- અંજાર

અંજારમાં કરુણાંતિકા: સફાઈ કરવા ટાંકામાં ઉતરેલા યુવકનો ગેસ ગળતરે લીધો જીવ
(અમારા પ્રતિનિધિ તરફથી)અંજારઃ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ભીમાસર નજીક આવેલી એક ખાનગી કંપનીના ભૂગર્ભ ટાંકામાં સફાઈ કરવા ઊતરેલા યુવકનું ગેસ ગળતરથી મોત થયું હતું. શંકરલાલ કોલ (ઉ.વ.૩૬) નામના યુવકનું ગૂંગળાઇને મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી…
- અમરેલી

અમરેલીમાં કાર પલટીને ખેતરમાં ઘૂસી, સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં સાત લોકોના પ્રાણ પંખેરૂ ઊડી ગયા!
અમરેલી/મોરબીઃ સૌરાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માતની બે ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામ નજીક પુરપાટ ઝડપે આવતી કાર પલટી મારી ખેતરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા અને…
- અમદાવાદ

ગુજરાતમાં જંત્રીના દર લગભગ બમણા થશે, ક્યારથી થશે અમલ ?
અમદાવાદઃ ગુજરાત સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. જેના વિરોધ બાદ સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. રાજ્યભરમાં વ્યાપક વિરોધને પગલે જંત્રીના દરો મોકૂફ રાખ્યા બાદ સુધારેલા જંત્રીના દરો જાન્યુઆરીમાં અમલમાં…
- રાજકોટ

રાજકોટમાં મોદીના પોસ્ટર પર કૂચડો ફેરવાયો, ભૂપેન્દ્ર પટેલના ચહેરાને કંઈ ના કરાયું
રાજકોટ: શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર કૂચડો ફેરવાયો હતો. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના ચહેરાને કંઈ કરાયું નહોતું. મોદીના પોસ્ટર પર કાળો પીંછડો કોને માર્યો? તેની ચર્ચા સમગ્ર શહેરમાં શરૂ થઈ હતી. શું છે મામલો ? રાજકોટ શહેરમાં…
- Uncategorized

ગુજરાત સરકારે ડ્રગ્સના દૂષણને રોકવા લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
ગાંધીનગરઃ ગુજરાતમાં સમયાંતરે કોઈને કોઈ જગ્યાએ ડ્રગ્સ પકડાતું રહે છે. રાજ્ય સરકારે ડ્રગ્સના દૂષણને રોકવા મહત્વનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે રાજ્યભરમાં રોલિંગ પેપર્સ, સ્મોકિંગ કોન, પેકેજ્ડ રોલિંગ કીટ અને અન્ય સામાન વસ્તુઓના વેચાણ, સંગ્રહ, વિતરણ, જાહેરાત, પ્રમોશન અને પ્રદર્શન…
- અમદાવાદ

હવે કિંજલ દવેનો ભૂતપૂર્વ ફિયાન્સ પવન મેદાનમાં, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું ?
અમદાવાદઃ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેને ન્યાત બહાર મૂકવામાં આવ્યા બાદ સતત ચર્ચામાં છે. આ દરમિયાન કિંજલ દવેનો ભૂતપૂર્વ ફિયાન્સ પવન મેદાનમાં આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે. તેની આ ઈમોશનલ પોસ્ટ્સે ઘણા લોકોને વિચારવા મજબૂર…
- નેશનલ

વિકસિત ભારતની વાતો વચ્ચે 5 વર્ષમાં 9 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી, કરોડો ખર્ચીને મેળવી વિદેશી નાગરિકતા
નવી દિલ્હીઃ વિકસિત ભારતના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. ભારતીય નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી છે. વર્ષ 2022 બાદ દર વર્ષે 2 લાખથી વધુ નાગરિકોએ ભારતીય નાગરિકતા છોડીને…
- સ્પોર્ટસ

IPLનો એક સમયનો સુપરસ્ટાર બે વાર ના વેચાયો, છેલ્લે ત્રીજા રાઉન્ડમાં માત્ર 75 લાખમાં ખરીદાયો
નવી દિલ્હીઃ ખરાબ ફોર્મ અને વિવાદના કારણે ચર્ટચામાં રહેનારો પૃથ્વી શૉને ગત સિઝનમાં કોઈએ ખરીદ્યો નહોતો. આઈપીએલ 2026ની મિની ઑકશનમાં પૃથ્વી શૉએ તેની બેસ પ્રાઇજ 75 લાખ રાખી હતી. ગત સિઝનમાં અનસોલ્ડ રહ્યા બાદ પૃથ્વીએ વાપસી માટે આકરી મહેનત કરી…
- ભુજ

‘ગુજરાતના કાશ્મીર’માં ઠંડી ગાયબ: કચ્છમાં સરેરાશ 30 ડિગ્રી મહત્તમ તાપમાન
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજઃ વિશ્વમાં ઋતુચક્રના પરિવર્તન અને પર્યાવરણ પર તેની થતી ગંભીર અસરો વિશે સંયુક્ત રાષ્ટ્રો તરફથી તાજેતરમાં ઇજિપ્ત અને ઇઝરાયેલ ખાતે વૈજ્ઞાનિકોની બેઠકો યોજાઈ હતી. કચ્છમાંથી પણ એક વૈજ્ઞાનિક ડો.વી વિજયકુમારને ઇઝરાયેલ મોકલવામાં આવ્યા હતા ત્યારે કચ્છમાં ગાયબ થયેલી…
- નેશનલ

VB G RAM G બિલ: થરૂરે શાયરાના અંદાજમાં બિલનો વિરોધ કર્યો, શિવરાજસિંહે ટેકો આપ્યો
દેખો દીવાનો યે કામ ના કરો, રામ કા નામ બદનામ મત કરો…. નવી દિલ્હીઃ સંસદમાં મનરેગાનું નામ બદલા પર આજે હોબાળો થયો હતો. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂરે મનરેગાનું નામ બદલીને VB G RAM G બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો…









