- ભુજ

રણમાં ફેરવાયું બુલડોઝર! કડોલ રણ અભયારણ્યમાં 85 હેક્ટર જમીન પરથી મીઠાના અગરો-પાળા હટાવાયા
ભુજઃ કચ્છના ભચાઉ પંથકમાં આવેલા કડોલ રણ અભયારણ્યમાં વન્યજીવોના અસ્તિત્વને જોખમમાં મૂકતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી હતી. વનતંત્રએ અભયારણ્યના અંદાજિત 85 હેક્ટર જેટલા વિસ્તારમાં બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર રીતે મીઠું પકવવા માટે બનાવેલા પાળાઓ અને અગરોને…
- ભુજ

‘તમારા નામે સુપ્રીમ કોર્ટનું વોરંટ નીકળ્યું છે’, આદિપુરના વૃદ્ધને ડિજિટલી અરેસ્ટ રાખીને સાયબર ક્રિમિનલોએ રૂ.૪,૩૦,૦૦૦ પડાવી લીધા!
ભુજઃ ડિજિટલ એરેસ્ટ’ નામની હવે જૂની થઇ ચુકેલી બલા અંગે ખુદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેકવાર ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. આ પ્રકારના સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા માટે સતત થઇ રહેલા પ્રયાસો છતાં પણ ભોળા નાગરિકો સતત લૂંટાઈ…
- અમદાવાદ

સગીરાના અપહરણ, દુષ્કર્મ કેસની તપાસ કરવાનો હાઈ કોર્ટે કેમ આપ્યો આદેશ?
અમદાવાદઃ રાજ્યમાં દરરોજ અનેક સગીરાને લગ્નની લાલચે ભગાડી જવામાં આવતી હોય છે. આ અંગે ઘણા વાલીઓ પોલીસ ફરિયાદ નોંધાવે છે. ગુજરાત હાઈ કોર્ટે જામનગરમાં 2019માં સગીરાના અપહરણ અને કથિત સામુહિક દુષ્કર્મ કેસની તપાસ સંબંધિત ગંભીર પાસાની નોંધ લીધી હતી. જે…
- વડોદરા

સર્પમિત્રનો ચમત્કારઃ વડોદરામાં યુવકે ઝેરી સાપને CPR આપી નવજીવન આપ્યું
વડોદરાઃ થોડા દિવસ પહેલા વલસાડમાં એક યુવકે સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વલસાડ બાદ વડોદરામાં પણ આવી જ ઘટના સામે આવી હતી. શું છે મામલો મળતી વિગત પ્રમાણે, વલસાડની પારડીની એક ખાનગી શાળાના…
- અમદાવાદ

અમદાવાદમાં માનસિક દિવ્યાંગ યુવતીને શિકાર બનાવનાર રીઢો ગુનેગાર દાણીલીમડામાંથી પકડાયો
અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ બાદ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. શહેર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં રીઢા ગુનેગાર મોઈનુદ્દીનને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતાં, કોર્ટે શુક્રવારે પૂછપરછ માટે છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા…
- અમદાવાદ

કોઈની પણ શરમ નહીં ભરવામાં આવે, AMC એ અમદાવાદમાં 13 હોસ્પિટલને કરી સીલ
અમદાવાદઃ ભાવનગરમાં બે દિવસ પહેલા પેથોલોજી લેબમાં આગ લાગી હતી. આ ઘટના બાદ 19 દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે બાદ અમદાવાદમાં તંત્ર સફાળું જાગ્યું હોય તેમ કડક ચેકિંગ શરૂ કર્યું છે. અમદાવાદના દક્ષિણ ઝોનમાં બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન વગર…
- અમદાવાદ

વિકાસની વાસ્તવિકતાઃ અમદાવાદમાં મુંબઈથી પણ ઓછી ખુલ્લી જાહેર જગ્યા
અમદાવાદઃ વિકાસ મોડલના દેશભરમાં વખાણ કરવામાં આવે છે. જોકે વાસ્તવિકતા કઈંક અલગ જ છે.અમદાવાદમાં મુંબઈ, ચેન્નઈ કરતાં પણ ઓછી ખુલ્લી જાહેજગ્યા હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. જે મુજબ અમદાવાદમાં માથાદીઠ માત્ર 0.5 ચોરસ મીટર ખુલ્લી જાહેર જગ્યા ઉપલબ્ધ છે,…
- અમદાવાદ

કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે, જુઓ આંકડા
અમદાવાદઃ કસ્ટોડિયલ ડેથ મુદ્દે ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના આંકડા પ્રમાણે, ગુજરાતમાં છ વર્ષમાં કસ્ટોડિયલ ડેથના 95 કેસ નોંધાયા છે. રાજ્યમાં 201-22માં સૌથી વધુ 24 અને 2019-20માં સૌથી ઓછા 12 કસ્ટોડિયલ ડેથ થયા હતા. ગુજરાત…
- અમદાવાદ

ટ્રાફિકમાં ફસાવાનું નક્કી! સુભાષ બ્રિજ છ દિવસ નહીં પણ છ મહિના રહી શકે છે બંધ, જાણો કારણ
અમદાવાદઃ શહેરના સુભાષ બ્રિજના મધ્યભાગમાં તિરાડ પડતાં રિપેરિંગ માટે પાંચ દિવસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શુક્રવારે ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુભાષ બ્રિજના તમામ સ્પાનની તપાસ કરવા માટે બ્રિજ કન્સલ્ટન્ટ્સને જવાબદારી…
- જૂનાગઢ

જૂનાગઢમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવશે કે નહીં? સંસદમાં સરકારે આપી આ માહિતી
નવી દિલ્હી/જૂનાગઢઃ સંસદના શિયાળુ સત્રના પાંચમા દિવસે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર અંગેનો સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકારનો વિચાર ગુજરાતમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપવાનો છે કે નહીં? જો હા તો…









