- અમરેલી
સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પૂર્યા
અમરેલીઃ સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી તંત્રની ઉદાસીનતા સામે જગદીશ ઠાકોર નામના પૂર્વ કોર્પોરેટરે દુકાને-દુકાને ભીખ માંગીને પૈસા ભેગા કર્યા અને તેમાંથી શહેરના રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડા જાતે જ પૂર્યા હતા. વરસાદી સિઝન દરમિયાન…
- જૂનાગઢ
વિસાવદરમાં ગૌચરની જમીન મુદ્દે માલધારી યુવાને આત્મવિલોપનની ચીમકી આપતાં પોલીસે અટકાયત કરી
જૂનાગઢઃ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં ગૌચર જમીન પર થયેલા દબાણના વિરોધમાં માલધારી સમાજે છેલ્લા 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગામના માલધારી યુવાન જાગાભાઈ ભરવાડે આ મુદ્દે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે તેમની અટકાયત કરી હતી. આંદોલનકારીઓએ આરોપ મૂક્યો છે…
- રાજકોટ
રાજકોટ લોકમેળોની રાઈડ્સના 69 ફોર્મ ભરાયા, રમકડા-ખાણીપીણીમાં ઉદાસીનતા
રાજકોટઃ લોકમેળામાં યાંત્રિક રાઈડ ઊભી કરવા સહિતની બાબતને લઈને સંચાલકોએ ગાંધીનગર રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના નિયમો હળવા કર્યા હતા અને કેટલાક નિર્ણયો લેવા માટે સ્થાનિક તંત્રને છૂટછાટ આપી હતી. જેમાં યાંત્રિક રાઈડ્સના…
- અમદાવાદ
ગુજરાતમાં 81 તાલુકામાં વરસાદઃ રાજ્યમાં 45 રોડ રસ્તા બંધ
અમદાવાદઃ બંગાળની ખાડીમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યભરમાં વ્યાપક વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી…
- અમદાવાદ
અમદાવાદઃ ધારાસભ્યોની પોલીસ કમિશનર સાથેની સંકલન બેઠકમાં અશાંત ધારો, ડ્રગ્સ, ટ્રાફિકનો મુદ્દો ઉઠ્યો
અમદાવાદઃ પોલીસ કમિશનર અને સિનિયર અધિકારીઓએ અમદાવાદના ધારાસભ્યો તથા સાંસદો સાથે એક સંકલન બેઠક કરી હતી. જેમાં લોક પ્રતિનિધિઓ દ્વારા ટ્રાફિકની સમસ્યાના સમાધાન અને આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે માગણી કરાઈ હતી. વધતી ગુનાખોરી સામે પોલીસ…
- અમદાવાદ
ચોમાસામાં શહેરના રોડ પર ભૂવા-ખાડા કેમ પડે છે: ગુજરાત હાઇ કોર્ટ
અમદાવાદઃ શહેરના રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દે થયેલી સુઓમોટો પર હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે એવી ટકોર કરી હતી કે,‘ઓથોરિટી તરફથી કામનો અહેવાલ રજૂ કરવામાં આવે છે પરંતુ હાલ…
- સુરત
સુરતઃ મુખ્ય પ્રધાને ખાડી પૂરના કાયમી નિરાકરણની ખાતરી આપી
સુરતઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ખાડી પૂરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે. આ માટે બોક્સિંગ, સફાઈ…
- અમદાવાદ
અમદાવાદઃ પીરાણા ડમ્પસાઈટ મનોરંજન કેન્દ્રમાં રૂપાંતરિત કરવાની યોજનાને મંજૂરી, 3000 લોકોને મળશે રોજગારી
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા રિસોર્સ રિકવરી માટે પીરાણા ગ્યાસપુર માસ્ટર પ્લાન વિકસાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂકને મંજૂરી આપી હતી. જે અંતર્ગત 700 હેક્ટરની પીરાણા ડમ્પસાઈટને મનોરંજન કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવશે. એએમસીની આ એક મહત્વાકાંક્ષી…
- વડોદરા
રાહુલ ગાંધીએ ‘નંબર દે દો, બાદ મેં મિલતે હૈ’ કોને કહ્યું? જાણો વિગત
વડોદરાઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ એવા નારા લગાવતા કાર્યકરને મળવા બોલાવ્યો હતો અને તેનું કાર્ડ પણ લીધું હતું. આ કાર્યકરે રાહુલ ગાંધી સમક્ષ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 2023ની બેચના 6 આઈએએસની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક, જુઓ લિસ્ટ…
ગાંધીનગરઃ રાજ્યમાં 2023ની બેચના છ આઈએએસની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અદિતી વર્શેનીની પ્રાંત ઓફિસર, જામનગર (શહેર), ઐશ્વર્યા દુબેની પ્રાંત ઓફિસર (વડોદરા, ગ્રામ્ય), આયુષી જૈનની પ્રાંત ઓફિસર – પ્રાંતિજ, ઈલાપલી સુસ્મિતાની પ્રાંત ઓફિસર – હાલોલ, ઉત્કર્ષ ઉજ્જવલની પ્રાંત…