- મોરબી

મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ શું કર્યો મોટો નિર્ણય? જાણીને ચોંકી જશો
મોરબીઃ ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રોપેન અને એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પ્રોપેર અને એલપીજી ગેસ સપ્લાય કરતી કંપનીઓ સિન્ડિકેટ બનાવીને ઊંચા ભાવે મોરબીના ઉદ્યોગકારોને ગેસ સપ્લાય કરે છે. જેથી કરીને મહિને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 50 કરોડથી વધુનું નુકસાન થાય…
- અમદાવાદ

CA Results: અમદાવાદ કેન્દ્રનું 23.18 ટકા, ઈન્ટરમિડીયેટનું 12.35 ટકા અને ફાઉન્ડેશન પરીક્ષાનું 18.90 ટકા પરિણામ
અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સપ્ટેમ્બર 2025માં લેવામાં આવેલી સીએ ફાઈનલ, સીએ ઈન્ટરમિડીયેટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતા આઈસીએઆઈનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું…
- ભાવનગર

ભાવનગરમાં ચાલુ વર્ષે વરસાદે રેકોર્ડ તોડ્યોઃ દાયકામાં પ્રથમ વખત 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો
ભાવનગરઃ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદે એક દાયકાનો રેકોર્ડ તોડ્યો હતો. પ્રથમ વખત જિલ્લામાં સરેરાશ એક હજાર મિ.મી. એટલે કે 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગ્લોબલ વોર્મિંગની અસરથી ચોમાસાની પેટર્ન બદલાઈ હોય તેમ આ વર્ષે શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસી…
- ગીર સોમનાથ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથના માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું
ગીર સોમનાથઃ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. હાલ રાજ્યના પાક નુકસાનીના સર્વેનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથના માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું તેમણે…
- ગાંધીનગર

ડિજિટલ એગ્રિકલ્ચરને વેગ આપવા ગુજરાત સરકારે કરી અનોખી પહેલ
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગના નીતિ ફ્રન્ટીયર ટેક હબ દ્વારા તૈયાર કરાયેલા ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર: અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’ રોડમેપનું લોંચીંગ કરતાં કહ્યું કે, દેશના એગ્રિકલ્ચર સેક્ટરને ભવિષ્ય માટે તૈયાર કરવાની આ એક મહત્વપૂર્ણ બ્લૂપ્રિન્ટ છે.…
- અમરેલી

કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન બદલ કૉંગ્રેસે ખેતી બચાવો સત્યાગ્રહ શરૂ કર્યોઃ ધાનાણી-દુધાતના પ્રહાર
અમરેલીઃ રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના વળતર મુદ્દે અમરેલી કૉંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અમરેલી કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકરા પ્રહાર કર્યા હતા.કૉંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા મામલતદાર…
- ગાંધીનગર

ગુજરાતના સેમિકન્ડકટર સેક્ટર પર વિશ્વની નજર, ધોલેરા હાઈટેક ઉત્પાદનનું મોટું કેન્દ્ર બનશે
ગાંધીનગરઃ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે તથા માહિતી પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશના વિકાસ માટે ઈલેક્ટ્રોનિક્સ…
- ગાંધીનગર

ગુજરાતના હરિયાળુ બનાવવા અનોખી પહેલ, આ રીતે 7 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર
ગાંધીનગરઃ ભારત સહિત વિશ્વભરમાં ‘કલાયમેટ ચેન્જ’ની સમસ્યાના પરિણામલક્ષી ઉકેલ માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં,વન-પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયા અને રાજ્ય પ્રધાન પ્રવીણભાઈ માળીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને જનભાગીદારી એટલે કે PPP મોડલથી મહત્તમ વૃક્ષ…
- અમદાવાદ

ગુજરાતમાં રખડતા શ્વાનની સંખ્યા 8.50 લાખને પારઃ દેશમાં નવમા ક્રમે
અમદાવાદઃ ગુજરાતમાં શેરીમાં રખડતા શ્વાનની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં શેરીમાં રખડતા શ્વાનની સંખ્યા 8.50 લાખ છે અને દેશમાં ગુજરાત નવમા ક્રમે છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા 2019ના સર્વે મુજબ, શ્વાનની સંખ્યા 2 ટકાના…








