- અમદાવાદ

અમદાવાદનો સુભાષબ્રિજ કઈ તારીખ સુધી રહેશે બંધ? કેટલી એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, જાણો
અમદાવાદઃ શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય રોડ મનાતા સુભાષબ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓએ સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. અલગ અલગ ત્રણ એજન્સી અને…
- અમદાવાદ

અમદાવાદમાં SIRમાં શું ચોંકાવનારી વિગત આવી સામે?
અમદાવાદઃ જિલ્લાના 21 વિધાનસભા મતક્ષેત્રમાં કુલ 62.59 લાખ જેટલા મતદારો આવેલા છે. તે પૈકી 6 ડિસેમ્બર, 2025ની સવાર સુધીમાં 62.46 લાખ જેટલા મતદારોને મતદાર ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જે કુલ સંખ્યાના 99 ટકા કરતાં વધુ છે. કુલ 46.95…
- આપણું ગુજરાત

ગુજરાતની જેલોમાં વકીલો માટે યોગ્ય સુવિધાઓની કોણે માંગ કરી?
અમદાવાદઃ ગુજરાતની સેન્ટ્રલ, જિલ્લા, અને સબ-જેલોમાં કેદીઓને મળવા આવતા વકીલો માટે યોગ્ય અને સન્માનીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે એડવોકેટે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, જેલ વિભાગ, ગુજરાતને એક વિસ્તૃત અરજી આપી હતી. આ ઉપરાંત એડવોકેટ ગૃહપ્રધાન હર્ષ સંઘવીની પણ મુલાકાત…
- આપણું ગુજરાત

ગુજરાતના ક્યા 5 જિલ્લામાં પોલીટેકનિક સ્થાપવાની મળી મંજૂરી ?
નવી દિલ્હી/બનાસકાંઠાઃ સંસદના શિયાળુ સત્રમાં આજે ગુજરાતના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીટેકનિક અંગેનો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે, સરકારે દેશમાં નવી પોલીટેકનિક સંસ્થાની સ્થાપના માટે કોઈ યોજના શરૂ કરી છે? જો હા તો તેની રાજ્યવાર વિગત શું છે. આ ઉપરાંત…
- આણંદ (ચરોતર)

નડિયાદની મિઠાઈની દુકાનમાં 9 વર્ષમાં 10મી વાર ચોરીઃ સેંકડો કિલો કાજુ કતરી સહિતની મોંઘી મીઠાઈ ઉઠાવી ગયા
આણંદ: શહેરમાં ચોરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. મિઠાઈની દુકાનમાં 9 વર્ષમાં 10મી વાર ચોરી થઈ હતી. ગઠિયા સેંકડો કિલો કાજુ કતરી સહિતની મોંઘી મીઠાઈ ઉઠાવી ગયા હતા. દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે, ચોરો રોકડની સાથે લાઇટ ડેઝર્ટ ઉઠાવતાં ગયા…
- કચ્છ

કચ્છમાં મોંઘો સ્માર્ટફોન ના લઈ આપતાં 17 વર્ષના છોકરાએ બોરવેલમાં કૂદીને જીવ આપી દીધો
કચ્છઃ પંથકમાં મોંઘો સ્માર્ટફોન ના લઈ આપતાં 17 વર્ષના છોકરાએ ચોંકાવનારું પગલું ભર્યું હતું. છોકરો બોરવેલમાં કૂદી ગયો હતો. સતત નવ કલાક સુધી ચાલેલા બચાવકાર્ય બાદ પણ યુવાનને બચાવી શકાયો ન હતો અને આખરે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.…
- ગાંધીનગર

ખાદી બની ગુજરાતનું નવું ગૌરવઃ ત્રણ વર્ષમાં રૂ. ૧,૭૦૦ કરોડથી વધુનું વેચાણ
ગાંધીનગરઃ ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એટલે ‘ખાદી’. રાજ્યમાં ખાદીને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજયની સ્થાપનાથી ‘ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ’ની રચના એક વૈધાનિક બોર્ડ તરીકે કરવામાં આવી હતી. રાજ્યમાં ખાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા ત્રણ…
- રાજકોટ

સોશિયલ મીડિયા લવસ્ટોરીનો કરૂણ અંતઃ રાજકોટમાં પ્રેમલગ્નના ચાર વર્ષમાં પતિએ કરી પત્ની હત્યા
રાજકોટઃ શહેરમાં વધુ એક પતિએ તેની પત્નીની હત્યા કરી હતી. થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા ક્વાર્ટરમાં ઘટના બની હતી. નીલેશ્વરી નામની પરિણીતાને તેના પતિ યોગેશ બોરીચાએ છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું…
- અમરેલી

‘તું કંઈ દાદાનો દીકરો થઈ ગયો છે’ કહી અમરેલી GIDCમાં ટ્રક ડ્રાઇવર પર હુમલો કરાયો
અમરેલીઃ જીઆઈડીસીમાં એક ટ્રક ડ્રાઇવર પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. માત્ર દસેક દિવસ પહેલાના સામાન્ય રસ્તાના વિવાદને લઈને આ હુમલો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. બનાવ અંગે જયરાજભાઈ અનકભાઈ ખુમાણ…
- આપણું ગુજરાત

ગુજરાત બાયોટેકનોલજી યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે 1.3 કરોડની સહાય, મહિલાઓને થશે આ લાભ…
ગાંધીનગરઃ રાજ્ય સરકાર સંચાલિત ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUના એક પ્રોફેસરના નેતૃત્વમાં સંશોધકોની એક ટીમ ગેટ્સ ફાઉન્ડેશનના ફંડિંગ હેઠળ ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’-HMB એટલે કે, મહિલાઓને માસિક ધર્મ દરમિયાન થતા વધુ પડતા રક્તસ્રાવ માટે RNA-આધારિત ડાયગ્નોસ્ટિક અને સારવાર માટે સંશાધનો વિકસાવવા…









