- વડોદરા

બુલેટ ટ્રેનનો ધમધમાટ: વડોદરાના જેતલપુર બ્રિજ/ગરનાળા પર 15 દિવસ માટે અવરજવર બંધ, જાણો વૈકલ્પિક રૂટ
વડોદરાઃ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત જેલતપુર બ્રિજ અને ગરનાળુ બંધ કરવામાં આવ્યું છે. વડોદરાના રેલ્વે સ્ટેશનથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે અલકાપુરી તેમજ જેતલપુર ગરનાળા મુખ્ય છે. જે પૈકી જેતલપુર ગરનાળા પાસે બુલેટ…
- ગાંધીનગર

ગુજરાતનો દરિયાકાંઠો બન્યો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ: વાર્ષિક ૧૦.૪૨ લાખ મે. ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન
ગુજરાત દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે ગાંધીનગરઃ દર વર્ષે ૨૧ નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ…
- અમદાવાદ

ASI અને AMCનો સુપરવાઇઝર 1.44 લાખની લાંચ લેતા ACBના સકંજામાં આવ્યા,
અમદાવાદઃ એસીબી દ્વારા વધુ એક સફળ ટ્રેપ કરવામાં આવી હતી. ગોધરા SRP ગ્રુપ-5ના કર્મચારી ધિરાણ મંડળીના મંત્રી અને ASIએ ગિફ્ટ આર્ટિકલનું બિલ પાસ કરાવવા માટે ગિફ્ટ સપ્લાય કરનાર વેપારી પાસેથી લાંચની માંગણી કરતા ખળભળાટ મચ્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને લાંચ…
- સુરત

સુરતનું મોટું માથુ ગણાતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ, શું છે કેસ ?
સુરતઃ શહેરનું મોટું માથુ ગણાતા અને સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના ગંભીર કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કનૈયા કોન્ટ્રાક્ટરે તેમના સગાભાઈ અને…
- ગાંધીનગર

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ, રોકાણ ખેંચવા તૈયારી
ગાંધીનગર: કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે યોજાનારી દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝડપથી વિકસી રહેલી આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક તકોને રજૂ કરવામાં આવશે. VGRCના લીધે આ પ્રદેશોમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે, જે ગુજરાતને મજબૂત, સમાવિષ્ટ…
- ખેડા

કપડવંજમાં કરૂણ ઘટના: BLOની કામગીરી કરતા આચાર્યનું હાર્ટ એટેકથી મોત
કપડવંજઃ હાલ રાજ્યમાં મતદાર યાદી વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરી શરૂ થયાને 12 દિવસથી વધારે સમય થઈ ગયો છે. શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે. કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ બૂથ લેવલ ઓફિસર…
- અમદાવાદ

અમદાવાદમાં ઠંડી વધતાં જ સાયનસ-માઈગ્રેનના કેસોમાં જોરદાર વધારો
અમદાવાદઃ શહેરમાં શિયાળો ધીમે ધીમે જમાવટ કરી રહ્યો છે. ઠંડીની સાથે શહેરમાં હવા પ્રદૂષણ પણ વધી રહ્યું છે. બુધવારે રાત્રિના તાપમાનમાં ઘટાડો થતાં તે સિઝનના સૌથી નીચા સ્તર 13.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ઠંડીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર…
- અમદાવાદ

ગુજરાતના છ જિલ્લાને રવિ પાક માટે મળશે વધારાની વીજળી, ક્યા વિસ્તારોને થશે લાભ ?
અમદાવાદઃ ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે રાજ્ય પ્રધાન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પ્રવક્તા પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને…
- અમદાવાદ

ગુજરાતમાં ગ્રાહોકોએ સોનાથી મોં ફેરવ્યું, આયાતમાં 85 ટકાનો ઘટાડો
અમદાવાદઃ હાલ સોનાનો ભાવ આસમાને આંબી ગયો છે. લગ્નની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં ખરીદદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. લોકો માત્ર શુકન કે વ્યવહાર પૂરતું જ સોનું ખરીદી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ અનુસાર,…
- વડોદરા

ડિજિટલ એરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આપઘાતની ઘટનાથી ચકચાર, જાણો વિગતવાર
વડોદરાઃ રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની ઘટના સતત સામે આવી રહી છે. આ દરમિયાન વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિજિટલ એરેસ્ટ બાદ એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. રાજ્યમાં આ પ્રકારની પહેલી ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. શું છે મામલો વડોદરા જિલ્લાના…









