- ગાંધીનગર

ગડકરીએ ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઇવે પ્રોજેક્ટ સંદર્ભે યોજી સમીક્ષા બેઠક, અધિકારીઓને કરી આ ટકોર
ગાંધીનગરઃ કેન્દ્રીય રાજમાર્ગ પ્રધાન નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાને આ બેઠકમાં અધિકારીઓ અને ઈજારદારોને…
- ગાંધીનગર

કચ્છી ખારેકથી લઇ કેસર કેરી: સૌરાષ્ટ્ર – કચ્છના 10થી વધુ GI ટેગ ઉત્પાદનો VGRCમાં પ્રમોટ થશે
ગાંધીનગર: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના સ્થાનિક અને વારસાગત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવાના ઉદ્દેશથી વડા પ્રધાને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની શરૂઆત કરી છે. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર…
- અમદાવાદ

‘પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ, ગુજરાત પાર્ટીના ઈશારે નાચનારાંના પટ્ટા જરૂર ઉતારશે’
અમદાવાદઃ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી પણ મેવાણીના સમર્થનમાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક કવિતા પોસ્ટ કરી છે. જેમાં તેમણે પોલીસને સલામ, પટ્ટાવાળા…
- અમદાવાદ

રોંગ સાઇડ વાહન ચલાવવાના કેસને કારણે પાસપોર્ટ રિન્યૂ ન થયો, જાણો ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો આદેશ
અમદાવાદઃ રાજ્યમાંથી ઘણા લોકો ખાડી દેશોમાં કામ કરવા જતા હોય છે. જેમાં ક્યારેક કોઈ મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. ગુજરાત હાઈ કોર્ટે કુવૈતમાં કામ કરતા એક ભારતીય નાગરિકને મોટી રાહત આપી હતી. હાઈ કોર્ટે પાસ પોર્ટ ઓથોરિટીને અરજદારના પાસપોર્ટ…
- ગીર સોમનાથ

દર્દીના જીવ બચાવનારો નર્સ જ બન્યો ‘સીરિયલ કિલર’: વેરાવળમાં ઝેરી ઇન્જેક્શનથી પાંચ મહિનામાં કર્યા બે મર્ડર
ગીર સોમનાથ: ગુજરાતના વેરાવળ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. લૂંટના ઇરાદે એક મેલ નર્સે પાંચ મહિનાના ગાળામાં બે લોકોની હત્યા કરી હતી. આરોપી મેલ નર્સ લોકોને ઇન્જેક્શન આપીને બેહોશ કરતો અને પછી તેમનો શ્વાસ રૂંધીને હત્યા કરતો હતો.…
- અમદાવાદ

વકીલો માટે મહત્ત્વના સમાચાર: ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ આ તારીખે યોજાશે
અમદાવાદ: વકીલાતની પ્રેક્ટિસ કરવા ઇચ્છતા ઉમેદવારો માટે કામના સમાચાર છે. વકીલો માટે ફરજિયાત ગણાતી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE) 30 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં યોજાશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) દ્વારા લેવાતી આ પરીક્ષા વકીલાતનો વ્યવસાય શરૂ…
- અમદાવાદ

ઓનલાઈન દવાના નામે વિદેશીઓને ચૂનો ચોપડ્યો: ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર થતાં ખુલી શકે છે અનેક રહસ્ય
અમદાવાદઃ દવાના નામે વિદેશી નાગરીકોને છેતરનાર ચાર આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં મેટ્રોપોલિટન કોર્ટે ચારે આરોપીઓને બે-બે દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. બીજી તરફ આરોપીઓની કોલ ડિટેલ અને બેંક એકાઉન્ટની વિગત મેળવી પોલીસે વધુ તપાસ આદરી…
- Top News

ગિફ્ટ સિટીમાં ક્યાંય એસી નહીં હોય, ચિલ્ડ વોટરથી ઠંડક માટે ખાસ ટનલ
ગાંધીનગરઃ ગિફ્ટ સિટીના ચર્ચા માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. અનેક વિદેશી સંસ્થાઓએ અહીં તેમની શાખા ખોલી છે. આ દરમિયાન ગિફ્ટ સિટીને લઈ એક આશ્ચર્યજનક વાત સામે આવી છે. જે મુજબ ગિફ્ટ સિટીમાં ક્યાંય…
- અમદાવાદ

સિલિકોસિસ વળતર: ગુજરાત હાઇ કોર્ટનો રાજ્ય સરકારને ઝટકો, કહ્યું- નિર્દેશોનો ભંગ કરશો તો કોર્ટ કન્ટેમ્પ્ટ થશે
અમદાવાદ: સિલિકોસિસ બીમારીથી મૃત્યુ પામેલા કામદારોની વિધવાઓ તરફથી સરકારી વળતર વધારવાની માંગ સાથે ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં હાઇ કોર્ટે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાને ફગાવી દીધું હતું. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન.…









