- ગાંધીનગર

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના, ૨૨મા હપ્તાનો લાભ લેવા ખેડૂતોએ કરવું પડશે આ કામ
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૨માં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ…
- મહેસાણા

સેવાના નામે ખ્રિસ્તી મિશનરીઓ કરાવે છે ધર્માંતરણઃ નીતિન પટેલ
મહેસાણાઃ રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું હતું. મહેસાણાના કડીના બુડાસણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે સભા ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે…
- બનાસકાંઠા

ઉદયપુરમાં 6 વાહનો ટકરાયા, કાર પર માર્બલના બ્લોક પડતાં 3 ગુજરાતીનાં મોત
ઉદયપુર/બનાસકાંઠાઃ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન હાઈવે પર કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે માર્બલ બ્લોક ભરેલું ટેન્કર અનિયંત્રિત થઈને પલટી ગયું હતું. આ સમયે એક કાર તેની નીચે દબાઈ ગઈ હતી અને પાછળથી આવેલા ટ્રકે આગળ જતી ગુજરાત…
- અમદાવાદ

અમદાવાદના વેપારીએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચે ₹1 કરોડ ગુમાવ્યા
અમદાવાદ: આજકાલ છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવે છે. અમદાવાદના વેપારી સાથે દિલ્હીની ફેશન ડિઝાઇનરના નામે શેરમાં રોકાણ કરાવની રૂપિયા એક કરોડનો ચૂનો લગાવ્યો હતો. મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા ભોગ બનનાર વેપારીનો સંપર્ક એક વ્યક્તિએ કર્યો હતો, જેણે પોતાને દિલ્હીની ફેશન ડિઝાઇનર…
- અમદાવાદ

આ છે ગુજરાત મોડલ, રાજ્યમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે
અમદાવાદઃ ગુજરાત મોડલની દેશમાં ખૂબ ચર્ચા થાય છે. પરંતુ હકીકત કઈંક અલગ જ છે. રાજ્યમાં 3.65 કરોડ લોકો હજુ પણ મફત-સસ્તા અનાજના ભરોસે છે. લોકસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યમાં રેનશ કાર્ડ ધારકોની સંખ્યા 75 લાખ છે. 2021-22માં 3.41 કરોડ…
- બનાસકાંઠા

ગુજરાતના આ ગામમાં દારૂ પીતા પકડાયા તો ટકો કરાવવાની સજા થઈ રદ, લાદવામાં આવ્યો તોતિંગ દંડ
બનાસકાંઠાઃ ગુજરાતના એક ગામે જુલાઈ મહિનામાં દારૂ પીતા પકડાયા તો ટકો કરાવવાની સજા જાહેર કરી હતી. જોકે ધીમે ધીમે ગામમાં વિરોધ થયા બાદ શાંતિ પૂર્ણ મીટિંગ યોજાઈ હતી. જેમાં 51,000 રૂપિયાનો તોતિંગ દંડ લગાવવામાં આવ્યો હતો. શું છે વિગત? બનાસકાંઠા…
- અમદાવાદ

SIR: ગુજરાતના આ 4 જિલ્લામાં 33 ટકાથી વધુ મૃતદારો, જુઓ લિસ્ટ
અમદાવાદઃ રાજ્યમાં હાલ મતદાર યાદીને લઈ SIRની કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે. આ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. રાજ્યના ચાર જિલ્લામાં કુલ મતદારો પૈકીના એક તૃતીયાંશ કરતા વધુ મૃત મતદારો નોંધાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને…
- અમદાવાદ

ગુજરાતમાં શિયાળાએ કરી જમાવટ, ડિસેમ્બરના અંતમાં આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી છે. રાજ્યના 9 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. હવામાન વિભાગ અનુસાર, 20 ડિસેમ્બર…
- ભુજ

નકલી દસ્તાવેજોથી CISF માં થયા ભરતી, રાપરના 8 યુવકો સામે ફરિયાદ
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ રાપર તાલુકાના શાનગઢના નોકરીવાંછુક યુવાનોએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (Central Industrial Security Force) માં ભરતી થવા માટે તામિલનાડુના અરક્કોણમ સ્થિત સુરક્ષા કેમ્પસમાં ખોટા ડોમિસાઇલ પ્રમાણપત્ર રજુ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે અંગે સીઆઇએસએફના કંપની…









