશ્વિક વેપાર તણાવ વધતા અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લગાવવાની ધમકીએ ગુજરાતના ઉત્પાદન ક્ષેત્ર પર મોટો ખતરો ઊભો કર્યો છે. ભારતની ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટો ફાળો આપનારું ગુજરાતનું ઉત્પાદન ક્ષેત્ર ખાસ કરીને કાપડ, રસાયણ, રત્નો, સિરામિક્સ અને…
- વલસાડ
વલસાડમાં ઝાડ પર ‘આરામ’ ફરમાવતો જોવા મળ્યો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
વલસાડઃ અહીંના જિલ્લાના ચનવઈ ગામમાં દીપડો જોવા મળતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આંબાના ઝાડ પર આરામ ફરમાવતા દીપડાને લોકોએ કેમેરામાં કેદ કર્યો હતો. ગામમાં દીપડો હોવાની વાત વાયુવેગે પ્રસરતાં લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા અને વન વિભાગને જાણ…
- અમદાવાદ
અમદાવાદઃ નહેરૂનગર અકસ્માત કેસ, આરોપીને કોર્ટ પરિસરમાં લોકોએ મેથીપાક ચખાડ્યો, જુઓ વીડિયો…
અમદાવાદઃ નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીના પૂતળા પાસે બે દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક બેફામ કારે BRTS કોરિડોર પાસે એક્ટિવાને ટક્કર મારતાં બે યુવકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ ફરાર થઈ ગયેલો કારચાલક રોહન સોનીએ ગઈકાલે…
- આપણું ગુજરાત
બિન-અનામત આયોગમાં ખાલી જગ્યાઓ ભરો, નહીં તો આંદોલન: પાટીદાર અને રાજપૂત સમાજની સરકારને ચીમકી…
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન પૂરું થયા બાદ સરકારે પાટીદારોની માગણી સ્વીકારતા સમયે આર્થિક નબળા વર્ગો માટે ઈડબલ્યુએસની જાહેરાત કરી હતી. તેની સાથે સાથે બિન-અનામત આયોગની પણ જાહેરાત કરી હતી. આ બિન-અનામત આયોગના ચેરમેન સહિતના હોદ્દાઓ પર નિમણૂક બાકી છે, જેથી…