- આપણું ગુજરાત

દારૂબંધી: ગુજરાતમાં કેસની સંખ્યા ઘટી, જપ્ત કરાયેલા જથ્થાની કિંમતમાં મોટો ઉછાળો…
અમદાવાદઃ ગુજરાતમાં કડક દારૂબંધીની ગુલબાંગો વચ્ચે રાજ્યના કોઈને કોઈ ખૂણામાંથી સમયાંતરે મોટો જથ્થો ઝડપાતો રહે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા દારૂના ખેપીયાને ઝડપી પાડવામાં આવતાં થોડો ફફડાટ ફેલાયો હતો. મળતી વિગત પ્રમાણે, વર્ષ 2024ની સરખામણીમાં 2025માં ગુજરાતમાં…
- નવસારી

જો તું અમારી વાત નહીં માને તો… કહી 8 લબરમૂછીયાએ સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો…
સુરતઃ ગુજરાતમાં બહેન-દીકરીએ સલામત હોવાના ગાણા ગાવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાંથી 14 વર્ષીય સગીરાનું ઘર આંગણેથી અપહરણ કરી 8 લબરમૂછીયાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. રાત્રિના સમયે સગીરા ઘરની બહાર નીકળી ત્યારે બાઈક…
- નેશનલ

સ્લીપર બસમાં આગ લાગતી રોકવા ગડકરીએ આપ્યો મોટો આદેશ, ફોર વ્હીલમાં આવશે આ ખાસ ફીચર…
નવી દિલ્હીઃ દેશમાં વધતી સડક દુર્ઘટના અને સ્લીપર બસ બનાવવામાં આવતી બેદરકારીના કારણે બની ઘટના રોકવા કેન્દ્રીય માર્ગ, પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કેટલાક કેસની તપાસ સીબીઆઈ કરશે. પ્રાઈવેટ બસ બોડી બિલ્ડર્સ દ્વારા સ્લીપર…
- રાજકોટ

રાજકોટવાસીઓને ફરવા માટે મળશે વધુ એક સ્થળ, 18 કરોડના ખર્ચે આ તળાવનું કરાશે બ્યુટિફિકેશન
રાજકોટઃ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 200 કરોડથી વધારે રૂપિયાના વિકાસના કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. કુલ 66 દરખાસ્તોમાંથી ત્રણ દરખાસ્તો વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી. લાલપરી તળાવ બ્યુટીફિકેશન યોજનાને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન તરફથી…
- સુરત

સુરતમાં બે કારીગર જ્વેલરનું 5 કરોડનું કરીને ફરાર, કઈ રીતે લગાવ્યો ચૂનો
સુરતઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. બે કારીગર જ્વેલરનું 5 કરોડનું કરીને ફરાર થઈ ગયા હતા. વરાછા રોડ મીની બજાર પટેલ સમાજ ભવનની સામે હીર ગોલ્ડ ફર્મના કર્તા હર્તા પાનસુરીયા બંધુઓએ જજ્વેલરીના વેપારીની પાસેથી રૂપિયા ૫ કરોડની કિંમતનું…
- ગાંધીનગર

ગૂગલ પર કેમ સર્ચ થઈ રહ્યું છે’સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ‘ પુસ્તક, જાણો શું છે ખાસ
ગાંધીનગરઃ મહંમદ ગઝનીના સોમનાથ મંદિર પર કરવામાં આવેલા હુમલા ને 1000 વર્ષ પુરા થવામાં આવ્યા છે. આ વિદેશી આક્રમણખોર દ્વારા થયેલો હુમલો ભારતની અસ્મિતા ઉપર કુઠરાઘાત સામાન હતો. આ એક હજાર વર્ષના સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા…
- ગાંધીનગર

ગુજરાત સરકાર એક સાથે જમીન મહેસૂલના 16 કાયદા બદલશે, જાણો કયા કાયદા રદ થશે
ગાંધીનગરઃ ગુજરાત સરકાર ઐતિહાસિક કાયદો લાવી રહી છે. જે અંતર્ગત મહેસૂલના 16 જૂના કાયદાઓ રદ કરી એક જ ‘અમ્બ્રેલા એક્ટ’ અમલી બનાવવાની તૈયારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો મુજબ, ગુજરાત સરકાર રાજ્યના જટિલ મહેસૂલી વહીવટને સુવ્યવસ્થિત કરવા માટે એક સર્વગ્રાહી…
- અમદાવાદ

ગુજરાતમાં વધુ એક નકલી પોલીસ ઝડપાયો, રિક્ષા ડ્રાઈવર ક્રાઈમ બ્રાંચનો પોલીસ બનીને લોકોને લૂંટતો
અમદાવાદઃ ગુજરાતમાંથી વધુ એક નકલી પોલીસ ઝડપાયો હતો. રિક્ષા ડ્રાઈવર ક્રાઈમ બ્રાંચનો પોલીસ બનીને લૂંટતો હતો. નરોડા પોલીસે ક્રાઈમ બ્રાંચના અધિકારી હોવાનો ડોળ કરીને એક રહેવાસી પાસેથી ₹ 40,000 પડાવનારા રિક્ષા ચાલકને બાતમીના આધારે ઝડપી લીધો હતો. તેની પાસેતી લૂંટાયેલી…
- અમદાવાદ

સુરત, અમદાવાદના મર્સિડીઝ કારના ડીલરોએ જૂની કારો નવા મોડલના નામે પધરાવી દીધી, કેટલો થયો દંડ
અમદાવાદ/સુરતઃ મર્સિડીઝ કારના ડીલરોને જૂની કારો નવા મોડલના નામે પધરાવી દેવાનું મોંઘું પડ્યું હતું. ગ્રાહક કમિશને ડીલરોને 3 લાખનો દં ફટકાર્યો હતો. ડીલરો પર વાહનનું મેન્યુફેકચરિંગ વર્ષ છુપાવ્યું હોવાનો અને જૂની કારને નવા મોડલ તરીકે દર્શાવી ગ્રાહકને છેતર્યા હોવાનો આઆરોપ…
- અમદાવાદ

ગુજરાત ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યની આજીવન કારાવાસની સજા સસ્પેન્ડ, કયા કેસમાં ઠર્યા હતા દોષી
અમદાવાદઃ ગુજરાત ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની આજીવન કારાવાસની સજા સસ્પેન્ડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને બિટકોઈન કેસમાં દોષી જાહેર કર્યા હતા. ગુજરાત હાઇ કોર્ટે પહેલા અધિકારીઓના આદેશ ઉપર કામ કરનારા 9 પોલીસ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા. આ કેસમાં ઓગસ્ટ…









