- અમદાવાદ
અમદાવાદમાં પ્રેમીએ અશ્લીલ વીડિયો મોકલતાં પ્રેમિકાએ 14માં માળેથી લગાવી મોતની છલાંગ…
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પ્રેમીએ અશ્લીલ વીડિયો મોકલતાં પ્રેમિકાએ 14માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ યુવતીનો તેના પાર્ટનર સાથેના અંગત પળનો વીડિયો તેની સમંતિ વિના વાયરલ થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી. આ મામલે…
- વડોદરા
વડોદરામાં 31 સ્મશાનો 7 જુલાઇથી ખાનગી હસ્તક, કોંગ્રેસનો ઉગ્ર વિરોધ…
વડોદરા: વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 31 સ્મશાનોનુ સંચાલન અને નિભાવણી આગામી 7 જુલાઇ, 2025થી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. જો કે અંતિમ સંસ્કાર નિઃશુલ્ક કરવામાં આવશે.બીજી તરફ કોંગ્રેસનો મોરચો સ્મશાનોના કરાયેલા ખાનગીકરણના વિરોધ સાથે મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપવા…
- સુરેન્દ્રનગર
ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: ₹ 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો…
સુરેન્દ્રનગરઃ ચોટીલા તાલુકાના ખેરડી ગામે મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો હોવાની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી. જેને લઈને એસએમસીની ટીમ દ્વારા ખેરડી ગામ નજીકની નાગરાજ હોટલ પાસેના એક ખેતર ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં 1000 જેટલી વિદેશી દારૂની પેટી…
- આપણું ગુજરાત
મનરેગા કૌભાંડમાં ભરૂચના ભાજપના સાંસદ મોટો ધડાકો: ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી…
ભરૂચ/ગાંધીનગરઃ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રુલર એમ્પલોયર્સ ગેરન્ટી)માં મસમોટું કૌભાંડ થયું હોવાનો ગંભીર આક્ષેપ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યો હતો, આ મુદ્દે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ભરૂચથી સાંસદ મનસુખ વસાવાએ ઝંપલાવ્યું હતું. તેમણે આ કૌભાંડમાં મોટો ધડાકો…
- રાજકોટ
તો ‘રંગીલા’ રાજકોટની શાનસમાન ‘લોકમેળા’ના આયોજનમાં ભંગ નહીં પડે…
રાજકોટઃ માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં વિખ્યાત ‘લોકમેળા’ની મુદ્દે મેળામાં અવરોધ આવવાના અહેવાલ વચ્ચે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. હવે રાઈડ્સની એસઓપી (સ્ટાન્ડર્ડ પ્રોસિજર)માં છૂટછાટ આપવા મામલે રાઈડ્સ-સંચાલકો દ્વારા સાંસદ પુરુષોત્તમ રૂપાલાને મળીને રજૂઆત કરવામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિયઃ 173 તાલુકામાં મેઘમહેર…
અમદાવાદઃ ગુજરાતમાં અષાઢ મહિનાની શરૂઆતથી જ ચોમાસાએ મજબૂત જમાવટ કરી દીધી છે, ત્યારે જુલાઈથી રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. પરિણામે વરસાદનું જોર વધ્યું છે અને તેનાથી જનજીવન પર પણ વધુ અસર થઈ છે. રાજ્યમાં સવારે…
- આપણું ગુજરાત
ગુજરાતનું ‘સહકારી’ મૉડલ મહિલા સશક્તિકરણનું બન્યું ઉત્તમ ઉદાહરણ, દૂધ મંડળીઓમાં 21 ટકાનો વધારો…
ગાંધીનગર: આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લાં 5 વર્ષમાં (2020થી 2025 સુધી) મહિલાઓની આગેવાની હેઠળની દૂધ સહકારી મંડળીઓ 21% વધીને 3,764થી 4,562 થઈ ગઈ છે. આ દર્શાવે છે કે રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર…
- આપણું ગુજરાત
મહાનગરોમાં મહિનાનો વરસાદ એક દિવસમાં પડવાનું પ્રમાણ વધ્યું!
ગાંધીનગર/વડોદરાઃ વધતા જતા શહેરીકરણ અને સમજણ વિનાના ટાઉન પ્લાનિંગને કારણે દિવસે દિવસે પ્રકૃતિનું ખેદાનમેદાન વળી રહ્યું છે. કુદરતના અવિવેકી દોહન અને આંધળુકિયા શહેરીકરણને પરિણામે ક્લાયમેટ ચેન્જનું નિર્માણ કર્યું છે. ક્લાયમેટ ચેન્જથી સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિપરિત અસર પડી છે. ઉનાળામાં આકરી…
- અમદાવાદ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 199મું અંગદાનઃ BSF જવાને 4 લોકોને નવજીવન આપ્યું…
અમદાવાદઃ સૈનિક ક્યારેય મૃત્યુ પામતા નથી તેઓ અમર થાય છે. તેમનો અંતિમ શ્વાસ પણ દેશસેવા માટે કામ લાગે છે આ વાત ખરા અર્થમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચરિતાર્થ થઇ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીએસએફના એક જવાન બ્રેન્ડેડ છતાં તેમના સ્વજનોએ અંગદાન…
- અમદાવાદ
પ્લેન ક્રેશ પછી AMC નો મોટો નિર્ણયઃ એરપોર્ટ કોરિડોરમાં 1000થી વૃક્ષનું ટ્રિમિંગ કરાશે…
અમદાવાદઃ શહેરમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાની એઆઈ-171 ફ્લાઈટ ઉડાન ભર્યાની ગણતરી મિનિટમાં જ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં પાયલટ, કેબિન ક્રૂ અને મુસાફરો સહિત 241 લોકોના મોત થયા હતા. દુર્ઘટનામાં કુલ 270 જેટલા લોકોના મોત થયા હતા. સરકાર દ્વારા…