- અમદાવાદ

અમદાવાદમાં કિન્નરોને ટ્રાફિક માર્શલ બનાવી ટ્રાફિક સંચાલનની જવાબદારી સોંપાશે
અમદાવાદઃ શહેરમાં કિન્નરોની ટ્રફિકા માર્શલ તરીકે ભરતી કરવાના પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પહલેનો હેતુ ટ્રાફિક વ્યવસ્થામાં આ સમુદાયને જોડવાનો અને જાહેર સેવામાં રોજગારીની તકો ઊભી કરવાનો છે. આ યોજના હેઠળ, માર્શલો શહેરના વ્યસ્ત જંકશનો)…
- સુરત

સલીમ સુરેશ બનીને આવે એ ફ્રોડ કહેવાય, લવ નહીંઃ હર્ષ સંઘવીના આકરા તેવર
સુરતઃ ગુજરાતમાં હાલ નવરાત્રીનો રંગ જામી રહ્યો છે. આ દરમિયાન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સલીમ સુરેશ બનીને આવે એ ફ્રોડ કહેવાય, લવ નહીં. એક કાર્યક્રમમાં તેમણે ‘લવ જેહાદ’ પરના ભાજપના વલણનો સખત…
- અમદાવાદ

હવામાન વિભાગની આગાહીએ વધારી ખેલૈયાની ચિંતા, આજે અહીં છે યલો એલર્ટ
અમદાવાદઃ રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહીએ ખેલૈયાની ચિંતામાં વધારો કર્યો છે. 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાયના જિલ્લામાં વરસાદની…
- ગાંધીનગર

ગુજરાતના પશુઓમાંથી ખરવા-મોવાસા રોગ નામશેષ થવાના આરે: ૬૯.૫૧ લાખથી વધુ પશુઓને ઇયર ટેગીંગ થકી આગવી ઓળખ અપાઈ
ગાંધીનગરઃ ગુજરાતના પશુપાલકો વધુ આવક મેળવી આર્થિક સમૃદ્ધતા તરફ આગળ વધે અને સ્વનિર્ભર બને તે રાજ્ય સરકારની નેમ છે. રાજ્યમાં ગાય-ભેંસોની દૂધ ઉત્પાદકતા વધારવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારનો પશુપાલન પ્રભાગ…
- સુરેન્દ્રનગર

ચોટીલા ડુંગર પર ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર રાઇડ શરૂ થશે, જાણો કેટલા કરોડને થશે ખર્ચ
સુરેન્દ્રનગરઃ ચોટીલા ચામુંડા માતાના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. ચૈત્રી નવરાત્રી સુધીમાં અહીં ગુજરાતની પ્રથમ ફ્યુનિક્યુલકર રાઇડ (નાની ટ્રેન) શરૂ જશે. જેના કારણે ભક્તોએ 635 પગથિયાં નહીં ચડવા પડે. હાલ આ પ્રોજેક્ટનું આશરે 35 ટકા જેટલું કામ પૂર્ણ…
- વડોદરા

વડોદરામાં ગરબા બાદ અંકોડિયા કેનાલ પર એકાંત માણવા ગયેલું કપલ લુંટાયું
વડોદરાઃ રાજ્યમાં નવરાત્રીનું પર્વ રંગ પકડી રહ્યું છે ત્યારે વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ગરબા બાદ અંકોડિયા કેનાલ પર એકાંત માણવા ગયેલું કપલ લુંટાયું હતું. લૂંટારુઓ દાગીના અને ફોન ચોરીને ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓએ ચાકુની અણીએ બન્નેને…
- અમરેલી

ધારીના દાનબાપુની જગ્યાના મહંત પર તલવારથી જીવલેણ હુમલો
ધારી: અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા ગઢીયા વિરપુર સ્થિત સુપ્રસિદ્ધ દાનબાપુની જગ્યાના મહંત હરસદ બાપુ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. મહંતે જણાવ્યું કે તેમના પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ…
- અમદાવાદ

અમદાવાદમાં આ તારીખે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીથી ખેલૈયા અને ગરબા આયોજકોની વધી ચિંતા
અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે, આ સમયે જ હવામાન વિભાગની આગાહીથી ખેલૈયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. હવામાન વિભાગે 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ખેલૈયા સહિત ગરબા આયોજકની ચિંતા વધી હતી.…









