- મહીસાગર
UPDATE: હાઇડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનાઃ 4 મૃતદેહ મળ્યા, કંપનીએ 25 લાખની સહાય જાહેર કરી
મહીસાગરઃ જિલ્લાના કડાણા ડેમમાં ગુરુવારે અચાનક ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાત્રોલી નજીક આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં દુર્ઘટના બની હતી. અચાનક પાણીનો પ્રવાહ વધતાં પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા હતા. જેમાંથી ચારના મૃતદેહ મળી આવ્યો…
- રાજકોટ
રાજકોટમાં વહેલી સવારથી વરસાદ, શહેર થયું પાણી પાણી…
રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી ખાતે વરસાદ વરસતા પાણી ભરાવાની શરૂઆત થઈ…
- જૂનાગઢ
જૂનાગઢમાં પતિએ પત્નીને ‘તું પેલા આહીરને રાખીને કેમ બેઠી છે?’ કહી તલવારથી હુમલો કર્યો…
જૂનાગઢઃ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. પતિ-પત્ની વચ્ચે ખટરાગ હોવાથી બંને અલગ અલગ રહેતા હતા. પતિએ પત્નીના ઘરની પાસે જઈને તું પેલા આહીરને રાખીને કેમ બેઠી છો કહી તલવારથી હુમલો કર્યો હતો. જેમાં પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી.…
- અમદાવાદ
ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતાં યુવક ચોરીને રવાડે ચડ્યો, આ રીતે ઝડપાયો
અમદાવાદઃ શહેરમાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતાં ચોરીના રવાડે ચડેલો યુવક ઝડપાયો હતો. ઝોન 3 એલસીબીની ટીમે કાલુપુર વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકને ઝડપીને પાંચ ટુ વ્હીલર ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયા બાદ ફરીથી રમવા માટે પૈસા…
- આપણું ગુજરાત
મહીસાગરઃ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા પાંચમાંથી એકનો મૃતદેહ મળ્યો, ચારની ચાલી રહી છે શોધખોળ…
મહીસાગરઃ જિલ્લાના કડાણા ડેમમાં ગુરુવારે અચાનક ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાત્રોલી નજીક આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં દુર્ઘટના બની હતી. અચાનક પાણીનો પ્રવાહ વધતાં પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા હતા. જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો…
- સુરત
સુરતમાં કોંગ્રેસના નેતાએ તાપી નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત…
સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. શહેરમાં કોંગ્રેસના નેતાએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, સુરતના જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા ફિરોઝખાન પઠાણે શુક્રવારે બપોરે કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું.…
- રાજકોટ
ઇનોવા કાર પલ્ટી જતા રાજકોટની આરકે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીના મોત, સાણંદ પાસે સ્કૂલવાન પલટતાં 10 વિદ્યાર્થી ઘાયલ
અમદાવાદ/રાજકોટઃ ગુજરાતમાં અનંત ચતુદર્શીના દિવસે સવારમાં બે મોટી દુર્ઘટના બની હતી. સાણંદ પાસે સ્કૂલવાન પલટી જતાં 10 વિદ્યાર્થી ઘાયલ થયા હતા. જ્યારે બીજી ઘટનામાં રાજકોટથી કાર ભાડે લઈ દીવ જતા સમયે આટકોટના જંગવડ પાસે સર્જાયેલા અકસ્માતમાં આર કે યુનિવર્સિટીના ત્રણ…
- અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર અત્યાધુનિક ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો શુભારંભ, રાજ્યના નિકાસ લોજિસ્ટિક્સને મળશે વેગ
અમદાવાદઃ શહેર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટીક્સને વેગવંતો બનાવવા કાર્ગો સંચાલનની નવી સુવિધાઓ વિકસાવી છે. ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર અને વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન સુધીના કાર્ગોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતું નવું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો…
- ગાંધીનગર
શિક્ષક દિવસે જ ગાંધીનગરમાં શિક્ષકોએ સરકાર સામે માંડ્યો મોરચો, જાણો વિગત
ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષક ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષક ઉમેદવારો સરકાર અને શિક્ષણ પ્રધાન સામે માગણી રજૂઆત કરી હોવાનું સામે આવ્યું હતું. શિક્ષકોની શું છે…
- અમદાવાદ
દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ, ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ ફરી જમાવટ કરી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. હવામાન વિભાગ દ્વારા માછીમારોને 9 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સલાહ…