- ગાંધીનગર

ગુજરાત સરકાર હાઈવે અને રેલવે ટ્રેક નજીક ગ્રીન કવર વધારશે
ગાંધીનગર: રાજ્યના પર્યાવરણ અને વન પ્રધાન અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ, સરકારે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) દ્વારા રાષ્ટ્રીય અને સ્ટેટ હાઈવ તેમજ રેલવે ટ્રેકની આસપાસના ખાલી વિસ્તારોમાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાન ચલાવવાની યોજનાઓ તૈયાર કરી છે. ગાંધીનગરમાં પ્રધાને મ્યુનિસિપલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી…
- ગાંધીનગર

ખેડૂત સહાય પેકેજઃ જાણો રાજ્યમાં કેટલા લોકોએ અરજી કરી?
ગાંધીનગર: સરકારે બુધવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે રાજ્યના 11.2 લાખથી વધુ ખેડૂતોએ વળતર મેળવવા અરજી કરી છે. નાયબ મુખ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઓક્ટોબરના…
- નેશનલ

નીતિશ કુમાર પ્રથમ વખત માત્ર કેટલા દિવસ બન્યા હતા CM? આજે 10મી વખત લેશે શપથ
પટનાઃ બિહારમાં એનડીએની જીત બાદ બાદ જેડીયના વડા નીતિશ કુમાર આજે મુખ્ય પ્રધાન પદના શપશ લેશે. તેઓ 10મી વખત મુખ્ય પ્રધાનનું પદ સંભાળીને એક રેકોર્ડ પણ બનાવશે. પટનાના ગાંધી મેદાનમાં નીતિશ કુમારની તાજપોશીનો કાર્યક્રમ યોજાશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી,…
- મહીસાગર

મહીસાગરના રતનમહાલ જંગલમાં વાઘે દેખા દીધી, વન વિભાગ આવી ગયું હરકતમાં…
મહીસાગરઃ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત રાજસ્થાનમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘની મોટી સંખ્યા જોવા મળી રહી છે, પરંતુ હવે ગુજરાતમાં દેખા દીધી હોવાથી વાઈલ્ડલાઈફ લર્વસમાં પણ ખુશાલી ફેલાઈ છે. ગુજરાત સિંહ, દીપડા અને વાઘ એમ ત્રણેય વન્ય જીવ ધરાવતું એક માત્ર રાજ્ય…
- અમદાવાદ

અમદાવાદમાં આ વિસ્તાર ‘ઢોરમુક્ત ઝોન’ જાહેર કરવામાં આવ્યા, ઘાસ વેચવા પર પણ પ્રતિબંધ
અમદાવાદઃ શહેરમાં ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિકની યજમાનીને તંત્રએ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. આ બંને ઇવેન્ટના કારણે વારંવાર વી.આઈ.પી. તથા વી.વી.આઈ.પીની મુવમેન્ટ રહેતી હોય છે. જેને લઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય જાહેર વિસ્તારોમાંથી રખડતા ઢોરને હટાવવાનું શરૂ કરી દીધું…
- સુરત

સુરતમાં ₹100 કરોડના સાયબર ફ્રોડ મામલે ED એ કેટલા કરોડની સંપત્તિ જપ્ત કરી?
સુરત: શહેરમાં ઈડીએ થોડા દિવસ પહેલા મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચાર આરોપીઓ લોકોને ઈડી અને સુપ્રીમ કોર્ટના નામે લોકોને નોટીસ મોકલતા હતા. ઈડીએ આ કેસની તપાસ સુરત પોલીસના…
- ગાંધીનગર

ગુજરાતમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ની મોટી સફળતા; 70 લાખ લોકો સુધી પહોંચ્યો મેસેજ
ગાંધીનગરઃ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૦માં દેશના ૨૭૨ જિલ્લાઓમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ શરુ કરવામાં આવ્યું હતું. જે પૈકી ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહેસાણા, સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર મળીને કુલ આઠ જિલ્લાઓમાં આ અભિયાન સૌ પ્રથમ શરૂ…
- દ્વારકા

દ્વારકામાં બે વર્ષથી રહેતો HIV પોઝિટિવ સીરિયન ઝડપાયો, કેમ પોતાના દેશમાં પાછો જવા નથી માંગતો?
દેવભૂમિ દ્વારકાઃ દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં સોમવારે એક સીરિયન યુવકની માન્ય વિઝા વિના ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કહ્યું…
- ગાંધીનગર

ગુજરાતમાં બે દિવસ બાદ ફરી યોજાશે મોકડ્રીલ, જાણો વિગત
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું…
- અમદાવાદ

મતદાર યાદી વેરિફિકેશનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલા મતદારો મૃત નીકળ્યા? આંકડો જાણીને ચોંકી જશો
અમદાવાદઃ ગુજરાતમાં હાલ મતદાર યાદી વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરી શરૂ થયાને 10 દિવસથી વધારે સમય થઈ ગયો છે. એક મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ સમય દરમિયાન 182 વિધાનસભા દીઠ મૃત અને કાયમી સ્થળાંતરીત મતદારોના નામની…









