- સુરત

અમિત શાહે સુરત મુલાકાતથી ‘એક કાંકરે માર્યા બે તીર’: નવરાત્રિમાં જાહેર થઈ શકે પ્રદેશપ્રમુખનું નામ…
સુરતઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી હોવા છતાં તેઓ સતત તેમના લોકસભા વિસ્તારની મુલાકાત લેતા રહે છે. નવરાત્રિની પૂર્વ સંધ્યાએ સમયે અમિત શાહ સુરતમાં આવ્યા હતા. સુરત મુલાકાતમાં તેમણે એવું કર્યુ કે રાજકીય…
- ગાંધીનગર

નવરાત્રીથી દેશમાં લાગુ થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સને લઈ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રથમ નવરાત્રી ૨૨ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સને લોકોની બચતમાં વૃદ્ધિ કરનારો બચત ઉત્સવ ગણાવ્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડા પ્રધાને…
- ભરુચ

ચૈતર વસાવાના કોર્ટે જામીન મંજૂર કર્યા, જાણો શું હતો મામલો
ભરૂચઃ આમ આદમી પાર્ટીનાં નેતા અને ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. લાફાકાંડમાં જેલમાં કેદ ચૈતર વસાવાને અગાઉ કોર્ટે વિધાનસભા સત્ર માટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા. જો કે, આ મુદ્દત પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાને…
- આપણું ગુજરાત

રાજ્યમાં ૮ હજારથી વધુ આયુર્વેદિક કેમ્પ અને સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરાશે…
ગાંધીનગરઃ શરદ ઋતુમાં આવતો ‘સમપ્રકાશીય દિવસ’ એટલે તા. ૨૩ સપ્ટેમ્બર. આ દિવસે રાત અને દિવસ લગભગ સમાન હોય છે, જે આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો – મન, શરીર અને સંવેદના વચ્ચે સંતુલનને પ્રતિબિંબિત કરે છે. જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આયુષ…
- અમદાવાદ

અમદાવાદમાં ઓવરલોડ લક્ઝરી બસે યુવકનો ભોગ લીધો: ઝાડની ડાળ તૂટી પડતા મોત, ચાલક સામે ગુનો દાખલ
અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં ઓવરલોડ લકઝરી બસના કારણે ઝાડની ડાળ તૂટીને યુવક પર પડી હતી. જેના કારણે તેનું મૃત્યુ થું હતું. જેને લઈ બસના ચાલક સામે માનવવધની ફરિયાદ નોંધાઈ હતી. મળતી વિગત પ્રમાણે, શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી એક લક્ઝરી બસ…
- સુરત

સુરતઃ અમિત શાહે સી.આર. પાટીલના ઘરે બેઠકમાં શું કરી ચર્ચા?
સુરતઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. રવિવારે રાત્રે તેઓ સુરત પધાર્યા હતા. આ દરમિયાના રાત્રે તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસ સ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી. સુરત પહોંચ્યા બાદ અમિત શાહ સીધા…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગુજરાતી મહિલાની હત્યા: બે મિનિટ દુકાન મોડી બંધ કરતાં ગુમાવવો પડ્યો જીવ…
સાઉથ કેરોલિનાઃ થોડા દિવસ પહેલા અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક દુઃખદ ઘટના બની હતી. 23 વર્ષથી રહેતા અને મૂળ બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. બનાવ અંગે ચોંકાવનારી વિગત સામે આવી…
- સ્પેશિયલ ફિચર્સ

રાજ્યમાં પ્રથમ નોરતે વહેલી સવારે મંદિરોમાં ભક્તોની ભીડ જામી
અમદાવાદઃ આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે જ મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. અમદાવાદમાં આવેલા નગરદેવી ભદ્રકાળીના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોએ માતાજીના દર્શન અને આશીર્વાદ માટે ભીડ લગાવી હતી. પાવાગઢ ખાતે પ્રથમ નોરતે ભક્તોનો ભારે ઘસારો જોવા…









