- અમદાવાદ

અમદાવાદ બનશે બ્રિજ સિટી, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ
અમદાવાદઃ સુરતની ઓળખ માત્ર ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકેની જ નહીં પણ બ્રિજ સિટી તરીકેની પણ છે. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળ્યા બાદ ડેવલપમેન્ટના કાર્યો શરૂ થયા છે. અમદાવાદમાં એક વર્ષમાં 8 નવા ફલાય ઓવર બ્રિજ તૈયાર થઈ જશે.…
- અમદાવાદ

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે 23 વર્ષના લગ્નજીવનનો અંત
અમદાવાદઃ કેટલાક સંપ્રદાયમાં લસણ-ડુંગળીનું સેવન વર્જિત માનવામાં આવે છે. અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે એક દંપતીના 23 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો. લસણ-ડુંગળીના કારણે દંપતીમાં શરૂ થયેલો વિખવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. પતિને પત્નીના ભોજનને લગતાં…
- અમદાવાદ

પાસપોર્ટ માટે હવે ડોક્યુમેંટ નહીં લઈ જવા પડે સાથે, આ રીતે થશે વેરિફિકેશન
અમદાવાદઃ ગુજરાતીઓનો વિદેશ જવાનો ક્રેઝ જાણીતો છે. વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ બનાવવા માટે એપોઇમેન્ટ લીધા બાદ જરૂરી દસ્તાવેજો સાથે પીએસકે પર જવું પડે છે, જ્યાં તમામ પુરાવાની ચકાસણી થાય છે. જોકે હવેથી પાસપોર્ટ ઓફિસ પુરાવા લઈને…
- રાજકોટ

રાજકોટ ફરી રક્તરંજિત, નજીવી વાતમાં છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
રાજકોટઃ શહેરનો રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ગત મોડી રાતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, એક યુવક રોડની સાઈડમાં સુતેલા લોકોને હેરાન કરતો હતો. જેથી એક યુવકે તેને ઠપકો આપ્યો હતો. ઉશ્કેરાયેલા યુવકે બોલાચાલી કરી…
- અમદાવાદ

હોમ લોન વધી પણ ખરીદીનો ઉત્સાહ ઘટ્યો, ઘર લેવાનું લોકો કેમ ટાળી રહ્યા છે?
અમદાવાદઃ રાજ્યમાં હોમલોન લેનારાની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ઘર ખરીદનારામાં ઉત્સાહ ઓછો છે. સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરના સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના ડેટા મુજબ, હોમ લોનના વિતરણમાં વાર્ષિક ધોરણે 14 ટકાનો વધારો થયો છે. હોમ લોનનું વિતરણ રૂ. 14,266 કરોડથી વધીને…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના છ મહિનાઃ પરિવારજનોને જીવનભરનો વસવસો
અમદાવાદઃ શહેરમાં જુલાઈ મહિનામાં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. છ મહિના પહેલા બનેલી ગોઝારી દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો તથા અન્ય 19 લોકો મળી 260 લોકોના મત્યુ થયા હતા. આ દુર્ઘટના અંગે અમેરિકાની એક લૉ ફર્મના વકીલ…
- રાશિફળ

આજનું રાશિફળ 9 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોને મળશે સફળતા, જાણો કેવો રહેશે તમારો દિવસ
Aaj nu Rashifal, 9 December, 2025: આજે મંગળવાર, તા. 9 ડિસેમ્બર 2025 છે. આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ખાસ રહેવાનો છે. કરિયર, ધન, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં કઈ રાશિના જાતકોને સફળતા મળશે અને કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે તે…
- સુરત

શું વાત કરો છો? પોલીસે ચોરને જ ચોરીના રૂપિયા અને મુદ્દામાલ પરત કર્યો!
સુરતઃ શહેરની રાંદેર પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ, પોલીસે ચોરને જ હજારો રૂપિયા અને સોનાના દાગીના આપી દીધા હતા. આ સમગ્ર મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ પાસેથી મોટો દલ્લો મળ્યા બાદ ચોર પણ ફરાર થઈ ગયો…
- નર્મદા

ભ્રષ્ટાચાર મુદ્દે મનસુખ વસાવાને ચૈતર વસાવાએ શું આપ્યો સણસણતો જવાબ?
નર્મદાઃ ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર અંગે કરેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે. વસાવાએ ભ્રષ્ટાચાર કરનારાઓના નામ કે પુરાવા જાહેર કર્યા નહોતા, પરંતુ મુખ્ય નિશાન આમ આદમી પાર્ટી (આપ)ની ટીમને બનાવ્યું…
- અમદાવાદ

અમદાવાદના બિસ્માર માર્ગો મુદ્દે મનપા અધિકારીઓને કોણે ખખડાવ્યા, જાણો
અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ 8 ડિસેમ્બરના રોજ તેમની વિધાનસભાના ઓઢવ અને ઇન્દ્રપુરી વિસ્તારમાં રૂ. 62 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જગદીશ વિશ્વકર્માએ શું કરી ટકોર ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ…









