- અમદાવાદ

નવરાત્રી મેળામાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા: ST નિગમ ચલાવશે ૧૨૦ એક્સ્ટ્રા બસો.
અમદાવાદઃ પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા કુલ ૧૨૦ એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું…
- વલસાડ

મહારાષ્ટ્રમાંથી ગુજરાતની ચેક પોસ્ટ પર દારૂ ઘૂસાડવા માટે લાંચ માંગનાર 2 હોમગાર્ડ ઝડપાયા
વલસાડઃ ગુજરાતમાં લાંચનું પ્રમાણ દિવસને દિવસે વધી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી એસીબી સતત લાંચિયા લોકો સામે કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આ દરમિયાન ઉમરગામ તાલુકાના સંજાણ ચાર રસ્તા પાસેથી એસેબીએ બે હોમગાર્ડની મહારાષ્ટ્રમાંથી…
- સુરત

સુરતમાં જર્મન શેફર્ડે 7 વર્ષના બાળક પર કર્યો હુમલો, માંડ માંડ બચ્યો બાળકનો જીવ
સુરતઃ શહેરમાં શ્વાન કરડવાનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. પર્વત પાટીયા વિસ્તારમાં જર્મન શેફર્ડ જાતિના પાલતુ શ્વાને 7 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેના…
- અમદાવાદ

હાટકેશ્વર બ્રિજ તોડાશેઃ આઈઆઈટી ગાંધીનગરે ડિમોલિશન પ્લાનને આપી મંજૂરી
અમદાવાદઃ શહેરના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવા માટે ગાંધીનગર સ્થિત આઈઆઈટી દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજને તોડવા માટે રજૂ કરવામાં આવેલી મેથેડોલોજીને મંજૂર કરવામાં આવી હતી. જેમાં મુખ્ય સ્પાનોમાં કોન્ટ્રાકટર દ્વારા ટેમ્પરરી સપોર્ટ સિસ્ટમ જેમ કે ક્રિબ્સ અને…
- અમદાવાદ

અમદાવાદમાં પે એન્ડ યુઝ શૌચાલયો 24 કલાક ખુલ્લા રહેશે; સ્વચ્છતાની ફરિયાદ માટે ક્યૂઆર કોડ મુકાશે
અમદાવાદ: શહેરમાં ટૂંક સમયમાં પે એન્ડ યુઝ શૌચાલયો 24 કલાકમાં ખુલ્લા રહી શકે છે. સામાન્ય રીતે શહેરમાં પે એન્ડ યુઝ શૌચાલયો રાત્રે 11 વાગ્યે બંધ થઈ જતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 15 ‘પિંક ટોઇલેટ’ સહિત કુલ 165…
- T20 એશિયા કપ 2025

જો આ ભૂલો નહીં સુધારે તો ફાઇનલમાં હારી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો વિગત
નવી દિલ્હીઃ એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં ભારતે બુધવારે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વર્તમાન ટી20 ચેમ્પિયન અને શરૂઆતથી આ ટુર્નામેન્ટમાં સૌથી મજબૂત ટીમ ગણાતી ભારતે કેટલીક એવી ભૂલો કરી છે, જે ફાઇનલમાં ભારે પડી શકે છે.…
- અમદાવાદ

ગુજરાતમાં ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં 17 લાખનો વધારો, જાણો શું છે કારણ
અમદાવાદ: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર, ગુજરાતનું ટેલિકોમ ક્ષેત્ર જબરદસ્ત વાપસી કરી રહ્યું છે. જુલાઈ મહિનામાં 4 લાખથી વધુ નવા ગ્રાહકો ઉમેરાતાં રાજ્યનો સબ્સ્ક્રાઇબર બેઝ વધીને 6.69 કરોડ થયો હતો. 2024માં…
- આપણું ગુજરાત

હવામાન વિભાગની આગાહીથી ખેલૈયા ફરી મુંઝાયા, 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
અમદાવાદઃ નવરાત્રીને રંગ જામી ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં 27, 28, 29 અને 30 સપ્ટેમ્બર પર ભારે વરસાદની ચેતવણી અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.…
- અમદાવાદ

અમદાવાદમાં રસ્તો પહોળો કરવા 400 વર્ષ જૂની મસ્જિદનો અમુક ભાગ તોડાશે, કોર્ટે કેસમાં શું કહ્યું?
અમદાવાદઃ શહેરના સરસપુરમાં રસ્તાને પહોળો કરવા માટે 400 વર્ષ જૂની એક મસ્જિદનો અમુક હિસ્સો તોડી પાડવામાં આવશે. આ મુદ્દે ગુજરાત હાઇ કોર્ટે મંચા મસ્જિદ ટ્રસ્ટની અરજી ફગાવી હતી, જેમાં એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની નોટિસને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.…









