- ગાંધીનગર
સુશાસનના 4 વર્ષ: મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે લાભ
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો એને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. સુશાસનના આ 4 વર્ષ દરમ્યાન મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. તેમના મક્કમ નેતૃત્વ…
- વડોદરા
શહેરી માળખાકીય સુવિધાઓની જાળવણી સામૂહિક જવાબદારી છેઃ મુખ્ય પ્રધાન
વડોદરાઃ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વડોદરા ખાતે અર્બન ઈનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી રહ્યા…
- આપણું ગુજરાત
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળના ચાર વર્ષ: સેવા, સુશાસન અને વિકાસની ગાથા
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના 13 સપ્ટેમ્બર, 2025ના રોજ તેમના કાર્યકાળના ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થશે. આ ચાર વર્ષને ‘સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણ’ ના ચાર સ્તંભો પર આધારિત ગણાવવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રોથ…
- ભાવનગર
પીએમ મોદી ફરી આવશે ગુજરાત, ભાવનગરમાં કરશે રોડ શો
ભાવનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. તા.20 સપ્ટેમ્બરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભાવનગર જિલ્લાના મહેમાન બનશે. ભાવનગરના જવાહર મેદાનમાં તેઓ સભા યોજશે. અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિત રોડ શો પણ યોજશે. વડા…
- દ્વારકા
દ્વારકામાં ધાર્મિક દબાણ દૂર કરી રૂ. 18 કરોડથી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં ફરી એક વખત ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા. દ્વારકાના રહેણાક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા બે ધાર્મિક દબાણ સહિત એક ભવનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દ્વારા તંત્રએ કુલ 6652 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી…
- રાજકોટ
પ્રેમ લગ્નમાં પાટીદાર સમાજની દીકરીઓને વધુ ટાર્ગેટ કરવામાં આવે છેઃ મનોજ પનારા
રાજકોટ: જસદણમાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે પાટીદાર સમાજે ભવ્ય રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાથમાં વિવિધ બેનરો લઈને જોડાયા હતા. જસદણના વિવિધ વિસ્તારોમાં આ રેલી ફરી હતી. સેવાસદન બહાર પાટીદાર સમાજના આગેવાનોએ રેલીને સંબોધી…
- ભુજ
મુંદરા તાલુકાના ભોરારા ગામની મહિલાએ ત્રણ પુત્ર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યુંઃ પુત્રોના મોત, માતાનું રેસ્ક્યું
ભુજ: કચ્છના મુંદરાથી બે કિલોમીટર દૂર આવેલા ભોરારા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક સોઢા પરણેતરે પોતાના ત્રણ બાળકો સાથે ઝંપલાવતાં એક સાથે મહિલાના ત્રણ-ત્રણ પુત્ર રત્નોના ડૂબી જવાથી અરેરાટીભર્યા મોત નીપજતાં કચ્છભરમાં ગમગીનીનું મોજું ફેલાયું હતું. આ કરુણાંતિકામાં…
- અમદાવાદ
ગુજરાતમાં સિઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો: નવરાત્રિમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ રાજ્યમાં સુધીમાં 107.77 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં સો ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 118.72, મધ્ય પૂર્વમાં 110.10, સૌરાષ્ટ્રમાં 93.36 અને દક્ષિણ ગુજરાતમાં 110.72 ટકા વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં…
- અમદાવાદ
GSTમાં ધરખમ ફેરફાર છતાં અમૂલ દૂધના ભાવ નહીં ઘટે, ડેરીના એમડીએ સ્પષ્ટતા કરી
અમદાવાદઃ GST કાઉન્સિલની 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી 56મી બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દરોને બે સ્લેબમાં તર્કસંગત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં હાલના 12 ટકા અને 28 ટકા દરોને મર્જ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના આ પગલાથી લોકોમાં જીવનજરૂરીયાતની…
- અમદાવાદ
પ્રવાસીઓ માટે રાહત: અમદાવાદ સ્ટેશને અમુક ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરાયા
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પુનઃવિકાસ કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના ટર્મિનલને અમદાવાદથી અસ્થાયી રૂપે મણિનગર, વટવા અને અસારવા સ્ટેશનો પર શિફ્ટ કરવામા આવ્યા હતા. હવે આમાંથી કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી…