- ગાંધીનગર

ગુજરાતમાં રવિ પાકમાં ઘઉં-ચણાનું સૌથી વધુ વાવેતર, ગત વર્ષ કરતાં વધ્યો વાવેતર વિસ્તાર
ગાંધીનગરઃ માવઠાના મારમાંથી બેઠા થઈને ધરતીપુત્રોએ રવિ પાકનું વાવેતર શરૂ કર્યું છે. આ વર્ષે ઘઉં, ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. ખેતીવાડી વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં ગુજરાતમાં રવિ સિઝનનું વાવેતર 30,60,474 હેક્ટરમાં થઈ ગયું છે. ગત વર્ષે…
- સુરત

સુરતમાં વધુ એક રત્ન કલાકારે લગાવી મોતની છલાંગ, 6 મહિનાથી હતો બેરોજગાર
સુરતઃ વિશ્વના 90 હીરા જ્યાં પોલિંશિંગ થાય છે તે સુરત મંદીનો માર હાલ જીલી રહ્યું છે. રત્ન કલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. શહેરમાં હીરા ઉદ્યોગમાં વ્યાપેલી મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો હતો. મળતી…
- ગાંધીનગર

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત પ્રથમ
માર્ચ’ ૨૦૨૭ સુધીમાં ’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ૧૦ લાખ રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય નક્કી ગાંધીનગરઃ દર વર્ષે તા. ૧૪ ડિસેમ્બરે ગુજરાત સહિત વિશ્વભર માં ‘વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં ઊર્જા સંરક્ષણ…
- કચ્છ

કચ્છમાં દેખો ત્યાં ‘ઠાર’: નલિયામાં ફરી સિંગલ ડિજિટમાં નોંધાયું તાપમાન
(અમારા પ્રતિનિધિ તરફથી) કચ્છઃ નાતાલ પર્વ નજીક છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં વ્હાઇટ ક્રિસમસનો માહોલ અત્યારથી જ જામ્યો હોય તેમ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ફરી સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું હતું. નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૯.૮ ડિગ્રી થઈ ગયું હતું. નલિયામાં…
- કચ્છ

કંડલા એરપોર્ટની થશે કાયાપલટ, મોટા વિમાનો પણ ઉતરી શકશે, જાણો વિગત
(અમારા પ્રતિનિધિ તરફથી) કંડલાઃ કંડલા વિમાની મથકમાં મોટા એરક્રાફ્ટ ઉતરાણ કરી શકે તે માટે હયાત રન-વેના વિસ્તરણ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ૧૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. રન-વે વિસ્તરણનું કાર્ય પૂર્ણ થવાથી કંડલા વિમાની મથકની ઓપરેશનલ ક્ષમતા વધશે અને કચ્છના…
- નેશનલ

દેશમાં મોંઘવારીમાં વધારો, છૂટક ફુગાવાના દરમાં ફેરફાર નોંધાયો
નવી દિલ્હી : દેશમાં મોંઘવારીમાં વધારો નોંધાયો છે. જેમાં સરકારે શુક્ર્વારે જાહેર કરેલા આંકડા મુજબ નવેમ્બર માસમાં છુટક ફુગાવાનો દર 0.71 નોંધાયો છે. જેનું કારણ શાકભાજી, પ્રોટીનયુક્ત ખોરાક અને ઇંધણના ભાવમાં વધારો હતો. ઓક્ટોબર માસમાં જીએસટીના દરોમાં ઘટાડાના લીધે છુટક…
- નર્મદા

ગુજરાત ભાજપમાં ઉકળતો ચરુ, નર્મદામાં સાંસદ-ધારાસભ્ય સામ સામે
નર્મદાઃ જિલ્લા ભાજપમાં ઉકળતો ચરુ હોય તેમ સાંસદ અને ધારાસભ્યએ સામ સામે આવી ગયા હતા. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા બાદ નાંદોદના ભાજપના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે પણ મૌન તોડ્યું…
- વડોદરા

વીમાના ₹40 લાખ માટે બહેને પ્રેમી સાથે મળી બહેનને મોતને ઘાટ ઉતારી!
વડોદરાઃ રાજ્યમાં વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. ₹40 લાખના વીમા માટે બહેને પ્રેમી સાથે મળી સગી બહેનની હત્યા કરાવી હતી. વડોદરા ગ્રામ્ય પોલીસે બંનેની ધરપકડ કરી હતી. શું છે મામલો અજીઝા દીવાનનો મૃતદેહ ત્રણ દિવસ પહેલાં અંકોડિયા ગામમાંથી મળી…
- અમદાવાદ

નળ સરોવરમાં સતત બીજા વર્ષે બંધ રહી શકે છે બોટિંગ, જાણો કારણ
અમદાવાદઃ શિયાળો શરૂ થતાં જ અમદાવાદ નજીક આવેલા નળ સરોવરમાં પક્ષી પ્રેમીઓ ઉમટી પડતાં હોય છે. દેશ-વિદેશના અનેક પક્ષીઓ અહીં જોવા મળે છે. જોકે સતત બીજા વર્ષે નળ સરોવરમાં બોટિંગ પર સંકટ સર્જાયું છે. તંત્ર દ્વારા મંજૂરી ન આપવામાં આવતાં…
- અમદાવાદ

શું ગુજરાતમાં બીજો વાઘ આવ્યો? જાણો કેમ શરૂ થઈ ચર્ચા
અમદાવાદઃ રાજ્યના રતનમહાલના જંગલમાં ગત મહિને વાઘની હાજરીના પુરાવા મળ્યા હતા. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખવા મળ્યો હતો. જોકે આ વાઘ પાછો જતો ન રહે…









