- અમદાવાદ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 67 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. રાજ્યમાં છેલ્લા 12 તાલુકામાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. માત્ર એક જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે 67 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. તાપીના ડોલવણમાં 1.14 ઈંચ વરસાદ વરસ્યો…
- પાટણ
ગુજરાતમાંથી કૉંગ્રેસની પડશે વધુ એક વિકેટ? પીએમ મોદી-ભાજપની ભરપેટ પ્રશંસા કરતાં શરૂ થઈ અટકળો
કેવડીયા કોલોનીઃ રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ હતી. ત્યાર બાદ ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષપદેથી શક્તિસિંહ ગોહીલે રાજીનામું આપ્યું હતું. જે બાદ નવા પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા કરવા ગુજરાત કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ સમિતિએ શું આપ્યો પ્રાથમિક અહેવાલ? જાણો વિગત
વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, ઋષિકેશ પટેલે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી
વડોદરાઃ મુજપુર-ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. રેસ્ક્યૂનો આજે ત્રીજો દિવસ છે, અત્યાર સુધીમાં નદીમાંથી 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી. નદીમાં ટ્રકમાં રહેલું સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું…
- અમરેલી
અમરેલી જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું…
અમરેલીઃ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ ડાભી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પાંચ વર્ષ પહેલાં ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિક્રમ ડાભી તપાસના કામે ફરિયાદીના ઘરે ગયો હતો. આ…
- આપણું ગુજરાત
આ છે ગુજરાત મોડલની અસલી હકીકતઃ 5 વર્ષમાં આટલા પુલ થયા ધરાશાયી, જુઓ લિસ્ટ…
અમદાવાદઃ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે અચાનક ધરાશાયી થતાં 12 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોઈ પુલ ધરાશાયી થવાની આ પ્રથમ ઘટના નથી. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 17 પુલ ધરાશાયી થયા છે. પુલ તૂટવાની સૌથી ગોઝારી ઘટના 2022માં…
- ભરુચ
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં ખાડા પડતાં દિશા કમિટીની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા…
ભરૂચઃ રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ સહિત અન્ય રોડ પર મસ મોટા ખાડા પડી ગયાં હોવા બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ દિશા કમિટીની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો.જો કે રેલ્વે વિભાગ, નેશનલ હાઈવે સહિત અન્ય સંબંધિત અધિકારીઓ બેઠકમાં હાજર ન…
- આપણું ગુજરાત
ગુજરાતના મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા: NDPS દવાઓના ગેરકાયદે વેચાણ સામે લાલ આંખ!
ગાંધીનગરઃ રાજ્યમાં દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે વેચવા અને તેનું ગેરકાયદે વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરતું હોવાથી રાજ્ય સરકારે પોલીસ પ્રશાસનની મદદ લઈને ગુજરાતના તમામ મેડિકલ સ્ટોર્સમાં પોલીસનું મેગા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદે દવાઓને પણ…