- હેલ્થ

માઇક્રોપ્લાસ્ટિક્સ બની રહ્યા છે ‘સ્લો પોઇઝન’, રસોડાની આ રોજિંદી વસ્તુમાં જોવા મળી હાજરી
નવી દિલ્હીઃ વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ મોટા પાયે થાય છે. પરંતુ સમય જતાં પ્લાસ્ટિક નાના કણમાં બદલાઈ જાય છે, જેને માઈક્રોપ્લાસ્ટિક્સ કહેવાય છે. આ કણ એટલા નાના હોય છે કે ખાવા-પીવાની ચીજો, હવા અને પાણીના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરવાનું આસાન…
- નેશનલ

વાઘને ટકાવી રાખવા રતનમહાલમાં 150 વર્ષ બાદ આ પ્રાણીની થઈ વાપસી!
છોટાઉદેપુરઃ રાજ્યમાં 10 મહિનાથી વાઘનો વસવાટ હોવાનું થોડા સમય પહેલા જાહેર થયું હતું. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખવા મળ્યો હતો. જોકે આ વાઘ પાછો જતો…
- અમદાવાદ

અમદાવાદમાં 2300 લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ, આજીવન રદનો ખતરો!
અમદાવાદઃ હાઈ કોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે સકંજો કસાયો છે. શહેરમાં 23 મહિનામાં 2300 લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થયા હતા. ઇ-ચલણ ન ભરવા, ઓવરસ્પીડ અને બેફામ ડ્રાઇવિંગ કરનારા ચાલકોના લાઇસન્સ આજીવન રદ થઈ શકે છે. જાન્યુઆરી…
- અમદાવાદ

રાજ્યમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી, જાણો મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કેવું રહેશે હવામાન
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા પહાડી રાજ્યો માટે બરફવર્ષાની આગાહી કરમાં આવી છે. જ્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં 24 થી 36 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. 20…
- નેશનલ

પ્રિયંકા ગાંધી અને પ્રશાંત કિશોર (PK) વચ્ચે 2 કલાકની સિક્રેટ મીટિંગ, શું છે કારણ?
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર (PK)ની પાર્ટી જન સુરાજ પાર્ટીનો રકાસ થયો હતો. ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોરે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બે કલાક સુધી મીટિંગ કરી હતી. જે બાદ અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે. બે…
- ગાંધીનગર

ગુજરાતમાં ત્રણ વર્ષમાં કેટલા બાળકોને હૃદય સંબંધિત સારવાર આપવામાં આવી?
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક બન્યા છે. મુખ્ય પ્રધાનના માર્ગદર્શન અને…
- અમદાવાદ

યાત્રી કૃપયા ધ્યાન દે, હવેથી કલોલ સ્ટેશન ખાતે ઉભી રહેશે આ ટ્રેન, જુઓ લિસ્ટ
અમદાવાદઃ રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની બહુપ્રતીક્ષિત માંગને ધ્યાનમાં રાખતાં વલસાડ-વડનગર એક્સપ્રેસ, જોધપુર-કેએસઆર બેગલુરૂ એક્સપ્રેસ, મુજફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ અને દિલ્લી સરાય રોહિલ્લા-બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનોનો કલોલ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણ પર વધારાનો સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોનો…









