- સુરત

સુરતમાં 9 મહિનામાં 1400થી વધુ બેંક ખાતા ખોલી ₹ 2600 કરોડની છેતરપિંડી
સુરતઃ ડાયમંડ સિટી સાયબર ફ્રોડનું હબ બન્યું હોય તેમ 9 મહિનામાં 13 ખાનગી અને 11 સરકારી બેંકોમાં 1405 ખાતા ખોલી 2600 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી. 2600 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન, જે 2007 બેંક ખાતાંમાં થયાં હતાં એમાંના 70 ટકા…
- આપણું ગુજરાત

રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પીજી ચલાવી શકાય નહીંઃ ગુજરાત હાઈ કોર્ટ
અમદાવાદઃ શહેરના શિવરંજની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચાલતા પીજીની મિલકત સીલ કરવામાં આવતાં મામલો હાઇ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ગુજરાત હાઇ કોર્ટે એક મહત્વના આદેશ મારફતે ઠરાવ્યું હતું કે, રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પેઇંગ ગેસ્ટ(પીજી) સર્વિસ ચલાવી શકાય નહી. અમદાવાદ શહેર…
- રાજકોટ

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષાઃ ભાદર, ન્યારી-1, લાલપરી સહિત 15 ડેમોમાં નવા નીરની આવક યથાવત
રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનુ જોર ઘટવા છતાં જળાશયોમાં નવા નીરની આવક ચાલુ રહી હોય તેમ રાજકોટ જીલ્લાના સાત સહિત 15 ડેમોમાં નવા પાણી ઠલવાયા હતા. ભાદર, આજી, ન્યારી, લાલપરીમાં પણ થોડી આવક હતી. રાજકોટ સિંચાઈ વર્તુળના રિપોર્ટ મુજબ ભાદર ડેમમાં નવુ…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ એર ઈન્ડિયાના સીઈઓ કહ્યું- ઉડાન પહેલા એન્જિન….
અમદાવાદઃ શહેરમાં ગુરુવાર, તા. 12 જૂનના રોજ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ દુર્ઘાટનગ્રસ્ત થઈ હતી. ફ્લાઇટે ટેક ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ તૂટી પડી હતી. જેમાં પાયલટ, ક્રૂ મેમ્બર્સ અને મુસાફર મળી કુલ 242 લોકો સવાર હતા, આ પૈકી માત્ર…
- સુરત

સુરતમાં બીઆરટીએસ બસમાં છતમાંથી પાણી ટપકતાં મુસાફરોએ છત્રી લઈને બેસવું પડ્યું
સુરતઃ શહેરમાં બીઆરટીએસનો એક વીડિયો વાયરલ થયો હતો. બસની છતમાંથી પાણી ટપકતાં મુસાફરોએ છત્રી લઈને બેસવું પડ્યું હતું. મળતી વિગત પ્રમાણે સરથાણાથી કોસાડ જતી બીઆરટીએસ બસમાં કેટલાક મુસાફરોએ પાણીથી બચવા માટે છત્રી ખોલીને મુસાફરી કરી હતી. સુરતમાં એક તરફ કરોડો…
- અમદાવાદ

અમદાવાદ જિલ્લામાં ૨૨ જૂને ૫૯ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૫૩ બેઠકો અને ૧૫૨ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે
અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં ૨૨ જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારું વહન માટે રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૩ સરપંચની બેઠક…
- વડોદરા

વડોદરામાં પૂર સામે લડવા 200 તરવૈયાઓની ‘ફોજ’ તૈયાર, VMCનું આગોતરું આયોજન
વડોદરાઃ ગત ચોમાસામાં થયેલી અતિવૃષ્ટિ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોઇ જ લાપરવાહી દાખવવા માગતું નથી. આ વર્ષે જો કોઇ પૂર જેવી આફત સર્જાય કે ડૂબાણની સ્થિતિ ઉભી થાય તો 200 તરવૈયાની ફોજ તૈયાર રહેશે. આ માટે મહાનગરપાલિકાએ આ માટે મહેસાણાની…
- સુરત

સુરત એરપોર્ટ સંલગ્ન અરજી પર વહેલી સુનાવણીનો હાઈ કોર્ટનો ઇનકાર: 16 જુલાઈએ સુનાવણી થશે
સુરત: 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. વર્ષ 2019માં ગુજરાત હાઇકોર્ટમાં સામાજિક કાર્યકર્તા વિશ્વાસ બાંભુરકર દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ સુરત એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયમાં મુકતા…
- અમદાવાદ

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે, 101 ટ્રક વિશેષ શણગારની સાથે ભાગ લેશે
અમદાવાદ: શહેરમાં 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રાની શહેરીજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે નીકળે તેવી શક્યતા હોવાની વાત…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ ડીએનએ સેમ્પલ મેચનો કુલ આંક 215 થયો, 198 વ્યક્તિના પાર્થિવ દેહ પરિવારને સોંપાયા
અમદાવાદ: શહેરમાં થયેલા પ્લેનક્રેશમાં મૃતકોના ડીએનએ સેમ્પલ મેચનો કુલ આંક 215 એ પહોંચ્યો છે. જે પૈકી 198 પાર્થિવ દેહ સંબંધિત પરિવારજનોને સન્માનપૂર્વક સોંપાયા હતા. ડીએનએ સેમ્પલ મેચ થયા તે 198 મૃતકોમાં 149 ભારતના નાગરિક હતા. જ્યારે 7 પોર્ટુગલના, 32 બ્રિટિશ…









