- અમદાવાદ

અમદાવાદઃ નારોલમાં વીજકરંટ લાગતા દંપતીના મોત કેસમાં 5 લોકોની ધરપકડ
અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં તાજેતરમાં એક દંપતી પાણી ભરેલા ખાડામાં પડ્યું હતું. જેમાં વીજકરંટ લાગતાં બંનેનું મૃત્યુ થયું હતું. પોલીસે તપાસ બાદ ખાનગી કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની બેદરકારી બદલ ધરપકડ કરી હતી. શું હતી…
- અમરેલી

સૌરાષ્ટ્રના કયા પૂર્વ સાંસદે અધિકારીઓ પર કંટ્રોલ જરૂરી હોવાનું કહ્યું? ઈટાલીયાને લઈ કહી આ વાત
અમરેલીઃ ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવીને શહેર-ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પેરીસ થઈ જશે તેવી ડીંગો હાંકે છે. ત્યારે બીજી તરફ ભાજપના પૂર્વ સાંસદે રોડ રસ્તાના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો છે. પૂર્વ સાંસદ…
- અમરેલી

અમરેલી LCB ટીમે 25 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપ્યો
અમરેલી: એલ.સી.બી. ટીમે ૨૫ વર્ષથી ફરાર એક આરોપીને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. મૂળ સુરેન્દ્રનગરના રતનપુરનો રહેવાસી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ મિસ્ત્રી દોઢેક વર્ષ પહેલાં પોતાના વતનમાં આવ્યો હતો અને હાલમાં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કટોલ તાલુકાના ગગાલડોહ…
- મોરબી

130થી વધુને ભોગ લેનારા મોરબી બ્રિજ દુર્ઘટનામાં તપાસના અંતે ચીફ ઓફિસર દોષિત
મોરબી: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇ કોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સંદીપ ઝાલા સામે કાર્યવાહી માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનએ મંજૂરી આપી દીધી…
- અમદાવાદ

અમદાવાદમાં પોલીસની નવતર પહેલ, હેલ્મેટ પહેર્યા વગરના લોકોને હેલ્મેટ વિતરણ કર્યું
અમદાવાદઃ રાજ્કોટમાં બે દિવસ પહેલા ફરજિયાત હેલ્મેટ લાગુ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રથમ દિવસે લોકોને દંડ પણ કર્યો હતો. જોકે બીજા દિવસે નાટ્યાત્મક રીતે પોલીસે ગુલાબ આપીને લોકોને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને દંડ પણ નહોતો કર્યો. રાજકોટ બાદ વડોદરામાં…
- Top News

અમદાવાદમાં યોજાશે વાઇબ્રન્ટ નવરાત્રી, જીએમડીસીને થીમ આધારિત દરવાજાઓથી શણગારાશે
અમદાવાદઃ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 દરમિયાન વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ યોજાશે. આ વર્ષની થીમ ‘આહવાન મા આદ્યા શક્તિ’ (Aahvaan Ma AadyaShakti) છે અને તે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક પરંપરા અને સમુદાયની સહભાગિતાનો ભવ્ય…
- વડોદરા

વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશનનો બીજો તબક્કો આગામી એક વર્ષમાં પૂર્ણ થશેઃ ભૂપેન્દ્ર પટેલ
વડોદરાઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંસ્કારી નગરી વડોદરાના નગરજનોને ધરપત આપતા જણાવ્યું કે, વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશન પ્રોજેક્ટનો એક તબક્કો પૂર્ણ થયા બાદ હવે બાકીની કામગીરી પણ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના પરિણામે પ્રવર્તમાન ચોમાસામાં વડોદરાને કોઇ તકલીફ પડી…
- સુરત

ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીના ઓર્ડર ઘટતાં ફ્રી ડ્યુટી કન્ટ્રી પર નજર
સુરતઃ અમેરિકાએ ભારત પર લગાવેલા તોતિંગ ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે. આશરે સાત હજાર જેટલા કારીગરોની રોજગારી પર જોખમ ઊભું થયું છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ઓગસ્ટ મહિનામાં ટેરિફ લાગુ થતા પહેલા ઓર્ડર વધ્યા હતા પરંતું હવે…
- નર્મદા

નર્મદા ડેમની સપાટી સીઝનમાં બીજી વાર 136 મીટરને પાર, છલકાવાથી 2.35 મીટર દૂર
કેવડીયા કોલોનીઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 136.33 મીટર પહોંચી છે. ડેમ તેની મહત્તમ સપાટીથી 2.35 મીટર દૂર છે. ચાલુ સીઝનમાં ડેમની સપાટી બીજી વખત 136 મીટરને પાર થઈ…









