- અમરેલી
અમરેલી જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું…
અમરેલીઃ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ ડાભી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પાંચ વર્ષ પહેલાં ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિક્રમ ડાભી તપાસના કામે ફરિયાદીના ઘરે ગયો હતો. આ…
- આપણું ગુજરાત
આ છે ગુજરાત મોડલની અસલી હકીકતઃ 5 વર્ષમાં આટલા પુલ થયા ધરાશાયી, જુઓ લિસ્ટ…
અમદાવાદઃ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે અચાનક ધરાશાયી થતાં 12 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોઈ પુલ ધરાશાયી થવાની આ પ્રથમ ઘટના નથી. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 17 પુલ ધરાશાયી થયા છે. પુલ તૂટવાની સૌથી ગોઝારી ઘટના 2022માં…
- ભરુચ
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં ખાડા પડતાં દિશા કમિટીની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા…
ભરૂચઃ રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ સહિત અન્ય રોડ પર મસ મોટા ખાડા પડી ગયાં હોવા બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ દિશા કમિટીની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો.જો કે રેલ્વે વિભાગ, નેશનલ હાઈવે સહિત અન્ય સંબંધિત અધિકારીઓ બેઠકમાં હાજર ન…
- આપણું ગુજરાત
ગુજરાતના મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા: NDPS દવાઓના ગેરકાયદે વેચાણ સામે લાલ આંખ!
ગાંધીનગરઃ રાજ્યમાં દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે વેચવા અને તેનું ગેરકાયદે વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરતું હોવાથી રાજ્ય સરકારે પોલીસ પ્રશાસનની મદદ લઈને ગુજરાતના તમામ મેડિકલ સ્ટોર્સમાં પોલીસનું મેગા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદે દવાઓને પણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ 34 તાલુકામાં વરસાદ…
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે. દસથી 14 જૂન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી…
- અમદાવાદ
અમદાવાદમાં ફરી ચાલ્યું બુલડોઝરઃ સરખેજમાં નેશનલ હાઈવે એલીવેટેડ કોરિડોર પરના અતિક્રમણોને દૂર કરાયાં
અમદાવાદઃ શહેર સ્થિત ચંડોળા તળાવ ફરતેના ગેરકાયદે વસાહતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા પછી પ્રશાસન દ્વારા આજે સરખેજમાંથી અતિક્રમણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં સરખેજથી વિશાલા સુધી નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા સિક્સલેન એલિવેટેડ કોરિડોર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.…
- વડોદરા
પાદરા-જંબુસર ગંભીરા બ્રિજ દુર્ઘટના: 2022 ની ચેતવણીની અવગણના ભારે પડી…
વડોદરાઃ પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થતાં આજે રાજ્યની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મહીસાગર નદી પર આવેલો મુજપુર-ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે ધસી પડ્યો હતો, જેમાં 10 નિર્દોષ લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 7 વાહન નદીમાં…
- જૂનાગઢ
જૂનાગઢના કેશોદમાં પ્રેમલગ્નના 15 દિવસમાં જ વકીલે આપઘાત કરતાં ચકચાર…
જૂનાગઢઃ જિલ્લાના કેશોદ શહેરમાં પ્રેમલગ્નના માત્ર 15 દિવસમાં જ એક યુવાન વકીલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાથી પરિવારજનો અને સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો હતો. કેશોદના વતની અને વ્યવસાયે વકીલ એવા યુવાને તાજેતરમાં જ પ્રેમલગ્ન કર્યા…
- આપણું ગુજરાત
આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર ગુરુવારે થશે સુનાવણી…
રાજપીપળા: નર્મદાના ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ થયા બાદ પોલીસે ધરપકડ કરી હતી. મળતી વિગત પ્રમાણે, ચૈતર વસાવાની જામીન અરજી પર 10 જુલાઈએ સુનાવણી થશે. ગઈકાલે ડેડીયાપાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી કેસના…