- ગાંધીનગર
ગાંધીનગરમાં 20 કરોડની કિંમતની જમીન દબાણમુક્ત કરવામાં આવી…
ગાંધીનગરઃ રાજ્યમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત પાટનગર ગાંધીનગરમાં 20 કરોડની કિંમતની જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. ગાંધીનગરના રાયસણ-રાંદેસણ વિસ્તારમાં અંતિમ નગર રચના યોજના નંબર-19 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કમ્યુનિટી હોલ પાસે આવેલી જમીન પર કાર્યવાહી કરવામાં…
- રાજકોટ
કોંગ્રેસ નેતા લલિત વસોયાનો ગોપાલ ઈટાલિયા પર ₹ 10 કરોડનો બદનક્ષીનો દાવો: શું છે સમગ્ર મામલો?
રાજકોટ: આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ગત 17 જૂને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં વિસ્ફોટક દાવો કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના લલિત વસોયા, લલિત કગથરા તથા પરેશ ધાનાણીએ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.…
- નેશનલ
પાકિસ્તાનમાં બળવોઃ બલુચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, બેંકોમાં આગચંપી
લાહોરઃ પાકિસ્તાનમાં આતંકીઓએ હુમલાની વધુ એક ઘટના બની હતી. આતંકીઓ અશાંત દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાને નિશાન બનાવ્યું હતું. બંદૂકો અને રોકેટથી સજ્જ આતંકીઓએ પહેલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને બાદમાં બે બેંકમાં આગ લગાવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા આતંકી હુમલા…
- આપણું ગુજરાત
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઃ 45 તાલુકામાં મેઘમહેર…
અમદાવાદ/ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદનો જોર ઘટ્યું હતું. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.54 ઈંચ વરસાદ પડ્યો હતો. ડાંગના સુબીરમાં 1.46 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય 43 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો…
- આપણું ગુજરાત
ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો લોગો જાહેર: જાણો શું છે તેની ખાસિયતો અને મહત્ત્વ…
ગાંધીનગરઃ આજે ૧ જુલાઈ – GST દિવસ નિમિત્તે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો અધિકૃત લોગો જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ, રાજ્ય કર વિભાગનો વર્ષ ૨૦૨૪-૨૫ માટેનો વાર્ષિક અહેવાલ પણ નાણા પ્રધાનના હસ્તે પ્રકાશિત…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ પીડિત પરિવારો એર ઈન્ડિયા અને બોઈંગ સામે કોર્ટમાં જશે? લૉ ફર્મ સાથે શરૂ કરી વાતચીત…
અમદાવાદ/લંડનઃ 12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. કુલ 260 મૃતકના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા હતા. AI ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાયા હતા. DNA ટેસ્ટથી 254…
- આપણું ગુજરાત
ગુજરાત દેશમાં કરદાતાઓની સંખ્યામાં ત્રીજા ક્રમે, 2024-25માં 6.38 ટકાનો વધારો…
અમદાવાદઃ 31 માર્ચ, 2025 સુધીમાં નોંધાયેલા કરદાતાઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં ત્રીજા સ્થાને છે. નાણાકીય વર્ષ 2024-25 માટે કરદાતાઓની સંખ્યામાં 6.38 ટકાનો વધારો થયો હતો. જે રાષ્ટ્રીય સરેરાશ વધારા 3.86 ટકા કરતાં વધારે છે. સત્તાવાર માહિતી અનુસાર ગુજરાતમાં નોંધાયેલા કરદાતાઓની સંખ્યા…
- આપણું ગુજરાત
વાહનચાલકો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ સાંકડા રસ્તાઓ પર વાહન 30 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે નહીં ચલાવી શકાય…
અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યા વધવાની સાથે અકસ્માતની સંખ્યામાં પણ ચોંકાવનારી રીતે વધારો થઈ રહ્યો છે. અકસ્માતની સંખ્યા ઘટાડવા સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવે છે તેમ છતાં કોઈ અસર થઈ ન હોય તેમ લાગે છે. રાજ્યનો શહેરી વિકાસ વિભાગ શહેરના…
- ગાંધીનગર
ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકીઃ તમામના મોતની શંકા…
ગાંધીનગરઃ ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકી હતી. કારમાં સવાર તમામ લોકોના મોતની આશંકા છે. કેનાલમાં કાર ખાબકી હોવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન એક યુવતી સહિત બે લોકોના મૃતદેહ…