- Top News
ગુજરાત વિધાનસભાના સત્રમાં કયા 5 વિધેયક રજૂ કરાશે, જાણો વિગત
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસની સંભવિત કામગીરી સંદર્ભે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,તા. 8 મી ના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ…
- સુરત
તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યાં, સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરીથી ચકચાર…
સુરતઃ શહેરમાં હાલ ગણેશોત્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન મહિધરપુરા વિસ્તારમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલને નિશાન બનાવીને ચોરી કરવામાં આવતાં ભક્તોમાં રોષ ફેલાયો હતો. દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગત રાત્રિએ તસ્કરો ત્રાટક્યાં…
- ગાંધીનગર
ગુજરાત પોલીસની નવતર પહેલ, કાફલામાં 50 ક્યુઆરટી બાઈકનો કર્યો ઉમેરો
ગાંધીનગરઃ ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ-બાઈકને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ…
- વડોદરા
વડોદરામાં હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હોબાળો કર્યો, પોલીસ સ્ટેશન લીધું માથે…
વડોદરાઃ ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે વધુ એક વીડિયો વાયરલ થયો હતો. વડોદરા શહેરમાં હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં ધમાલ કરી હતી. જેનો કોઈ સ્થાનિકે વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો ત્યાં પણ ગાળાગાળી…
- હેલ્થ
કુદરતી આહાર તંદુરસ્તીનો ખજાનો, મેદસ્વીતાથી બચવાનો સરળ ઉપાય
મેદસ્વીતા એટલે શરીરમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થવી. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિનું વજન ખૂબ વધી જાય છે અને તે અનેક રોગોનું કારણ બની શકે છે. આના મુખ્ય કારણોમાં આપણી ખોટી ખાણી-પીણીની આદતો, જેમ કે જંક ફૂડ,…
- ગાંધીનગર
ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓમાં સરકાર ચલાવશે ‘આદિ કર્મયોગી અભિયાન’, જાણો શું છે હેતુ
ગાંધીનગરઃ ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪,૨૪૫ ગામડાઓમાં સરકાર આદિ કર્મયોગી અભિયાન ચલાવશે. આ કાર્યક્રમ અંતર્ગત ૨૦ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે આદિજાતિ વિકાસ પ્રધાન ડૉ. કુબેર ડિંડોરે અભિયાન અંગે વિગતો…
- ગાંધીનગર
વિધાનસભામાં ગુજરાત જન વિશ્વાસ બિલ રજૂ કરાશે, જાણો શું છે તેની ખાસિયત
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસ માટે જ બોલાવવામાં આવ્યું છે. સૂત્રો મુજબ વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. માત્ર ત્રણ દિવસના ટૂંકા સત્રમાં જ વિવિધ બાબતોને આવરી લેવાશે. સત્રમાં પહેલા દિવસે શોકદર્શક ઠરાવનો ઉલ્લેખ કરાશે.…
- અમદાવાદ
અમદાવાદના શકરી તળાવમાં નાવડી ઉંધી વળતા 3 યુવાન ડૂબ્યા: બેના મૃતદેહ બહાર કઢાયા
અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં મંગળવારે દુ:ખદ ઘટના બની હતી. સરખેજના શકરી તળાવમાં 3 યુવકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક ચાર યુવક શકરી તળાવમાં કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા. જો કે ચોથો યુવક…
- અમરેલી
ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન અટકી ગયું: ઈ-સમૃદ્ધિ પોર્ટલ ડાઉન થતા અમરેલીના ખેડૂતો પરેશાન
અમરેલીઃ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું…