- આપણું ગુજરાત
પ્રધાનમંડળ વિસ્તરણમાં અવરોધ કે સસ્પેન્સ યથાવત્: હવે નવું મુહૂર્ત ક્યારે?
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા હતા. બે દિવસ દરમિયાન તેમણે અનેક વિકાસલક્ષી કાર્યોની રાજ્યોને ભેટ આપી હતી તેમ જ પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદના નિકોલમાં જનસભા સંબોધી હતી.આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર, મગફળીનું સૌથી વધુ…
ગાંધીનગરઃ ચાલુ વર્ષે ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા પુષ્કળ માત્રામાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૫ ટકાથી વધુ નોંધાયો છે. જેની સામે રાજ્યમાં અત્યાર સુધીમાં જ ૯૪ ટકા એટલે કે,…
- અમદાવાદ
ગુજરાત હાઇ કોર્ટમાં બદલીનો વિરોધઃ ન્યાયાધીશની ટ્રાન્સફરનો પ્રસ્તાવ, વકીલો હડતાળ પર
અમદાવાદ: સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દેશની વિવિધ હાઇ કોર્ટના 14 ન્યાયાધીશની બદલીની ભલામણ કરી હતી, જેમાં ગુજરાત હાઇ કોર્ટના બે ન્યાયાધીશ, જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની મધ્ય પ્રદેશ હાઇ કોર્ટ અને…
- આપણું ગુજરાત
BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇ કોર્ટે જામીન આપ્યા, 8 મહિને આવશે બહાર…
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રૂપની પોન્ઝી સ્કીમ ચલાવી 6,000 કરોડનું કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત હાઇ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂરી આપી હતી. જેથી હવે ભૂપેન્દ્ર સિંહ ઝાલા 8 મહિને જેલમાંથી બહાર આવશે. હાઇ કોર્ટમાં સુનાવણી…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રનો લોકપ્રિય તરણેતરનો મેળો આજથી શરૂ: શિવભક્તિ અને લોકસંસ્કૃતિનો સંગમનું જાણો શિડ્યૂલ…
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજ થી છઠ્ઠ સુધી એટલે કે તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ…
- આપણું ગુજરાત
ગુજરાતના સિંહો ગીરમાં જ રહેશે: મધ્યપ્રદેશના ‘કુનો લાયન પાર્ક’નો પ્રોજેક્ટ રદ…
અમદાવાદઃ મધ્યપ્રદેશ સરકારે ગુજરાતના ગીરના સિંહોને મધ્યપ્રદેશના કુનો જંગલમાં લાવવા માટે લાયન પાર્ક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જો કે હવે મધ્યપ્રદેશ સરકારે પોતાનો પ્રોજેક્ટ પડતો મૂકતા ગુજરાતના સિંહ હવે મધ્યપ્રદેશ મોકલવામાં આવશે નહીં. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 200 વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું…
રાજકોટઃ રાજકોટમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખાસ કરીને નશાકારક પદાર્થોનું સેવન અને વેચાણ કરતા હોવાની ફરિયાદો બાદ ગૃહ વિભાગ હરકતમાં આવ્યું હતું. અમદાવાદ નાર્કોટિક્સ વિભાગની ટીમે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને 200 જેટલા વિદેશી વિદ્યાર્થીઓનું સઘન…
- જૂનાગઢ
ઘેડમાં મેઘરાજાએ મચાવેલી તારાજી બાદ તંત્રએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધર્યો…
જૂનાગઢઃ તાજતેરમાં જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઓઝત નદીના કાંઠાના માટીના પાળા તૂટી જવાથી જમીનનુ ધોવાણ થયું હતું. ત્યારે કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનીનો તાગ વહીવટી તંત્રએ સ્થળ મુલાકાત કરી મેળવ્યો હતો. જૂનાગઢ…
- Top News
અમદાવાદના નિકોલથી પીએમ મોદીએ લોકોને શું કરી હાકલ? સ્વચ્છતા અભિયાનને લઈ કહી આ વાત
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ દરમિયાન રસ્તા પર જંગી મેદની ઉમટી હતી. ખોડલધામ ગ્રાઉન્ડથી તેમણે 5,477 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, શિલાન્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ…
- આપણું ગુજરાત
ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 87.45 ટકા વરસાદ, રાજ્યમાં 143 તાલુકામાં ભીંજાયા…
અમદાવાદઃ હવામાન વિભાગે રાજયમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી હતી. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમજ માછીમારોને દરિયો ના ખેડવા માટેની પણ સૂચના…