- ઇન્ટરનેશનલ
કેનેડાથી અમેરિકાના પ્રત્યર્પણ કરવામાં આવેલા પાકિસ્તાનના 20 વર્ષના આતંકીનો હતો આવો ખતરનાક પ્લાન
વોશિંગ્ટનઃ પાકિસ્તાનની ઓળખ સમગ્ર વિશ્વમાં આતંકના આકા તરીકેની છે. 20 વર્ષીય પાકિસ્તાની નાગરિક શાહઝેબ ખાનને કેનેડાથી પ્રત્યર્પણ કરીને અમેરિકા મોકલવામાં આવ્યો હતો. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈ મુજબસ શાહઝેબ ખાન ન્યૂયોર્કના બ્રુકલિન સ્થિત યહૂદી સેન્ટર પર આતંકી હુમલો કરવાનું કાવતરું રચી…
- નેશનલ
પાટનગર દિલ્હીમાં પણ કોરોનાનો ફફડાટ, જાણો શું છે લેટેસ્ટ પરિસ્થિતિ?
નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોવિડ-19 ડેશ બોર્ડ પ્રમાણે, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 7121 છે. કેરળમાં સૌથી વધુ 2223 એક્ટિવ કેસ છે. જે બાદ ગુજરાતમાં 1223, પશ્ચિમ બંગાળમાં 747 અને દિલ્હીમાં 757 એક્ટિવ કેસ…
- નેશનલ
રેલવેનો મોટો નિર્ણય: 24 કલાક પહેલા મળશે કન્ફર્મ ટિકિટની માહિતી, પ્રવાસીઓને રાહત
નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા મુસાફરોને મોટી રાહત આપવામાં આવી શકે છે. ટૂંક સમયમાં મુસાફરોને 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશનનું અપડેટ મળી શકશે. હાલ આ અપડેટ માત્ર 4 કલાક પહેલા મળે છે. એક રિપોર્ટ પ્રમાણે, રેલવે પેસેન્જર ચાર્ટને ટ્રેન રવાના…
- અમદાવાદ
ગુજરાતીઓનો ઉત્તર ભારતના પ્રવાસન સ્થળોનું બુકિંગ થયો ઘટાડો, જાણો કારણ?
અમદાવાદઃ ઉનાળા દરમિયાન ગુજરાતીઓ મોટા પ્રમાણમાં ફરવા જાય છે. ગુજરાતમાં આ વર્ષે ધાર્મિક બુકિંગમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. શ્રદ્ધાળુઓ દર વર્ષે ટુર ઓપરેટર્સ અને ખાનગી બસ કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં યાત્રીએ જાય છે. સામાન્ય રીતે શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા અને…
- નેશનલ
યાત્રી કૃપયા ધ્યાન દે, 1 જુલાઈથી ‘આધાર વેરિફિકેશન’ વિના બુક નહીં થાય તત્કાલ ટિકિટ
નવી દિલ્હીઃ ભારતીય રેલવેને લાખો લોકોની લાફઈલાઈન માનવામાં આવે છે. દરરોજ સેંકડો મુસાફરો એક શહેરમાંથી બીજા શહેરમાં આવ-જા કરે છે. રેલવે દ્વારા 1 જુલાઈથી નવો નિયમ લાવવામાં આવી રહ્યો છે, જે મુજબ આધાર ઓથોન્ટિકેશન વગર યુઝર તત્કાલ ટ્રેન ટિકિટ બુક…
- નેશનલ
ઉદયપુરમાં સેક્સ રેકેટનો પર્દાફાશ: ગુજરાતના વેપારીઓ સહિત 29 ઝડપાયા
ઉદયપુરઃ તળાવોની નગરી તરીકે ઓળખાતા રાજસ્થાનના ઉદયપુરમાં પોલીસે એક રિસોર્ટમાં ચાલતાં સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રિસોર્ટમાં ઈવેન્ટના નામે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને 14 યુવતિઓ અને 15 યુવકો સહિત 29 લોકોની ધરપકડ કરી હતી. ડમી ગ્રાહકે ઈશારો કરતાં…
- નેશનલ
રાજા રઘુવંશી મર્ડર કેસમાં આખરે સોનમે એસઆઈટી સમક્ષ હત્યાની કરી કબૂલાત
ઈન્દોરઃ રાજા રઘુવંશી મર્ડર કેસની હાલ તપાસ ચાલી રહી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હત્યાનો સંપૂર્ણ પ્લાન સોનમે બનાવ્યો હતો. અત્યાર સુધી શિલોંગ અને ઈન્દોર પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમ 23 મેના રોજ સવારે નોંગ્રિયાટ ધોધની…
- નેશનલ
સોનમે પતિ રાજાને તડપી તડપીને મરતા જોયો, હત્યાના બે દિવસ પછી કર્યું હતું આ કામ…
ઈન્દોરઃ રાજા રઘુવંશી હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ચારેય આરોપીએ તેમનો ગુનો કબૂલી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે, તેમણે રાજા રઘુવંશીની હત્યા કરી હતી અને મૃતદેહ ઊંડા ખાડામાં ફેંકી દીધો હતો. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, રાજા પર…
- નેશનલ
ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી, રાજસ્થાનમાં 47 ડિગ્રીને પાર થયું તાપમાન
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજધાની દિલ્હીમાં રવિવારથી તાપમાનનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે અને આગામી ત્રણ દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં માત્ર દિવસે જ નહીં રાત્રે…
- નેશનલ
પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરનારા પ્રતિનિધિમંડળ સાથે વડા પ્રધાન મોદીએ કરી મુલાકાત…
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારત વિશે ફેલાવેલા જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરવા વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. જેમાં વર્તમાન સાંસદ, પૂર્વ સાંસદ, પૂર્વ રાજદૂતો સામેલ હતા. આ પ્રતિનિધિમંડળ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળે શેર…