- આપણું ગુજરાત

અમદાવાદ અને ગુજરાતમાં કેટલી પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં કાર્યરત? સંસદમાં સરકારનો જવાબ જાણીને ચોંકી જશો!
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર હાલ ચાલી રહ્યું છે, જેમાં આજે અમદાવાદમાં કેટલી પોસ્ટઓફિસ પોતાના અને કેટલી ભાડાના મકાનમાં ચાલે છે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સંચાર પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત સર્કલમાં 880 પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં…
- નેશનલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ‘ઘર્ષણ’: બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું, ભારતીય મિશનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ ભારતીય દૂતાવાસની સુરક્ષાની વધતી ચિંતા વચ્ચે ભારત સરકારે આજે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. આ પગલું ઢાકામાં છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના ભારતમાં હાઈકમિશનર એમ. રિયાઝ…
- સુરત

સુરતીઓ સુધરી જજોઃ પોલીસે કરી લાલ આંખ, એક જ દિવસમાં ટ્રાફિક ભંગના 3,100થી વધુ કેસ નોંધ્યા
સુરતઃ હાઈ કોર્ટની લાલ આંખ બાદ સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ એક જ દિવસમાં 3000થી વધુ કેસ નોંધ્યા હતા. પોલીસે રોંગ સાઈડ ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ અને…
- ગાંધીનગર

VGRC માં ચમકશે ખીજડિયા, 52,400 પ્રવાસીઓએ માણી પક્ષીઓની દુનિયા
ગાંધીનગર: ખીજડિયા પક્ષી અભયારણ્ય એ વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત કરી છે. રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ અભયારણ્ય ગુજરાતની પર્યાવરણીય શ્રેષ્ઠતા અને…
- ગાંધીનગર

ગુજરાતમાં આ સરકારી યોજના અનુસૂચિત જાતિની દીકરીઓ માટે બની ‘કવચ’
ગાંધીનગરઃ શાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ પણ છે. આ જ ભાવના સાથે કાર્યરત ગુજરાત સરકારની મહત્વની યોજના એટલે ‘કુંવરબાઇનું મામેરું’. મુખ્ય પ્રધાનભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં રાજ્ય સરકાર…
- ગાંધીનગર

મુખ્ય પ્રધાનને રજૂઆત કરવા આવેલા ગોપાલ ઈટાલિયાને ભાજપ સરકારના ક્યા ટોચના પ્રધાન ભેટી પડ્યા ?
ગાંધીનગરઃ ખેડૂતોના વિવિધ માંગણીઓને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ મુખ્ય પ્રધાનને રજૂઆત કરવા ગયા હતા. જોકે સ્વર્ણિમ સંકુલ બહાર પહેલાથી કૃષિ પ્રધાન જીતુ વાઘાણી હાજર હતા. ગોપાલ ઈટાલિયાને જોતા જ વાઘાણી તેમને ભેટી પડ્યા હતા. ઉપરાંત કાનમાં કઈંક કહ્યું પણ…
- અંજાર

અંજારમાં કરુણાંતિકા: સફાઈ કરવા ટાંકામાં ઉતરેલા યુવકનો ગેસ ગળતરે લીધો જીવ
(અમારા પ્રતિનિધિ તરફથી)અંજારઃ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ભીમાસર નજીક આવેલી એક ખાનગી કંપનીના ભૂગર્ભ ટાંકામાં સફાઈ કરવા ઊતરેલા યુવકનું ગેસ ગળતરથી મોત થયું હતું. શંકરલાલ કોલ (ઉ.વ.૩૬) નામના યુવકનું ગૂંગળાઇને મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી…
- અમરેલી

અમરેલીમાં કાર પલટીને ખેતરમાં ઘૂસી, સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં સાત લોકોના પ્રાણ પંખેરૂ ઊડી ગયા!
અમરેલી/મોરબીઃ સૌરાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માતની બે ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામ નજીક પુરપાટ ઝડપે આવતી કાર પલટી મારી ખેતરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા અને…
- અમદાવાદ

ગુજરાતમાં જંત્રીના દર લગભગ બમણા થશે, ક્યારથી થશે અમલ ?
અમદાવાદઃ ગુજરાત સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. જેના વિરોધ બાદ સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. રાજ્યભરમાં વ્યાપક વિરોધને પગલે જંત્રીના દરો મોકૂફ રાખ્યા બાદ સુધારેલા જંત્રીના દરો જાન્યુઆરીમાં અમલમાં…
- રાજકોટ

રાજકોટમાં મોદીના પોસ્ટર પર કૂચડો ફેરવાયો, ભૂપેન્દ્ર પટેલના ચહેરાને કંઈ ના કરાયું
રાજકોટ: શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર કૂચડો ફેરવાયો હતો. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના ચહેરાને કંઈ કરાયું નહોતું. મોદીના પોસ્ટર પર કાળો પીંછડો કોને માર્યો? તેની ચર્ચા સમગ્ર શહેરમાં શરૂ થઈ હતી. શું છે મામલો ? રાજકોટ શહેરમાં…









