- અમદાવાદ
પ્લેન અકસ્માતમાં સૌરાષ્ટ્રે લોકલાડિલા નેતા વિજય રુપાણીને ગુમાવ્યા, રાજકારણમાં અનન્ય આપ્યું હતું યોગદાન…
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશમાં (ahmedabad plane crash) થયું, જેમાં 242 પ્રવાસી સવાર હતા. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (ઉ.વ.69) (ex cm vijay rupani) પણ સવાર હતા. વિજય રૂપાણીના પ્લેન ક્રેશના અકસ્માતના સમાચાર મળતાં તેમના ઘર પાસે…
- અમદાવાદ
મેઘાણીનગરમાં પ્લેન ક્રેશઃ દુર્ઘટનાના સાક્ષીઓ અને પીડિતોએ શું કહ્યું?
અમદાવાદ શહેરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં 242 લોકોના મોત થયા હતા. જેમાં 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર્સ પણ હતા. પ્લેનમાં 128 પુરુષ મુસાફરો અને 114 મહિલા મુસાફરો હતા. પ્લેનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીયો…
- અમદાવાદ
અમદાવાદમાં પ્લેન ક્રેશ પહેલા પાયલટે આપ્યો હતો MAYDAY Call, પછી શું થયું જાણો?
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ (ahmedabad plane crash) થયું હતું. આ દુર્ઘટનામાં 240થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. વિમાન દુર્ઘટનાને લઈ હવે જે જાણકારી સામે આવી રહી છે તે મુજબ, પાયલટે ક્રેશ પહેલા એટીસીને સિગ્નલ મોકલ્યું હતું.…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશઃ જુઓ મુસાફરોનું લિસ્ટ
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આજે પ્લેન ક્રેશ થયું હતું. લંડન જતી એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન તૂટી પડતાં 200થી વધુના કરુણ મોત નિપજ્યા હતા. એર ઇન્ડિયાના બોઇંગ પ્લેને ઉડાન ફરતી વખતે જ તૂટી પડ્યું હતું. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર…
- નેશનલ
કેદારનાથ જતી ગુજરાતી યાત્રીઓની બસ પલટી, 18 ઈજાગ્રસ્ત
હરિદ્વારઃ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા…
- અમદાવાદ
અમદાવાદઃ શાહપુરમાં કોર્પોરેશનના મસ્ટર સ્ટેશનમાં કર્મચારીઓ રમતા હતા જુગાર, વીડિયો થયો વાયરલ
અમદાવાદઃ શહેરના શાહપુર કોર્પોરેશનના મસ્ટર સ્ટેશનમાં કર્મચારીઓ જુગાર રમતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ચારેય વ્યક્તિ ઇજનેર વિભાગના મશીન હોલના કામદારો હોવાનું સામે આવ્યું હતું. ચારેયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના આર્મી દિવસ પર પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને આમંત્રણ
લાહોરઃ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરને 14 જૂને અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન સેનાના 250માં સ્થાપના દિવસમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનીર 12 જૂને અમેરિકા પહોંચશે અને ઐતિહાસિક સૈન્ય સમારોહમાં વિશ્વના અન્ય નેતાઓ સાથે…
- અમદાવાદ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 200થી વધુ કોરોના કેસ, જાણો આજનો આંકડો
અમદાવાદઃ રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 200થી વધારે કેસ નોંધાયા હતા. આજે કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો હતો. આજે (11 જૂન) રાજ્યમાં કોરોનાના 203 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો કુલ આંકડો 1281 પર પહોંચ્યો હતો. 23 સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર…
- આપણું ગુજરાત
વિસાવદર પેટા ચૂંટણીઃ ભાજપ – કોંગ્રેસમાં ‘આપ’એ પાડ્યું ગાબડું
વિસાવદરઃ ગુજરાતમાં વિસાવદર પેટા ચૂંટણી માટે પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આજે ભાજપ અને કોંગ્રેસના નારાજ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બિલખા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે 300થી વધુ કાર્યકરો આપમાં સામેલ થયા હતા. ગોપાલ ઈટાલિયાએ…