- નેશનલ

હત્યાનો આરોપી 36 વર્ષે પકડાયો, ધર્મ બદલીને વિધવા સાથે લગ્ન કરીને નવા નામ સાથે રહેતો હતો
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં હત્યાનો આરોપી 36 વર્ષે પકડાયો હતો. ધર્મ બદલીને વિધવા સાથે લગ્ન કરીને તે નવા નામ સાથે રહેતો હતો. બરેલીનો 70 વર્ષીય આરોપી પ્રદીપ કુમાર સકસેના 36 વર્ષ સુધી ફરાર રહ્યા બાદ પોલીસ પકડમાં આવ્યો હતો. શું છે…
- સુરત

સુરતમાં 12 વર્ષના કિશોરની પતંગ પકડવા જતાં જીવન દોરી કપાઈ
સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં પતંગ પકડવા ગયેલા 12 વર્ષના કિશોર પર દીવાલ પડતાં મોત થયું હતું. મૃતક ત્રણ ભાઈ-બહેનમાં સૌથી નાનો હતો; તેમજ એક મહિના પહેલા જ નવી સ્કૂલમાં એડમિશન લીધું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું…
- સુરત

સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈ પાસેથી શું મળ્યું?
સુરતઃ ગુજરાતની સૌથી આધુનિક માનવામાં આવતી સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી હતી. દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નારાયણ સાઈની બેરેકમાંથી મોબાઈલ ફોન, બેટરી અને સિમ કાર્ડ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જેલ તંત્રના સરપ્રાઇઝ ચેકિંગમાં આ…
- અમદાવાદ

જાણો! વસ્ત્રાપુર લેકમાં કેટલી હશે એન્ટ્રી ફી અને તમારા પાલતુ પ્રાણીઓ માટે શું છે નવી વ્યવસ્થા?
અમદાવાદઃ શહેરનું જાણીતું વસ્ત્રાપુર તળાવ બ્યુટિફિકેશનની કામગીરી બાદ ફરી એકવાર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રિડેવલપમેન્ટનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી, આ રમણીય સ્થળનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં થવાની…
- અમદાવાદ

ખારીકટ કેનાલનું નવસર્જન! અમદાવાદને મળશે નવો ઓપ, 8 તબક્કામાં થશે બીજા તબક્કાનું કામ
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં પસાર થતી ખારીકટ કેનાલ પર 22.41 કિમીના બીજા તબક્કાના ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 1061.43 કરોડનો ખર્ચ થશે. જે માટે કોંકણ રેલવે કોર્પોરેશન લિ.ને કામ સોપવામાં આવશે. કંપની દ્વારા 10 વર્ષ સુધી કેનાલ પર બનાવવામાં આવનારા રસ્તા…
- નેશનલ

કફ સિરપથી બાળકોના મોત બાદ સરકારે લીધો આ મોટો નિર્ણય
નવી દિલ્હીઃ કફ સિરપથી બાળકોના મોત બાદ સફાળી જાગેલી સરકારે મોટો નિર્ણય કર્યો હતો. હવેથી મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિપર નહીં મળે. મેડિકલ સ્ટોર ધારકોએ પણ પ્રિસ્ક્રિપ્શનનો રેકોર્ડ રાખવો પડશે તેમજ કફ સિરફ અને ક્વોલિટી કંટ્રોલના કડક…
- નેશનલ

કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની આજે થશે બેઠક, મડાગાંઠનો આવી શકે છે ઉકેલ
બેંગલુરુઃ કર્ણાટક કોંગ્રેસનો વિવાદ હવે શાંત પડી રહ્યો હોય તેમ લાગે છે. હાઈકમાન્ડના આદેશ બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને નાસ્તા માટે આમંત્રણ આપ્યું છે. મુખ્ય પ્રધાન નિવાસ સ્થાને બંનેની બેઠક થશે. સિદ્ધારમૈયાએ કહ્યું, પાર્ટી…
- વલસાડ

ધરમપુરમાં ચિંતન શિબિરના બીજા દિવસે શું થઈ ચર્ચા?
વલસાડઃ રાજ્ય સરકાર દ્વારા ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી 12મી ‘ચિંતન શિબિર-2025’ના દ્વિતીય દિવસે ભારતના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ પર માર્ગદર્શન આપતા કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી.સોમનાથને જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય…
- નેશનલ

મોદીનો હુંકારઃ કોઈ હુમલાની કોશિશ કરશે તો અમારું સુદર્શન ચક્ર તેને ખતમ કરી નાંખશે
PM મોદીએ વિશ્વ ગીતા પરાયણ કાર્યક્રમમાં ભાગ લીધો; કહ્યું: અમારી ‘સબકા સાથ, સબકા વિકાસ’ની નીતિ શ્રી કૃષ્ણના શ્લોકોથી પ્રેરિત નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના કર્ણાટક પ્રવાસે છે. ઉડ્ડુપીમાં જગદ્ગુરુ શ્રી શ્રી સુગુણેન્દ્ર તીર્થ સ્વામીજીએ વિશ્વ ગીતા પર્યાય-લક્ષ્ય…
- અમદાવાદ

પોલીસની નવી ઝુંબેશ: દંડ ન ભરનારા વાહનચાલકોના ઘરે હવે ‘ખાસ મહેમાન’ આવશે!
અમદાવાદઃ શહેરના વાહનચાલકો માટે કામના સમાચાર છે. 10થી વધુ મેમો ન ભરનારાના ઘરે જઈ પોલીસ દંડ વસૂલશે. 83 હજાર લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે, શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરીને 10 કે તેથી વધુ ઇ મેમો મેળવનારાના…









