- ગાંધીનગર
અંબાજી પદયાત્રાને પ્લાસ્ટિક મુકત બનાવવાની અનોખી પહેલઃ 10 બોટલના બદલામાં અપાશે 1 સ્ટીલ બોટલ
ગાંધીનગરઃ લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા અંદાજે છેલ્લા ૧૩ વર્ષથી GPCB દ્વારા એક વિશેષ પહેલ હાથ…
- ગાંધીનગર
સાચવજો, ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
ગાંધીનગર: રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને SEOC-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હવામાન વિભાગના દ્વારા આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાંક…
- રાજકોટ
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડઃ ટીપીઓ મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
રાજકોટઃ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી ટીપીઓ મનસુખ સાગઠિયાને કોર્ટે ત્રણમાંથી એક કેસમાં જામીન આપ્યા હતા. ટીપીઓ સાગઠિયાએ જામીન મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી હતી. આરોપી મનસુખ સાગઠીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે એસીબીમાં તેમજ…
- અમદાવાદ
કોર્ટ કિસ્સાઓના કારણે શિક્ષકોની કેટલીક ભરતીમાં વિલંબઃ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર
અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી મામલે શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે નિવેદન આપ્યું હતું. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં વિલંબ સંભવિત હોવાનું શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પસંદગી પ્રક્રિયા પારદર્શક છે અને ન્યાયિક મામલા સાથે સંકળાયેલા કોર્ટ કિસ્સાઓના કારણે કેટલીક ભરતી…
- અમદાવાદ
અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, નારોલમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર જાહેરમાં ફાયરિંગ કરતાં ચકચાર
અમદાવાદઃ શહેરમાં ગુનેગારોને કાયદા-કાનૂનની બીક ન હોય તેમ લાગે છે. શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઊંચે ચઢી રહ્યો છે. નારોલમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રેમિકાને મળવા માટે યુવક આવ્યો હતો, ત્યારે તેણે…
- Top News
ગુજરાત સરકારના આ નિર્ણયથી ૧.૭૫ કરોડ ગ્રાહકોને થશે રૂ. ૪૦૦ કરોડનો લાભ, જાણો વિગત
ગાંધીનગર: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે ૧૫ પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ૪૦૦ કરોડથી…
- વડોદરા
ભાજપના ‘અધિકારીરાજ’ સામે મધુ શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી, ચૂંટણી લડવાનો કર્યો ઈશારો
વડોદરાઃ વાઘાડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત રાજકીય મેદાનમાં સક્રિય થવાનો હુંકાર ભર્યો હતો. તેમણે પોતાના નવા કાર્યાલયના ઉદ્ગાટન પ્રસંગે ભાજપના અધિકારીરાજ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ત્રીજો લોકશાહી મોરચો બનાવીને આગામી ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇશારો કર્યો…
- સુરત
ગુજરાતમાં નકલીની ભરમાર, હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ
સુરતઃ ગુજરાતમાં જાણે કે નકલીની ભરમાર હોય તેમ એકબાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. નકલી પીએમઓ, સીએમઓ, ટોલનાકુ, પીએસઆઈ બાદ વધુ એક વખત નકલી વસ્તુ ઝડપાઈ હતી. હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ હતી. નકલી વિઝા ફેક્ટરી ઝડપાતાં ચકચાર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ઉત્પાદન થતાં ૪૦ ટકા નાળિયેરની આ રાજ્યો છે માંગ, ત્રોફાનું વાર્ષિક ઉત્પાદન ૨૬ કરોડથી વધુ
ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને ‘નાળિયેર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ…
- અમદાવાદ
અમદાવાદ RTOનું સર્વર ઠપ્પ, ટેસ્ટ ટ્રેક બે દિવસ બંધ રહેતા અરજદારોને હાલાકી
અમદાવાદઃ શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી આરટીઓ કચેરીનું સર્વર ડાઉન થતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.સપ્તાહના પહેલા જ દિવસે અહીં આવનારા અરજદારોને સર્વર ડાઉનની સમસ્યાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારથી જ સર્વર ડાઉન થવાને કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ,…