- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ની ભવ્ય ઉજવણી: તિરંગા યાત્રામાં 26 લાખથી વધુ લોકો જોડાયા, 50 લાખ તિરંગાનું વિતરણ
અમદાવાદઃ રાજ્યમાં રાષ્ટ્રધ્વજના સન્માનમાં આઠથી પંદરમી ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ, સ્વચ્છતા તેમ જ દેશ પ્રત્યે વધુ રાષ્ટ્ર ભાવના આવે તે માટે ‘રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના તમામ જિલ્લાઓ…
- ગાંધીનગર
તહેવારોમાં ગ્રાહકોને છેતરતા દુકાનદારો સાવધાન! 126 દુકાન સામે પગલાં, લાખોનો દંડ!
ગાંધીનગરઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાનમાં લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે ગુજરાત સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રૂટ્સ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ…
- આપણું ગુજરાત
ગુજરાતી વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા: સર્વેમાં ચિંતાજનક તારણો
અમદાવાદ: ગુજરાતમાં જ્યાં નફો-નુકસાન ગણવાની અને છેલ્લી પાઈ સુધી ભાવતાલ કરવાની આવડત સહજ છે, ત્યાં એવી અપેક્ષા રાખવામાં આવે કે વિદ્યાર્થીઓ ગણિતમાં મજબૂત હશે. પરંતુ, તાજેતરના ‘પારખ’ મૂલ્યાંકન અહેવાલમાં એક ગંભીર ચિત્ર સામે આવ્યું હતું. ગુજરાતના વિદ્યાર્થીઓ પછી ભલે તે…
- અમદાવાદ
અમદાવાદની બહાર પણ ટ્રાફિક સમસ્યા: ટ્રાફિકના નિયમભંગનો રાફડો ફાટ્યો
અમદાવાદ: ટ્રાફિકની સમસ્યા અને નિયમભંગ હવે માત્ર અમદાવાદ શહેર પૂરતા મર્યાદિત નથી રહ્યાં. બોપલ, શિલાજ, ઘુમા, શેલા અને આસપાસના અન્ય વિકસિત વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોના ભંગના કિસ્સાઓમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, પરિણામે અકસ્માતમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના આંકડાઓ…
- આપણું ગુજરાત
મેળાની મોજ બગાડશે મેઘરાજા? પરેશ ગોસ્વામીએ કરી આવી ખતરનાક આગાહી…
અમદાવાદઃ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગે આગાહી કરી છે. 16 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની શક્યતા છે, અને 17 થી 20…
- અમદાવાદ
અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ…
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી હજારો અમદાવાદીઓની ઉપસ્થિતિને કારણે…
- રાજકોટ
રાજકોટમાં આવતીકાલે જામશે મેળાનો રંગ,ગ્રાઉન્ડના માર્ગો 10 ફૂટ પહોળા કરવામાં આવ્યા
રાજકોટઃ સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા રાજકોટના લોકમેળાનો રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજે સાંજથી પ્રારંભ થશે. જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાની તૈયારીઓને તંત્ર દ્વારા બુધવારે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ લોકમેળાનું ઉદ્ઘાટન જીલ્લાના પ્રભારી પ્રધાન રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે. લોકમેળાનો પ્રારંભ…
- ગીર સોમનાથ
ગીર સોમનાથમાં દેવાયત ખવડની બબાલ મુદ્દે શું થયો મોટો ખુલાસો?
ગીર સોમનાથઃ જાણીતા કલાકાર દેવાયત ખાવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ગામે દેવાયત ખવડે બબાલ કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે બબાલ મામલે ખુલાસો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દેવાયત ખવડની બુકાની ખુલી…
- આપણું ગુજરાત
ગુજરાત પર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યમાં સિઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસની ગતિ ધીમી પડી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 64.62 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 65.17 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, પૂર્વ મધ્યમાં 66.68 ટકા, સૌરાષ્ટ્રમાં 56.70 ટકા…
- અમદાવાદ
અમદાવાદના નહેરૂનગરમાં હિટ એન્ડ રનઃ કસ્ટડીમાં આરોપીને મારનારા મૃતકના પરિવારજનો સામે પોલીસે શું કરી કાર્યવાહી?
અમદાવાદઃ નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીના પૂતળા પાસે બે દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક બેફામ કારે BRTS કોરિડોર પાસે એક્ટિવાને ટક્કર મારતાં બે યુવકના મોત થયા હતા. આ અકસ્માત બાદ ફરાર થયેલા કારચાલક રોહન સોનીએ પોલીસ સમક્ષ…