- સુરત

સુરતની જાણીતી ડાયમંડ કંપનીએ મજૂરી ઘટાડાતાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા ને પછી..
સુરતઃ શહેરની ઓળખસમાન હીરા ઉદ્યોગ હાલ મંદીના વમળમાંથી પસાર થઈ રહ્યો છે. ઇચ્છાપોર સ્થિત જાણીતી કંપનીમાં રત્ન કલાકારોની મજૂરીના પ્રતિ કેરેટ ભાવમાં ઘટાડો થતાં 100થી વધુ કારીગરોએ હડતાળ પર ઉતરીને કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, વિવાદ વધતા મેનેજરે…
- અમદાવાદ

અમદાવાદના આ ત્રણ બ્રિજ આવતીકાલે રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ
અમદાવાદઃ શહેરમાં હાલ વિવિધ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન શહેરના વધુ ત્રણ બ્રિજ આવતીકાલે રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. ગાંધી બ્રિજ, કેડિલા બ્રિજ અને શાહીબાગ અંડરપાસની મેન્ટેનન્સની કામગીરીના કારણે આ ત્રણેય બ્રિજ 39 નવેમ્બરે…
- ગાંધીનગર

ગુજરાતમાં 30 નવા સ્થળોએ શરૂ થશે ‘મંગલમ કેન્ટીન’, સખી મંડળની મહિલાઓને દર મહિને થશે 50 હજાર સુધીની આવક
ગાંધીનગરઃ રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ-GLPC તમામ જિલ્લાઓમાં મહિલા સ્વસહાય જૂથો-સખી મંડળોને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જે અંતર્ગત ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્રને સાર્થક કરતી અને મહિલાઓના સશક્તિકરણ-રોજગાર માટે…
- રાજકોટ

રાજકોટઃ મનસુખ સાગઠિયાની કેટલા કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી? આંકડો જાણીને ચોંકી જશો
રાજકોટઃ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત તેની 21.61 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે તપાસ શરૂ કરવામાં…
- વલસાડ

Video: હર્ષ સંઘવી ગ્લાસગોથી સીધા પહોંચ્યા ચિંતન શિબિરમાં, આ રીતે થયું સ્વાગત
વલસાડઃ ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળતા આ ઐતિહાસિક સફળતાને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઇ રહેલી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” થીમ આધારિત ચિંતન શિબિરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસભેર વધાવવામાં…
- અમદાવાદ

ગ્વાલિયા, આસ્ટોડિયા ભજીયા સહિત 27 મીઠાઈ-ફરસાણવાળાને નોટિસ
અમદાવાદ: શહેરમાં ફૂડ એકમો પર તંત્રએ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં આસ્ટોડિયા ભજીયા, ગ્વાલિયા સહિત અનેક જાણીતા એકમોને નોટિસ આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે રસોઈના તેલના ઉપયોગ અને વ્યવસ્થાપન સંબંધિત ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન કરવા બદલ…
- મહેસાણા

મહેસાણાઃ સુદાસણા ગામના BLOનું નિધન, રાજ્યમાં ચૂંટણી સંબંધિત કર્મચારીના મોતની પાંચમી ઘટના
મહેસાણાઃ ગુજરાતમાં સહિત દેશભરમાં હાલ ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યમાં વધુ એક બુથ લેવલ ઓફિસર (BLO)નું મોત થયું હતું. રાજ્યમાં પાંચમાં બીએલઓનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે,મહેસાણાના સતલાસણા…
- અમદાવાદ

ચકચાર: અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો હોસ્પિટલમાં જ કર્યું અગ્નિ સ્નાન, યુવતી બેભાન
અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે બની હતી. સરખેજ વિસ્તારમાં એક યુવતીની પજવણી કરતા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી. આ ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી. આત્મદાહનો પ્રયાસ કરનારો યુવક ગંભીર રીતે દાઝ્યો હતો,…
- અમદાવાદ

કોમનવેલ્થ ગેમ્સના સમાપન બાદ અમદાવાદના એથ્લેટ વિલેજનું શું થશે?
અમદાવાદ: શહેરમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. જે માટે તાજેતરમાં ગ્લાસગોમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓલિમ્પિક 2036ની પણ યજમાની અમદાવાદ કરી શકે છે. જેનાથી ગુજરાતના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે.…









