- મનોરંજન

કિંજલ દવેએ ન્યાત બહારના ફતવાને ઘોળીને પી જઈ સગાઈનું રીસેપ્શન યોજ્યું, કોણ કોણ રહ્યા હાજર ?
અમદાવાદઃ કિંજલ દવેએ ન્યાત બહારના ફતવાને ઘોળીને પી જઈ સગાઈનું રીસેપ્શન યોજ્યું હતું. જેમાં અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા. આ અંગેના વીડિયો પણ વાયરલ થયા હતા. અમદાવાદની એક ક્લબમાં યોજાયેલા સગાઈ રિસેપ્શનમાં ગીતા રબારી, ખજૂરભાઈ, હીતુ કનોડિયા અને તેની પત્ની,…
- ગાંધીનગર

ગાંધીનગરમાં 4 વર્ષની છોકરીનો બળાત્કારી ભાગવા જતો હતો ને PI લતા દેસાઈએ ગોળી મારીને પાડી દીધો
ગાંધીનગરઃ શહેરમાંથી 4 વર્ષીય બાળકીનું 15 ડિસેમ્બરના રોજ એક શખ્સ દ્વારા અપહરણ કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી ધરપકડ કર્યા પછી પોલીસ પંચનામું અને રિ-કન્સ્ટ્રક્શન અર્થે ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન…
- ભુજ

સાવધાન: અંજારમાં આશીર્વાદ આપવાના બહાને કિન્નરે ઘરમાંથી કરી ૩ લાખની ચોરી
ભુજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરની ભાગોળે આવેલા વરસામેડી ગામના એક રહેણાંક વિસ્તારમાં ગૃહસ્થના ઘરે ‘આશીર્વાદ’ આપવા આવેલા ઓળખીતા કિન્નરે કપડાં બદલવાના બહાને બેડરૂમમાં જઈ, કબાટમાં રહેલા રોકડ રૂપિયા તથા દાગીના સહીત કુલ રૂા.૩,૦૬,૦૦૦ની મતાને તફડાવી જતાં પંથકમાં ચકચાર મચી ગઈ…
- સ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ ટીમમાંથી ગિલને પડતો મુકાયો, જાણો બીજા કયા ધૂરંધરોની થઈ બાદબાકી
મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવાયો છે. શુભમન ગિલને કંગાળ ફોર્મ બદલ પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે ઋષભ પંતને પણ સ્થાન મળ્યું નથી. ત્રણ ગુજરાતીને સ્થાન આ ટીમમાં ત્રણ…
- ભુજ

કચ્છમાં કેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કમી થયા? કેટલા મતદાન મથક વધ્યા, જાણો
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: મતદારયાદીને ક્ષતિ રહિત બનાવવાના પ્રયાસ અર્થે કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશથી હાથ ધરાયેલી સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન(SIR)ની કામગીરીના પ્રથમ તબક્કામાં ડ્રાફ્ટ મતદારયાદી ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવી હતી. સત્તાવાર રીતે મળેલા આંકડા અનુસાર કચ્છ જિલ્લામાં અત્યાર સુધી ૧૪,૭૬,૪૯૩ જેટલા…
- અમરેલી

પ્રતાપ દૂધાતે કાર્યકરોને શું કર્યો રણટંકાર? જાણો વિગત
અમરેલી, તા. 20 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમરેલી જીલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો ભરવા અમરેલી જીલ્લા કોંગ્રેસના…
- અમદાવાદ

અમદાવાદમાં પાટીદાર ગઢમાં મતદારોની ‘સફાઈ’: આ વિધાનસભામાં જીતની લીડથી વધુ મતદારો યાદીમાંથી ગાયબ
અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ડ્રાફટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. શહેરમાં કુલ 12.32 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી કપાયા હતા. શહેરમાં પાટીદાર બહુમતી ધરાવતી કેટલીક વિધાનસભામાં 2022 ચૂંટણીમાં મળેલી જીતની સરસાઈથી વધુ મતદારો કપાયા હતા. અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી પહેલા…









