- નેશનલ
પીએમ મોદી પહોંચ્યા ઘાના, 21 તોપની સલામી આપી કરવામાં આવ્યું સ્વાગત
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઘાના પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી પશ્ચિમ આફ્કિન દેશના ટોચના નેતૃત્વ સાથે બેઠક કરશે. રાષ્ટ્રપ્રમુખ જોન ડ્રામાની મહામાના નિમંત્રણ પર ઘાનાના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીનું કોટોકા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શાનદાર સ્વાગત…
- આપણું ગુજરાત
ગુજરાત જોડો અભિયાન: કેજરીવાલનો 2027 વિધાનસભા ચૂંટણી જીતવાનો દાવો
અમદાવાદઃ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો હતો. ગુજરાત જોડો સદસ્યતા અભિયાનને આમ આદમી પાર્ટીના સંગઠનના વિસ્તરણની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે. આ અભિયાન 2027ની વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના માટે મહત્ત્વનું…
- રાજકોટ
શું આ વર્ષે રાજકોટનો લોકમોળો રાઇડ વિના જ યોજાશે?
રાજકોટઃ રાજકોટનો લોકમેળો માત્ર સૌરાષ્ટ્ર નહીં સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી 14 ઓગસ્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીનાં પાંચ દિવસીય લોકમેળા માટે રાઈડસ સંચાલકોએ હજી સુધી એક પણ ફોર્મ ભરી સબમિટ નહીં કરાવતા…
- ગાંધીનગર
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ તૂટેલા રોડ રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવાનો આદેશ
ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પછી જાહેર ધોરીમાર્ગો અને શહેરોને જોડનારા રસ્તાઓની બિસ્માર હાલત થઈ છે. રસ્તાઓ પરના મોટા ખાડાઓ પડવાથી જાહેર જનતાને વાહનો મારફત અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે ત્યારે સરકારે આ મુદ્દે મહત્ત્વનો નિર્ણય લેતા તાત્કાલિક રોડ-ખાડાઓને…
- અમદાવાદ
અમદાવાદમાં યુવકે 3 સેકન્ડમાં જ કરી આત્મહત્યા, ટ્રક ચાલુ થતાં જ…
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકે ટ્રક નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. અજાણ્યો યુવક ટ્રક શરૂ થવાની રાહ જોતો હતો. ટ્રક શરૂ થતાંની સાથે જ ટાયર નીચે ઝંપલાવ્યું હતું. જોકે, ટ્રક નજીક પહોંચીને ટાયર નીચે સૂઈ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામના આપ્યા સંકેતઃ હમાસને આપી ખતરનાક ધમકી
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ ટ્રૂથ પર પર સંઘર્ષવિરામ થવાની સંભાવનાનો સંકેત આપ્યો હતો. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ઈઝરાયલ 60 દિવસના યુદ્ધવિરામ કરવા પર…
- અમરેલી
અમરેલીમાં સાવજનો આતંકઃ ખાંભાના ગામમાં સિંહણે વાછરડાનો કર્યો શિકાર, ઘટના સીસીટીવીમાં કેદ
અમરેલીઃ સૌરાષ્ટ્રમાં સિંહોની વસ્તી ગણતરીમાં ગીર કરતાં અમરેલી જિલ્લામાં સાવજની સૌથી વધુ સંખ્યા હોવાનું સામે આવ્યું હતું. ખાંભાના મોટા બારમણ ગામમાં રાત્રિના સમયે સેંકડો સિંહણે તરાપ મારી શિકારને દબોચ્યો હતો. શેરીમાં બેઠેલા વાછરડાનું ગળું પકડી જમીન પર પટક્યું હતું, જેથી…
- આપણું ગુજરાત
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ 5 વર્ષનો કાર્યકાળ કરશે પૂર્ણઃ ઓગસ્ટ નવા પ્રમુખની થશે જાહેરાત?
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખને 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. 20 જુલાઈના દિવસે સીઆર પાટીલને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે 5 વર્ષ પૂર્ણ થશે. તેથી 20 જુલાઈ બાદ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી સંભાવના છે.…
- નેશનલ
આમ આદમી પાર્ટીના સાંસદે આપ્યું રાજીનામું, જાણો વિગત…
લુધિયાણાઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામું ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને આપ્યું હતું. સંજીવ અરોરા તાજેતરમાં આમ આદમી પાર્ટીની લુધિયાણા વેસ્ટ વિધાનસભા સીટ પરથી પેટા ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી.…