- ભરુચ
ભરૂચમાં 19 PI અને 6 PSIની આંતરિક બદલી, જુઓ લિસ્ટ…
ભરૂચઃ ભરૂચ એસપી મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી હતી. 6 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ આંતરિક બદલી કરવામાં આવી હતી. આંતરિક બદલીના…
- અમદાવાદ
અમદાવાદમાં કાંકરિયાની બાલવાટિકાનું કરાયું રિ-ડેવલપમેન્ટ: ૨૦થી વધુ નવા આકર્ષણો…
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રિડેવલપ કરવામાં આવેલા બાલવાટિકાનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ ખાતા હસ્તક આવેલા બાલવાટિકાનું ઉદ્ઘાટન સને ૧૯૫૬માં કરવામાં આવ્યું…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પંચાયત વિભાગના વર્ગ-3ના 1433 કર્મચારીઓની બદલી, જુઓ લિસ્ટ..
ગાંધીનગરઃ રાજ્ય સરકારના પંચાયત સેવા વર્ગ-3ના સીધી ભરતીના કર્મયોગીઓની આંતર જિલ્લા ફેરબદલી માટે ઓનલાઇન, ફેશલેશ અને પેપરલેસ પ્રક્રિયાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વહીવટમાં પારદર્શિતા અને કાર્યદક્ષતા વધુ વેગમાન બનાવવા કર્મચારીઓની બદલીઓ ઓનલાઈન પદ્ધતિથી કરવા માટેનું વિઝન…
- અમદાવાદ
માઉન્ટ એવરેસ્ટ બેઝકેમ્પ પર 63 વર્ષના ગુજરાતી દાદી: જાણો તેમની પ્રેરણાદાયક સિદ્ધિ!
અમદાવાદઃ 60 વર્ષની ઉંમરે લોકો પ્રભુ ભજન કરતા હોય છે ત્યારે અમદાવાદના એક દાદીએ અનોખી સિદ્ધી મેળવી હતી. 63 વર્ષના અલકા વ્યાસે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચીને કમાલ કરી હતી. અમદાવાદના આ સાહસિક મહિલાની માઉન્ટ એવરેસ્ટના બેઝ કમ્પ સુધી…
- રાજકોટ
રાજકોટઃ ૧૮૫ લોકોને સી.એ.એ. અંતર્ગત મળ્યું ભારતીય નાગરિકત્વ, હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત…
રાજકોટઃ “ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો”.. પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા ૧૮૫ જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા… અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ…
- અમદાવાદ
કપરાડામાં 6.34 ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી જમાવટ કરી હતી. રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 6.34 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાપીમાં 3.82 ઈંચ, માંડવી (સુરત)માં 1.85 ઈંચ, ખેરગામમાં 1.73 ઈંચ, ધરમપુરમાં 1.61 ઈંચ,…
- આપણું ગુજરાત
‘શ્રાવણ’ના પહેલા દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ ઉમટીઃ ‘હર હર ભોલે’ના નાદથી ગૂંજી ઊઠ્યું
સોમનાથઃ પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી શુભારંભ થયો હતો. શિવ ઉપાસના માટે ઉત્તમ ગણાતા આ માસમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવની દિવ્ય પ્રાતઃ આરતીના દર્શન કરી અભિભૂત બન્યા હતા. અરબી…
- ગાંધીનગર
ગાંધીનગર હિટ એન્ડ રન કેસના આરોપીએ પોલીસ સમક્ષ શું કર્યો મોટો ખુલાસો?
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતકની ઓળખ હંસાબેન…
- આપણું ગુજરાત
રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતમાંઃ આમ આદમી પાર્ટી સાથે નહીં લડે ચૂંટણી…
અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ દરમિયાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) સાથે ગઠબંધન નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી. અમિત ચાવડાએ કહ્યું હતું…