- સ્પેશિયલ ફિચર્સ

Health Tips: વજન ઉતારવા માટે અપનાવો લીંબુ-મધના પાણીનો સચોટ ઉપાય…
લીંબુમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવાં ખનિજો હોય છે, મધમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઝિંક હોય છે મેદસ્વીપણું ઘટાડવા માટે લીંબુનું શરબત અને મધનું સેવન એક લોકપ્રિય અને સરળ ઘરેલું ઉપાય માનવામાં આવે છે. સવારે ખાલી પેટ નવશેકા…
- આપણું ગુજરાત

ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતી વતન પરત ફર્યા: 2 લોકોની ગાંધીનગર પોલીસે પૂછપરછ કરી…
અમદાવાદઃ ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા અને બદપૂરા ગામના 4 લોકો હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ચારેય લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા…
- રાજકોટ

કમોસમી વરસાદથી મગફળીનું ઉત્પાદન ઘટવાની ભીતિ: ખેડૂતોને ભાવ અને નુકસાનનો બેવડો માર…
રાજકોટ: સૌરાષ્ટ્રના મુખ્ય પાક ગણાતી મગફળીનું આ વર્ષે રાજકોટ જિલ્લામાં વાવેતર વધ્યું હોવા છતાં, કમોસમી વરસાદ અને બજારમાં નીચા ભાવને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. વાવેતરના વધારા છતાં ઉત્પાદન ઘટવાની શક્યતાને લીધે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ…
- રાજકોટ

રાજકોટમાં ‘વિજય માલ્યા’ બની ફરતા ડિફોલ્ટરો સામે કલેક્ટરનું કડક વલણ: ₹4.70 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી
રાજકોટ: શહેર અને જિલ્લામાં સરકારી, ખાનગી બેંકો અને ફાઇનાન્સ પેઢીઓમાંથી કરોડો રૂપિયાની લોન લઈને હપ્તા ન ભરનારા ડિફોલ્ટર સામે કલેક્ટર દ્વારા આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેનાથી બેંક ડિફોલ્ટરોમાં ફફડાટ ફેલાયો હતો. છેલ્લા એક મહિનાના ગાળામાં જ કલેક્ટર તંત્ર…
- ગીર સોમનાથ

ગીરમાં કમોસમી વરસાદ: મોઢવાડિયા-વાજાએ ખેતરોમાં જઈ નુકસાનીનો તાગ મેળવ્યો
અમદાવાદઃ ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ડૉ.પ્રદ્યુમન વાજાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો. પ્રધાનોએ તાત્કાલિક અસરથી…
- અમદાવાદ

અમદાવાદ સહિત રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામતના અમલ સાથે યોજાશે..
અમદાવાદઃ રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામતના અમલ સાથે યોજાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી મહાનગરપાલિકાઓ સહિત 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસી અનામતના 27 ટકાનો અમલ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણી સામે આવેલી વિગત મુજબ, 192 બેઠકો પર 33…
- અમરેલી

કૌશિક વેકરીયાએ અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકશાનીનો તાગ મેળવ્યો…
રાજ્ય પ્રધાને સાવરકુંડલાના જાબાળ, ઘનશ્યામનગર ગામના ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું અમરેલીઃ રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન કૌશિકભાઈ વેકરીયાએ આજરોજ ભારે વરસાદથી અસરગ્રસ્ત સાવરકુંડલા તાલુકાના જાબાળ, ઘનશ્યામનગર સહિતના ગામોની…
- આપણું ગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાનું ‘ઓરેન્જ એલર્ટ’, 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા…
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ મુજબ, હાલ ગુજરાત ઉપર ડિપ્રેશન સર્જાયું છે અને રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક…
- અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ વહેલું રજૂ થશે, જાણો શું છે કારણ
અમદાવાદઃ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે. સામાન્ય રીતે નગરપાલિકાઓના ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થતા હોય છે પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાથી એક મહિનો વહેલું બજેટ રજૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણીના વર્ષ…









