- અમદાવાદ

195 પાકિસ્તાની હિંદુઓનું સપનું સાકાર: અમદાવાદમાં CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો એનાયત
અમદાવાદઃ રાજ્યમાં 195 લોકોને સીએએ અંતર્ગત ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 122 લોકોને સ્થળ પર જ પ્રમાણપત્ર એનાયત કરાયું હતું, જ્યારે 73 લોકોએ પહેલાંથી કલેકટર ઓફિસમાં નાગરિકતા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હર્ષ…
- આપણું ગુજરાત

નમો લક્ષ્મી યોજના: કન્યા કેળવણીમાં ગુજરાતનું મોટું પગલું, 10 લાખ વિદ્યાર્થિનીઓને ફાયદો
ગાંધીનગરઃ ગુજરાતની દીકરીઓ માટે હવે શિક્ષણ માત્ર એક અધિકાર નહિં પણ સશક્તિકરણની ગેરંટી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલ ‘નમો લક્ષ્મી યોજના’ એ કન્યા કેળવણીના ઇતિહાસમાં એક સુવર્ણ સીમાચિહ્નરૂપ પગલું સાબિત થઈ રહ્યું છે. ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ…
- આમચી મુંબઈ

‘પાઘડી’ની ઈમારતોથી મુંબઈને મળશે મુક્તિઃ મહારાષ્ટ્ર સરકારના નવા કાયદાથી કોને થશે ફાયદો?
‘રિડેવલપમેન્ટ’નું નવું માળખું મકાનમાલિક યા ભાડૂત કોને ફળી શકે એ વિગતવાર જાણો મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે મુંબઈના “પાઘડી’ની ઈમારતોના રિડેવલપમેન્ટનાં નિયમોનાં નવાં માળખાંની જાહેરાત કરી હતી અને તેના અમલથી દેશની આર્થિક રાજધાની પાઘડીની ઇમારતોથી મુક્ત થશે.…
- રાજકોટ

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાને છાતીમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું
રાજકોટઃ શહેર પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા 50 વર્ષીય SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે મોડીરાતે બનાવ બન્યો હતો. જે બાદ SRP જવાનને સિવિલ હોસ્પિટલમાં…
- ભુજ

ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે? રાજકોટ બાદ ભુજમાં પતિએ કરી પત્ની હત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ આજના 5G ઈન્ટરનેટના યુગમાં ગેમ્સમાં દર્શાવાતી હિંસા,ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝમાં પીરસાતી હિંસક અને સંબંધ વિચ્છેદની ઘટનાઓ જોઈને લોકોમાં આક્રમકતા વધી છે. જેની સાબિતી આપતી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે તેવામાં ભુજ શહેરના દાદુપીર રોડ…
- મહેસાણા

મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેન, વાઇસ ચેરમેન પદે કોની થઈ વરણી?
મહેસાણાઃ દૂધ સાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન પદે દશરથભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થઈ હતી.ચેરમેન તરીકે અશોક ચૌધરીને રિપીટ કરાયા હતા. જ્યારે વાઈસ ચેરમેન…
- ગાંધીનગર

VCEને યુનિટ દિઠ 20 રૂપિયા ચૂકવાશે, મુખ્ય પ્રધાનનો વધુ એક સંવેદનશીલ નિર્ણય
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, વી.સી.ઈ.ને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં…
- રાજકોટ

ઈઝરાયલ જવા માટે રૂપિયા ભેગા કરવા રાજકોટના યુવકે પિતાને પતાવી દીધા
રાજકોટઃ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઈજા થવા થવાથી મોત થયાનું સામે આવ્યા બાદ પોલીસ સમગ્ર પ્રકરણ…
- ભરુચ

અંકલેશ્વર નજીક બાઈક – રિક્ષાની ટક્કર બાદ આગ: મહિલા ભડથું, 4 ઘાયલ
અંકલેશ્વરઃ રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે રિક્ષામાં સવાર એક…
- અમદાવાદ

કોર્ટની લાલ આંખઃ NRI પતિના છૂટાછેડા કેસમાં પત્નીને ગેરહાજરી ભારે પડી, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે મુદતમાં વારંવાર ગેરહાજર રહેતી મહિલા વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. એનઆરઆઈ પતિની છૂટાછેડાની અરજીના જવાબમાં મહિલા કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહેતા આ પગલું લેવામાં આવ્યું હતું. શું છે સમગ્ર મામલો કતારમાં રહેતા 29 વર્ષીય પતિએ દલીલ…









