- નેશનલ
લખનઉ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, પ્લેનમાંથી ધુમાડો નીકળતા 250 પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા
લખનઉઃ લખનઉ એરપોર્ટ પર સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. સાઉદી અરેબિયા એરલાઈન્સની ફ્લાઇટ નંબર એસવી-3112ના લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી આવવાથી આગ અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. પાયલટની સૂઝબુઝ અને એરપોર્ટ કર્મચારીઓની સતર્કતાથી તમામ મુસાફરોને વિમાનમાંથી…
- ઇન્ટરનેશનલ
ઈરાની મિસાઈલો સામે ઈઝરાયલનો આયર્ન ડોમ કેમ નિષ્ફળ?
તેલ અવીવઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. ઈરાને ઈઝરાયલ પર 100થી વધારે બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈઝરાયલના આયરન ડોમને પણ નુકસાન થયું હતું. ઈરાને ઈઝરાયલના તેલ અવીવ, જેરુસલેમ અને ડિમોના પરમાણુ…
- અમરેલી
સાવરકુંડલામાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર
અમરેલીઃ શહેર અને જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સાવરકુંડલામાં રવિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ સોમવાર સાંજ સુધી શરૂ રહ્યો હતો. અવિરત વરસાદના પગલે સાવરકુંડલામાં 9 ઈંચ વરસાદ વરસી જતાં સાર્વત્રિક પાણી પાણી થઈ ગયું હતું. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં…
- ઇન્ટરનેશનલ
અમેરિકા ગયેલા પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના
વોશિંગ્ટનઃ 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસી પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતની કાર્યવાહીથી રઘવાયા થયેલા પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ સેનાએ તમામ પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા હતા. જે બાદ પાકિસ્તાને ભારત વિરુદ્ધ…
- અમદાવાદ
અમદાવાદ રથયાત્રામાં પોલીસ આ અત્યાધુનિક સિસ્ટમનો કરશે ઉપયોગ, જાણો શું છે ખાસિયત?
અમદાવાદઃ શહેરમાં નીકળનારી 148મી રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલુ છે. થોડા દિવસ પહેલા ભગવાનની શહેર અને ગામડામાં છે અલગ અલગ રેન્જજળયાત્રા વિધિ થઈ હતી. રથયાત્રા દરમિયાન સુરક્ષા વધારવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અદ્યતન ગનશોટ સાઉન્ડ ડિટેક્શન યુનિટ્સ મેળવવામાં આવ્યા છે.…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ પ્લેનમાં સવાર 70 ટકા મુસાફરોએ કરી હતી આ મોટી ભૂલ, જાણો વિગત
અમદાવાદઃ શહેરમાં ગુરુવાર તા. 12 જૂનના રોજ મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 મુસાફરો પૈકી 241ના કરૂણ મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.જ્યારે કોઈ આવી દુર્ઘટના બને છે, ત્યારે…
- ઇન્ટરનેશનલ
ઈરાનના પરમાણુ હુમલાના દાવાને પાકિસ્તાને નકાર્યો, કહી આ વાત
તેલ અવીવઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ઈઝરાયલની વાયુસેનાએ ઈરાન પર હુમલો કર્યો હતો. આઈએએફના સૈનિકોએ ઈરાનના હવામાં મિસાઈલ લોન્ચ કરતાં સૈનિકોની ઓળખ કરીને એર સ્ટ્રાઈકમાં ખાતમો કર્યો હતો. આ દરમિયાન ઈરાનના એક ટોચના અધિકારીએ દાવો કર્યો…
- નેશનલ
સોનિયા ગાંધીની કેવી છે તબિયત? હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈ સર ગંગા રામ હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ સોનિયા ગાંધીની તબિયત સ્થિર છે. તેમને પેટ સંબંધી સમસ્યાને લઈ રવિવારે સાંજે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ…
- રાજકોટ
રાજકોટમાં સ્વ. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અંતિમ યાત્રા વખતે આ રોડ રહેશે બંધ…
રાજકોટઃ શહેરમાં સ્વ. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે. રાજકોટ શહેર તથા આજુબાજુના ગામોમાંથી બહોળા પ્રમાણમાં રાજકીય કાર્યકરો, વ્યાપારીઓ અને જનતા રામનાથપરા સ્મશાને જનારી અંતિમ યાત્રામાં જોડાવાની તથા દર્શનાર્થે આવવાની શક્યતા હોવાથી રાજકોટ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં બે સાંસદોની ઘરમાં ઘૂસીને ગોળી મારી હત્યા, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ…
વોશિંગ્ટનઃ અમેરિકામાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે મિનેસોટાના બે સાંસદોને તેમના ઘરોમાં ગોળી મારવામાં આવી હતી. જેને ગવર્નરે ટાર્ગેટ હુમલો ગણાવ્યો હતો. મિનેસોટાના મેયરે જણાવ્યું કે શનિવારે સવારે સેનેટર અને સ્ટેટ રિપ્રેઝન્ટેટિવને તેમના ઘરોમાં ગોળી…