- ગાંધીનગર

ગુજરાત સરકાર લોકોના આંદોલન સામે ઘૂંટણિયે, ક્યો નિર્ણય મોકૂફ રાખવો પડ્યો ?
ગાંધીનગરઃ ગુજરાત સરકારે લોકોના આંદોલન સામે ઘૂંટણિયે પડવું પડ્યું હતું. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને રાજ્ય સરકારે હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનો સાથે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક…
- મનોરંજન

કિંજલ દવેના કુટુંબને ન્યાત બહાર મૂકવાના વિવાદ વચ્ચે કિંજલના ફિયાન્સ ધ્રુવીને શું મૂકી પોસ્ટ ?
અમદાવાદઃ કિંજલ દવેના કુટુંબને ન્યાત બહાર મૂકવાનો વિવાદ વકરી રહ્યો છે. આ દરમિયાન કિંજલના ફિયાન્સ ધ્રુવીને પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. ધ્રુવીન શાહે પોસ્ટ મૂકીને લખ્યું, હું તારી સાથે છું. તેનો આ મેસેજ તે તેના પાર્ટનરને કેટલું સમર્થન આપે…
- વડોદરા

‘1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું’: વડોદરામાં દોડધામ
વડોદરાઃ ગઈકાલે અમદાવાદની વિવિધ શાળાઓ બાદ આજે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવાઈ છે. બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ હાથ ધર્યું છે. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, ‘1 વાગ્યા…
- અમદાવાદ

કિંજલ દવેએ કોની સામે કોર્ટમાં જવાની ચીમકી આપી ?
અમદાવાદઃ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ તાજેતરમાં બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. કિંજલ દવેએ આંતરજ્ઞાતિય સગાઈ કરતાં કાંકરેજના શિહોરી ખાતે મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન કિંજલ દવેએ કહ્યું કે,…
- ગાંધીનગર

સોલાર ઊર્જામાં ગુજરાતનો દબદબોઃ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 5 લાખથી વધુ ઘરો પર સોલાર પેનલ સાથે દેશમાં પ્રથમ
ગાંધીનગરઃ સોલાર ઊર્જામાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા છે. 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. આ રૂફટોપ સોલાર દ્વારા…
- અમદાવાદ

2011માં સસરાની હત્યા કરનારા જમાઈની હાઈ કોર્ટે આજીવન કેદની સજા રદ કરી
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે સસરાની હત્યાના એક કેસમાં જમાઈની આજીવન કેદની સજા રદ કરી હતી. તેમજ નવેસરથી ટ્રાયલ ચલાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે અવલોકન કરતાં નોંધ્યું કે, આરોપીની માનસિક સ્થિતિ અંગે યોગ્ય તપાસ કરવાની પ્રક્રિયાનું પાલન ન કરવાના કારણે ટ્રાયલની…
- Uncategorized

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, પથ્થરોમાં ફૂંકતા હતા પ્રાણ
નોઇડાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નોઈડામાં નિધન થયું છે. તેમણે અનેક જાણીતી મૂર્તિઓ બનાવી હતી. રામ સુતાર જે પત્થરને સ્પર્શ કરતા હતા તે શાનદાર મૂર્તિનું રૂપ લેતો હતો. 67…
- અમદાવાદ

ગુજરાતમાં હૃદયરોગની દવાઓનું માર્કેટ 1,731 કરોડે પહોંચ્યું, BPની દવાનું સૌથી વધુ વેચાણ
અમદાવાદઃ રાજ્યમાં હાર્ટ એટેકથી છેલ્લા પાંચ વર્ષમાં 2.97 લાખ લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 205 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા હોવાનો તાજેતરમાં અહેવાલ આવ્યો હતો. રાજ્યમાં હૃદય સંબંધિત…
- ઇન્ટરનેશનલ

કેનેડામાં 5 ગુજરાતીઓની કેમ થઈ ધરપકડ? જાણો શું છે મામલો
ટોરેન્ટોઃ કેનેડામાં બે મહિલાઓ સહિત પાંચ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડરહામ રિજનલ પોલીસ મુજબ, એજેક્સમાં આવેલા એમેઝોન વેરહાઉસમાંથી $2 મિલિયન ડોલર (આશરે 18.5 કરોડ રૂપિયા)થી વધુના સામાનની ચોરી થઈ છે. જેની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડરહામ…
- નેશનલ

અમદાવાદમાં રહેશે ઠંડીનો ચમકારો? જાણો દેશના કયા રાજ્યોમાં વરસાદનું અપાયું એલર્ટ
અમદાવાદ/નવી દિલ્હીઃ રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. દેશભરમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે અનેક રાજ્યો માટે હિમવર્ષા, ધુમ્મસનું એલર્ટ પણ જાહેર કર્યું છે. દેશના ત્રણ રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કેવું…









