- ભરુચ

અંકલેશ્વર નજીક બાઈક – રિક્ષાની ટક્કર બાદ આગ: મહિલા ભડથું, 4 ઘાયલ
અંકલેશ્વરઃ રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે રિક્ષામાં સવાર એક…
- અમદાવાદ

કોર્ટની લાલ આંખઃ NRI પતિના છૂટાછેડા કેસમાં પત્નીને ગેરહાજરી ભારે પડી, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે મુદતમાં વારંવાર ગેરહાજર રહેતી મહિલા વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. એનઆરઆઈ પતિની છૂટાછેડાની અરજીના જવાબમાં મહિલા કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહેતા આ પગલું લેવામાં આવ્યું હતું. શું છે સમગ્ર મામલો કતારમાં રહેતા 29 વર્ષીય પતિએ દલીલ…
- અમદાવાદ

અમદાવાદની આ જાણીતી કોલેજને કરવામાં આવી સીલ, જાણો વિગત
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરવાનગરી વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી. આ બિલ્ડિંગ ફાયર સેફ્ટી વગર અને બિલ્ડિંગના…
- ભુજ

કચ્છમાં બર્ફીલા ઠારનો ચમકારો: નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં સતત થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ આક્રમણ જારી રાખ્યું છે ત્યારે કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક ચાલુ વર્ષમાં પ્રથમવાર સિંગલ ડિજિટ પર પહોંચી ગયો હતો.…
- અમદાવાદ

અમદાવાદના 2 લાખ ઓટોને મળશે યુનિક પોલીસ ID, નંબર પ્લેટ વાંચી ન શકાય તો પણ ગુનેગાર પકડાશે
અમદાવાદઃ શહેરમાં ઓટો રિક્ષાની સંખ્યા ખૂબ વધારે છે. શહેરમાં આશરે 2 લાખ ઓટો રિક્ષા છે. ઘણી વખત ઓટો રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયા લોકોને લૂંટતા હોય છે. આવી ઘટના બને તો તરત જ ગુનામાં સંડોવાયેલા લોકોને ઝડપી શકાય તે માટે…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 10 ગુજરાતી પરિવારોનાં UKના આશિયાના તૂટ્યા
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના 6 મહિના થઈ ગયા છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 સહિત કુલ 260 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના બાદ ગુજરાતના ઓછામાં ઓછા 10 પરિવારોએ યુકેમાં સારી જિંદગી જીવવાનું સપનું છોડી દેવું પડ્યું…
- આમચી મુંબઈ

શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન, 2008 મુંબઈ હુમલા વખતે હતા ગૃહ પ્રધાન
મુંબઈઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટિલનું નિધન થયું છે. 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. જાણકારી મુજબ,સવારે 6.30 કલાકે તેમણે લાતુર સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જેના…
- અમદાવાદ

કડકડતી ઠંડી માટે રહો તૈયારઃ નલિયામાં નવ ડિગ્રી, ગુજરાતમાં શીતલહેરની આગાહી
અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડી વધી હતી. વહેલી સવારે અને સાંજે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર અંતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં…
- અમદાવાદ

અમદાવાદમાં બાળલગ્ન બદલ યુવકને 1 વર્ષની જેલ અને ₹ 50 હજારનો દંડ, કોર્ટે માતા-પિતા સામે પણ તપાસના આપ્યા આદેશ
અમદાવાદઃ બાળલગ્ન કરવા ગુનો હોવાનું જાણવા છતાં કેટલાક લોકો કરતા હોય છે. અમદાવાદમાં સેશન્સ કોર્ટે બાળલગ્ન બદલ 25 વર્ષના યુવકને એક વર્ષની જેલ અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જોકે 2022માં તેની સાસુ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં શંકાનો લાભ…
- ભુજ

‘ક્રાઈમ પેટ્રોલ’થી પ્રેરિત તાંત્રિકનો ખેલ: ઘરની તકલીફો દૂર કરવાના બહાને પરિણીતાને બ્લેકમેઇલ કરીને….
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજઃ બે-ત્રણ દિવસ અગાઉ ભુજના માધાપર ગામમાં નડતર દૂર કરી દેવાના બહાને એક યુવતીને સંમોહિત કરી, દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરનારા વિશાલ રાજગોર નામના કહેવાતા તાંત્રિક વિરુદ્ધ ઘરની તકલીફો દૂર કરવાના બહાને ૨૦ વર્ષીય પરિણીત યુવતી પાસેથી રૂ.૩.૧૧ લાખ…









