- આપણું ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર ૨૫ નવી ઈ-બસોને ફલેગ ઓફ, જુઓ વીડિયો
રાજપીપલાઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ૨૫ નવી ઈ-બસોનું લોકાર્પણ ફલેગ ઓફ આપી કરવામાં આવ્યું. આ સાથે એકતા નગરમાં…
- Top News

ગુજરાતને હજુ પણ માવઠાની રાહત નહીં મળેઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 186 તાલુકામાં કમોસમી વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા ચાર-પાંચ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાનવ વિભાગ દ્વારા ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય હોવાના કારણે હાલ રાજ્યમાં કમોસમી…
- અમદાવાદ

ગુજરાત કૉંગ્રેસમાં આંતરિક કલહ: ચાવડા-ગોહિલે અલગ સ્નેહ મિલન યોજ્યાં
અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસનો ફરી આંતરિક કલેહ સામે આવ્યો હતો. વર્તમાન પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અલગ અલગ તારીખે ‘સ્નેહ મિલન’ કાર્યક્રમોનું આયોજન કરતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. આ બંને નેતાઓએ કૉંગ્રેસ કાર્યાલય ખાતે જ જુદા-જુદા કાર્યક્રમો…
- ગાંધીનગર

ઇટાલીના ભારત સ્થિત રાજદૂત એન્ટોનિયો બાર્ટોલીએ મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી
ગાંધીનગરઃ ઇટાલીના ભારત સ્થિત રાજદૂત એન્ટોનિયો બાર્ટોલીએ ગુરુવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ઇટાલી યુરોપમાં સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાવરહાઉસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તજજ્ઞતા ધરાવે છે તે સંદર્ભમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ હબની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં બહુવિધ ક્ષેત્રે પરસ્પર સહભાગીતાની તકો…
- અમદાવાદ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોને જળબંબાકારથી મળશે મુક્તિ: ₹૧૪૧ કરોડના ખર્ચે માઇક્રો-ટનલિંગ સ્ટ્રોમવોટર લાઇન નાંખવામાં આવશે
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર એન્ડ સીવરેજ કમિટીએ શહેરના પશ્ચિમ વિસ્તારના નવરંગપુરા, વેજલપુર, વાસણા અને અન્ય વિસ્તારોમાં માઇક્રો-ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને 1800mm વ્યાસની સ્ટ્રોમવોટર લાઇન નાખવા માટે ₹141 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પગલાથી આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં…
- નર્મદા

એકતાનગર ખાતે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાશે
કેવડિયાઃ ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રની નજર ગુજરાતના એકતાનગર પર મંડાયેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં આ વર્ષે ૩૧ ઓક્ટોબર-રાષ્ટ્રીય એકતા દિવસનો સમારોહ એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ…
- અમરેલી

શોકનો માહોલ: રાજુલાના ધાતરવાડી ડેમમાં ડૂબેલા ચાર યુવકોના મૃતદેહ મળ્યાં; પરિવારોનું કરૂણ આક્રંદ
અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં બે દિવસ પહેલા એક કરૂણ ઘટના બની હતી. નહાવા અને માછલી પકડવા ગયેલા ત્રણ સગાભાઈ સહિત ચાર યુવકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે…
- Top News

રાજ્યમાં માવઠાથી ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તાર અસરગ્રસ્તઃ સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવા મુખ્ય પ્રધાનનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) ગાંધીનગરઃ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને લીધે કૃષિ પાકોને મોટા પાયે નુકસાની થઈ છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટું…
- ભાવનગર

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે બે લોકોનો ભોગ લીધોઃ પરિવારજનો શોકમગ્ન
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં માવઠા એ બે લોકોનો જીવ લીધો હતો. મહુવામાં મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું અને શિહોરમાં મહિલાનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. જેમાં મહુવાના ગાંધીબાગથી હોસ્પિટલ રોડ…








