- અમદાવાદ
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધાર્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું, અમદાવાદ એરપોર્ટ મુખ્ય પ્રધાને કર્યું સ્વાગત
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત કરોડો રૂપિયાનાં…
- Top News
નિવૃત ડીવાયએસપી મેવાડાની ₹300 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો કોર્ટનો આદેશ, જાણો શું છે મામલો
મોડાસા: ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા નિવૃત્ત ડીવાયએસપી જયંતીલાલ જેઠાભાઈ મેવાડાને મોડાસા કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે તેમની ₹300 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. આ કાર્યવાહી વર્ષ 2022માં તેમની સામે દાખલ થયેલી ફરિયાદના આધારે કરવામાં આવી હતી. તે સમયે…
- Top News
PM મોદીની મુલાકાત પહેલાં કમલમમાં યોજાયેલી બેઠકમાં પાટીલે આપ્યો મોટો સંકેત, જાણો શું?
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસ પહેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કમલમમાં બેઠક યોજી હતી. જેમાં તેમણે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તેવો સંકેત આપ્યો હતો. સૂત્રો મુજબ તેમણે…
- ગાંધીનગર
અમદાવાદ સહિત 6 ઝોનમાં ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’નું ગઠન: ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે?
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું હતું. રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી…
- અમદાવાદ
અંબાલાલ પટેલે કરી તોફાની આગાહી, રાજ્યના આ વિસ્તારને ધમરોળશે મેઘરાજા
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો રાઉન્ડ જામ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ તોફાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીછે. તેમણે રાજ્યમાં 28 ઓગસ્ટ…
- અમદાવાદ
અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડયા, ધોળા દિવસે હત્યાથી લોકોમાં ફફડાટ
અમદાવાદઃ શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરી સતત ચિંતાનો વિષય બન્યો છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર જ રહ્યો ન હોય એમ બેફામ બન્યા છે. દેશના સુરક્ષિત શહેર પૈકીના એક અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા…
- સુરત
સુરત સિવિલમાંથી બે કેદી ફરાર: પોલીસ તપાસનો ધમધમાટ શરૂ…
સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર ગુનાના બે કેદી ફરાર થઈ જતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે આ બે કેદીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર 24 કલાકના સમયગાળામાં બે કેદીઓ પોલીસને હાથતાળી આપીને…
- અમદાવાદ
વડા પ્રધાનના અમદાવાદ કાર્યક્રમ માટે એસટી વિભાગ 25 ઓગસ્ટે 290 બસો દોડાવશે
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટે અમદાવાદની મુલાકાતે આવશે. તેઓ શહેરના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આયોજીત વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વડા પ્રધાનના કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાંથી અને કલોલ પંથકમાંથી લોકોને લાવવા-લઈ જવા માટે મહેસાણા…
- અમદાવાદ
અમદાવાદમાં સરકારી વાહનચાલકો બેફામ બન્યા, 3 વર્ષમાં 132 અકસ્માત સર્જ્યા
અમદાવાદઃ શહેરમાં સરકારી વાહનોના ચાલકો પર કોન્ટ્રાક્ટરો કે તંત્રના અધિકારીઓનો કાબુ ન રહેતા બેફામ અને માતેલા સાંઢ બન્યા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં અમદાવાદ મનપાની ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ…