- રાજકોટ
રાજકોટમાં માતા બની કુમાતા, સંતાનમાં બીજી દીકરી જન્મતાં પાણીના ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી
રાજકોટઃ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. માતાએ તેની બે મહિનાની દીકરીને પાણીના ટાંકામાં નાખી હત્યા કરી હતી. સંતાનમાં પહેલાથી એક દીકરી હતી અને બીજીનો જન્મ થતાં માતાએ આ હીચકારું પગલું ભર્યું હતું. ઉપરાંત પોલીસ ફરિયાદ વગર જ અંતિમવિધિ…
- જૂનાગઢ
રાહુલ ગાંધી આવશે ગુજરાતની મુલાકાતે, જૂનાગઢ ખાતે ચાલી રહેલા તાલીમ કેમ્પમાં હાજરી આપશે
જૂનાગઢઃ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે 12 સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ બપોરે 1…
- ગીર સોમનાથ
ડાયરા કિંગ દેવાયત ખવડને ઝટકોઃ કોર્ટે જામીન રદ કર્યા
ગીર સોમનાથઃ ડાયરા કિંગ દેવાયત ખવડને કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. ગીર સોમનાથમાં થયેલી મારામારીના કેસ મામલે વેરાવળ સેશન્સ કોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન રદ કર્યા હતા. જ્યારે પોલીસે ખવડના સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે દેવાયત ખવડના સાત દિવસના…
- રાજકોટ
રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને કોર્ટે શું આપ્યો મોટો ઝટકો?
રાજકોટ: પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાન વધુ એક ઝટકો લાગ્યો હતો. નકલી મિનિટ્સ બુક બનાવવાના ગુનામાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની જામીન અરજી અદાલતે ફગાવી હતી. અગ્નિકાંડની તપાસ દરમ્યાન ક્રાઈમ બ્રાંચ સમક્ષ સાગઠીયાએ નકલી મિનિટ્સ બુક રજુ કરી હતી. જેથી અલગથી ગુનો…
- બનાસકાંઠા
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની લીધી મુલાકાત
બનાસકાંઠાઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્ય પ્રધાન ગુરુવારે બપોરે સુઈગામ પહોંચ્યા હતા અને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર…
- અમદાવાદ
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે વરસાદનું જોરઃ 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
અમદાવાદઃ રાજ્યમાં મુશળધાર વરસાદ બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં બે દિવસ ફરી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું હતું. શનિવારે સુરત, ડાંગ, નવસારી,…
- સુરત
PM Modiના જન્મદિવસે સુરતમાં દેશની સૌપ્રથમ ગ્રીન વ્હીકલ નીતિનો આરંભ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર/સુરતઃ સુરત સ્વચ્છ શહેર બન્યા બાદ હવે સુરત ગ્રીન સિટી બનવા તરફ ડગલું ભરી રહ્યું છે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયો-ફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને દેશમાં સૌપ્રથમવાર ગ્રીન વ્હીકલ…
- વડોદરા
રાજકોટ બાદ વડોદરામાં પણ 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થશે
વડોદરાઃ રાજ્કોટમાં બે દિવસ પહેલા ફરજિયાત હેલ્મેટ લાગુ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રથમ દિવસે લોકોને દંડ પણ કર્યો હતો. જોકે બીજા દિવસે નાટ્યાત્મક રીતે પોલીસે ગુલાબ આપીને લોકોને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને દંડ પણ નહોતો કર્યો. રાજકોટ બાદ વડોદરામાં…
- ગાંધીનગર
ગુજરાતના રાજ્યપાલને મળી નવી જવાબદારી, જાણો હવે શું કરશે?
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ મહરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સી. પી. રાધાકૃષ્ણનને ગુરુવારે રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો હવાલો સોંપ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ…