- જામનગર
જામનગરનાં ધ્રોલમાં એક જ પરિવારના ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબ્યા, માતાનું હૈયાફાટ રૂદન…
જામનગરઃ ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ત્રણ બાળકો ઘર નજીક રમતા હતા ત્યારે પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી…
- નેશનલ
લોહી અને પાણી એક સાથે વહી ન શકે તો પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેમ? ઓવૈસીએ સરકારને કર્યો સવાલ…
નવી દિલ્હીઃ લોકસભામાં પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને તીખા સવાલો કર્યા હતા. લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સેનાએ બહાદુરીથી પાકિસ્તાનને જવાબ આપ્યો.…
- નેશનલ
રાષ્ટ્રીય સાંસ્કૃતિક નકશા નિર્માણ મિશન હેઠળ ગુજરાતમાં કેટલા આદિવાસી સમુદાયોનો સમાવેશ કરવામાં આવ્યો? લોકસભામાં જાહેર થઈ વિગત…
નવી દિલ્હી/વલસાડઃ સંસદના ચોમાસું સત્રમાં ગુજરાતના વલસાડથી સાંસદ ધવલ પટેલે જુલાઈ 2025 સુધીમાં રાષ્ટ્રીય સાંસ્કૃતિક નકશા નિર્માણ મિશન હેઠળ ગુજરાતમાં કેટલા આદિવાસી સમુદાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? શું દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં સમર્પિત સાંસ્કૃતિક કેન્દ્ર અથવા નકશા નિર્માણ…
- રાજકોટ
રાજકોટના 41 ગામોમાં નર્મદાના નીર: ‘સૌની’ યોજનાથી થશે કલ્યાણ…
રાજકોટઃ રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રાજકોટ તાલુકાના સરધાર ગામ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આયોજિત કાર્યક્રમમાં “સૌની” યોજનાના રૂ. 129.61 કરોડના વિકાસ કાર્યોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…
- આપણું ગુજરાત
ગોપાલ ઇટાલિયા ફરી વિવાદમાં: હડમતીયા ગામે દીવાલ વિવાદમાં AAP-BJP આમને સામને…
જૂનાગઢઃ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ફરી એક વખત વિવાદમાં આવ્યા હતા. ભેંસાણ તાલુકાના હડમતીયા (વીશળ) ગામમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. આ સમગ્ર…
- ગાંધીનગર
‘ડિજિટલ અરેસ્ટ’નું સૌથી મોટું રેકેટ: પાટનગરમાં મહિલા ડોક્ટર પાસેથી ₹ 19 કરોડની છેતરપિંડી…
ગાંધીનગરઃ ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ સામે આવ્યો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહિલા ડોક્ટર પાસેથી 19 કરોડ પડાવવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. CID સાયબર સેલે સુરતના આરોપી લાલજી બલદાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિના સુધી મહિલા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભાના ઉપનેતા – મુખ્ય દંડક કોને બનાવ્યા?
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણૂક કરી હતી. જ્યારે મુખ્ય દંડક તરીકે ડો. કિરીટભાઈ પટેલ, ઉપદંડક તરીકે વિમલભાઈ ચુડાસમા, ઉપદંડક તરીકે ઈમરાનભાઈ ખેડાવાલા, ખજાનચી તરીકે દિનેશભાઈ ઠાકોર, મંત્રી તરીકે કાંતિભાઈ ખરાડી, પ્રવક્તા તરીકે જીગ્નેશભાઈ મેવાણી, પ્રવક્તા…
- ટોપ ન્યૂઝ
ગેનીબેન ઠાકોરે સંસદમાં ગુજરાતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતના સંવર્ધનનો મુદ્દો ઉઠાવ્યો, જાણો શું મળ્યો જવાબ
અમદાવાદ/નવી દિલ્હીઃ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં બનાસકાંઠાથી કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતના સંરક્ષણના સંવર્ધનનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું હતું કે ભારત સરકાર ગુજરાતના સાંસ્કૃતિક…
- આપણું ગુજરાત
પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરવામાં આવ્યા
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (પીવીટીજી) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ…
- આપણું ગુજરાત
ગુજરાત જળમય: 132 તાલુકામાં વરસાદ, 29 જળાશયો છલકાયા
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રાજ્યમાં હાલ ટ્રફલાઇન પસાર થતી હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. બે…