- ગોંડલ

અમિત ખૂંટ કેસમાં ફરાર રાજદીપસિંહ જાડેજાએ કર્યું સરેન્ડર
ગોંડલઃ રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસ મામલે રાજદીપસિંહ જાડેજા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. અમિત ખૂંટ કેસ બાદ તે ફરાર થઈ ગયો હતો. આ પહેલા આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા…
- ઇન્ટરનેશનલ

ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું અમે ટેરિફ….
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા તોતિંગ ટેરિફના કારણે છેલ્લા થોડા દિવસોથી બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ આવ્યો છે. આ દરમિયાન ટ્રમ્પે ભારત પર લગાવેલા ટેરિફને લઈ મોટું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું, હાલમાં ભારત પર અમેરિકાએ…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટના સીસીટીવી આવ્યા સામે, જોવા મળી આ વાત
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે વિસ્ફોટ થયો હતો. જેમાં 8 લોકોના મૃત્યુ થયા છે, તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટના થોડા સમય પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક આઈ20 કાર ભીડમાંથી પસાર થતી…
- સુરત

UPDATE: સુરતના ડૉક્ટરે હોટલમાં જઈને આપઘાત કર્યો, બે પેજની સુસાઈડ નોટમાં શું લખ્યું ?
સુરતઃ શહેરમાં એક ડૉક્ટરે હોટલમાં જઈને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા તેણે બે પેજની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં ડોક્ટરે તેમની પત્નીનો ફોટો દોર્યો હતો અને તેની નીચે “આઈ લવ ધારા” લખ્યું હતું, જ્યારે બીજા પાના પર તેમણે ફક્ત…
- ગાંધીનગર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં શોકનો માહોલ
ગાંધીનગરઃ એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગેલા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક પોલીસ કોન્સ્ટેબલનું નામ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા (ઉ.વ.39) હતું, જેઓ ગાંધીનગર SOGમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ…
- ગીર સોમનાથ

પ્રભાસ પાટણમાં મેગા ડિમોલેશન, 5000 ચોરસ મીટર જમીન કરી દબાણમુક્ત
ગીર સોમનાથઃ પ્રભાસ પાટણમાં આજે ફરી વાર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે 5 હજાર ચોરસ મીટર જમીનમાં કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ મેગા ઓપરેશન દરમિયાન, તંત્રએ કુલ 11 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા…
- અમદાવાદ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 3.50 લાખ દર્દીઓને કેમ અપાય છે અફીણની ગોળીઓ ?
અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓને અફીણની ગોળીઓ આપવામાં આવે છે. કેન્સરના દર્દીઓને પીડામાંથી રાહત મળે તે માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્સરના છેલ્લા સ્ટેજમાં અસહ્ય પીડાનો સામનો કરી રહેલા દર્દીઓને થોડો સમય રાહત મળે તેના માટે અફીણ…
- નેશનલ

પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાથી થાકેલા પેટ્રોલ પંપ માલિકોએ મોદી સરકારને શું કરી ફરિયાદ ?
સુરતઃ સરકાર દ્વારા પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાની મંજૂરી આપવામાં આવી છે. જેનો અત્યાર સુધી નાગરિકો વિરોધ કરતા હતા પરંતુ હવે હવે પેટ્રોલ પંપ માલિકો પણ તેનો વિરોધ કરવા લાગ્યા છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને સરકારને ફરિયાદ કરવામાં…
- ગાંધીનગર

ગુજરાતના બાળકોમાં વધી રહી છે આ જીવલેણ બીમારી, જાણો ૧૧ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓને અપાઈ સારવાર
ગાંધીનગરઃ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકો સહિત તમામ નાગરિકોના આરોગ્યની સતત કાળજી લેવામાં આવી રહી છે. આ અંગે વિગતો આપતા આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’(SH-RBSK) કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૧૧ વર્ષ એટલે કે વર્ષ…









