- અમરેલી
અમરેલી STમાં એપ્રેન્ટિસશીપની તક: જાણો લાયકાત અને જરૂરી દસ્તાવેજોની વિગતો…
અમરેલીઃ એપ્રેન્ટિસ એકટ ૧૯૬૧ અન્વયે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) (એસ.ટી.) અમરેલી વિભાગ ખાતે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ પર ભરતી થશે. જીએસઆરટીસી અમરેલી વિભાગ હેઠળનાં અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો – વિભાગીય યંત્રાલય ખાતે ઓગસ્ટ-ઓકટોબર-૨૦૨૫નાં ભરતી…
- અમરેલી
ખેડૂતો માટે ખુશખબર: જરૂરિયાત મુજબ પાંચથી વધુ યુરિયા ખાતરની બેગ મળશે…
અમરેલીઃ ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ નિંદામણનું કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત ઉભી થઈ હતી. ઘણા કેન્દ્રોમાં યુરિયા ખાતર માટે ખેડૂતોએ લાઇન લગાવી હતી અને પૂરતા પ્રમાણમાં ખાતર મળ્યું નહોતું. આ અનુસંધાને અમરેલી જિલ્લામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 1315 ટ્રાફિક-પોલીસની સીધી ભરતી કરાશે, હાઇ કોર્ટમાં સરકારે બાહેંધરી આપી…
અમદાવાદઃ રાજ્યમાં ટ્રાફિક પોલીસની સીધી ભરતીનો માર્ગ મોકળો થયો છે. ગુજરાત હાઇ કોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જસ્ટીસની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી. જેની ઉપર શુક્રવારે સુનાવણી યોજાઇ હતી.…
- આપણું ગુજરાત
‘ધોતિયા કાંડ’માં 29 વર્ષ બાદ કોર્ટે પૂર્વ સાંસદને આપી રાહત, જાણો શું હતો રાજકીય ઇતિહાસ?
અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના એક સમારોહ દરમિયાન ગુજરાતના તત્કાલિન પ્રધાન આત્મારામ પટેલની ધોતી ખેંચવાના મામલે 29 વર્ષ બાદ કેસમાં આરોપી એવા પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ (અમૃતલાલ કાળીદાસ પટેલ) વિરુદ્ધનો કેસ પરત ખેંચવા માટે સેશન્સ કોર્ટે મંજૂરી આપી…
- દ્વારકા
કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠેથી 15 દિવસમાં 10 કન્ટેનર બિનવારસ મળી આવ્યાઃ એજન્સી એક્શનમાં
કચ્છ/દ્વારકાઃ દ્વારકા અને કચ્છ જિલ્લાના દરિયાકાંઠા પર છેલ્લા 15 દિવસથી કન્ટેનર ટેન્ક તણાઈ આવી રહ્યા છે. કચ્છ અને દ્વારકા પોલીસ બિનવારસી કન્ટેનર કબજે કરી તપાસ કરી રહી છે. પરંતુ, હજી સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. દરિયામાં કોઈ…
- આપણું ગુજરાત
અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ: ગુજરાત હાઈકોર્ટે 4 સપ્તાહમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો…
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો આપ્યો હતો. અનિરુદ્ધ સિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડાને સજા માફી અંગેના સરકારના નિર્ણયને ગુજરાત હાઇ કોર્ટે રદ કર્યો હતો. ગુજરાત હાઇ કોર્ટે અનિરુદ્ધસિંહને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાનો હુકમ આપ્યો હતો. કોંગ્રેસના પૂર્વ…
- આણંદ (ચરોતર)
ખંભાતના ફૂડ કંપનીમાં ઝેરી ગેસથી બે શ્રમિકના મોતઃ 2 યુવક આઈસીયુમાં…
આણંદઃ ખંભાત તાલુકાના સોખડા ગામે આવેલી એકતા ફ્રેશફૂડ કંપનીમાં એક દુઃખદ ઘટના બની હતી. કંપનીના એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઈટીપી) ટાંકીની સફાઈ દરમિયાન ઝેરી ગેસ ફેલાતા બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે શ્રમિક ગંભીર હાલતમાં છે. કંપનીના માલિકો…
- આપણું ગુજરાત
રાજ્યમાં 228 રોડ રસ્તા બંધ, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ…
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે.મોન્સૂન ટ્રફ અને અપર એર…
- નેશનલ
દિલ્હી CM પર હુમલો: આરોપીના 5 પરિચિતની પૂછપરછ, કનેક્શન શોધમાં પોલીસ
નવી દિલ્હી/રાજકોટઃ દિલ્હી પોલીસની એક ટીમે આજે ગુજરાતના રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી અને દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર કથિત રીતે હુમલો કરવા બદલ ધરપકડ કરાયેલા સ્થાનિક રહેવાસી રાજેશ સાકરિયા સાથે સંકળાયેલા પાંચ લોકોની પૂછપરછ કરી હતી. રાજકોટના કોઠારિયા…
- Uncategorized
સુરતમાં ગણેશ ભક્તો નારાજ: ગણપતિ આગમનના બેનર ફાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ
સુરતઃ શહેરમાં ગણેશ મહોત્સવ પહેલા કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના વેસુ વિસ્તારમાં કેટલાક ઇસમોએ ગણપતિ બાપાના આગમનના બેનર ફાડી નાંખ્યા હતા. જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મળતી વિગત પ્રમાણે વેસુના ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ…