- રાજકોટ
AAPની વિદ્યાર્થી પાંખ ASAP થઈ લોન્ચઃ વિદ્યાર્થીઓને રાજકારણમાં જોડાવા આહ્વાન
રાજકોટઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજકોટ ખાતે સીવાયએસએસને નવા નામ એએસએપી તરીકે લોન્ચ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સમક્ષ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, આ…
- આપણું ગુજરાત
કેગના રિપોર્ટમાં આવક અને ખર્ચમાં વિસંગતતાનો ખુલાસો, રાજ્ય સરકારે 2023-24માં 27176 કરોડ વ્યાજ ચૂકવ્યું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બુધવારે છેલ્લા દિવસે ગૃહમાં 2023-24ના વર્ષનો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના આવક-ખર્ચ, રાજકોષીય ખાધ, અને અન્ય નાણાકીય માપદંડોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. કેગ દ્વારા આવક અને ખર્ચમાં…
- Uncategorized
અમદાવાદની જાણીતી પીજીમાં આરોગ્ય સાથે ચેડા! પાંઉમાં જીવડું, છાશમાં માખી ને શાકભાજી પણ સડેલા મળ્યા
અમદાવાદઃ શહેરની જાણીતી શિવશંકર પીજીમાં જીવાતવાળા ખોરાકનો વીડિયો વાયરલ થયો હતો. પાંઉમાં જીવડું, છાશમાં માખી અને સડેલા શાકભાજી મળી આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસોડાને સીલ મારવામાં આવ્યું હતું. કેટલું ભાડું લેવામાં આવતું હતું ? શહેરના સીજી રોડ પર આવેલી શિવશંકર…
- જામનગર
જામનગરમાં મહિલાએ શોર્ટ કટમાં રૂપિયા કમાવા અજમાવી આવી તરકીબ, અમદાવાદ અને રાજકોટથી યુવતીઓ બોલાવીને પછી…
જામનગર: શહેમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું હતું. કૂટણખાનું ચલાવતી મહિલા અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે 4 મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.…
- Top News
નેપાળમાં અનેક ગુજરાતી ફસાયા: હેલ્પલાઈન નંબર જાહેર
અમદાવાદઃ નેપાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે, રાજધાની કાઠમંડુ સહિતના શહેરમાં ઝેન ઝી વિરોધ પ્રદર્શનોના કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી છે. જો કે નેપાળની રાજકીય અરાજકતાં અને હિંસક સ્થિતી વચ્ચે નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતીઓ ફસાઈ ગયા છે, મળતી…
- અમરેલી
ભ્રષ્ટાચારનો પર્દાફાશ: અમરેલીમાં ભાજપ નેતાએ જ સરકારને ભીંસમાં લીધી!
અમરેલી: જિલ્લામાં રોડ રસ્તા બનાવવાને લઈ થયેલા ભ્રષ્ટાચારની પોલ સ્થાનિક નેતાએ જ ખોલી હતી. અમરેલી ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હહિરપરાએ બિસ્માર રોડ વિશે સરકારને ફરિયાદ કરી હતી અને ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા હતા. શું લખ્યું છે પત્રમાં તેમણે પત્ર…
- પાટણ
UPDATE: પાટણની સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબ્યા, મૃત્યુઆંક વધીને પાંચ થયો
પાટણઃ સાંતલપુર તાલુકામાં મંગળવારે બે અલગ-અલગ ડૂબવાની ઘટના બની હતી. જેમાં નળિયા ગામ નજીકની ખારી નદીમાં 9 અને રણમલપુર ગામ નજીક 3 યુવકો મળીને કુલ 12 યુવકો નદીમાં ડૂબ્યા હતા, જેમાંથી 6 યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં 2ના મોત…
- ગાંધીનગર
ગુજરાત બન્યું દેશનું ગ્રોથ એન્જિનઃ GDP, ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર
ગાંધીનગરઃ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા “વોકલ ફોર લોકલ” ઉપર ભાર મૂકતા ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના અને રાજ્યના સ્થાનિક ઉત્પાદનો એ માત્ર જરૂરિયાત નહિ, પરંતુ આપણી જવાબદારી પણ છે. દેશના વિકાસમાં ગુજરાતનું…
- વડોદરા
વડોદરામાં મગરે કરેલા હુમલામાં કેટલું વળતર ચૂકવાયું? જાણો
વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં મગરો રહે છે. આ નદીઓમાં પાણી છોડવામાં આવતા મગરો શહેરના રોડ રસ્તા પર આંટા ફેરા મારતા પણ જોવા મળે છે. તાજેતરમાં ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાંથી પણ મગર…
- અમદાવાદ
ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો, ઉઘાડ નીકળતાં ધરતીપુત્રો ખુશ
અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. આગામી ત્રણ થી ચાર દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રાજ્યમાં જોવા મળી શકે છે. જોકે 14 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હાલ ઉઘાડ નીકળતાં…