- અમદાવાદ
અમદાવાદ રથયાત્રામાં AI બનશે સુરક્ષા કવચ: ભીડ નિયંત્રણ અને આગ એલર્ટ માટે પ્રથમવાર ઉપયોગ!
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજે નીકળનારી ૧૪૮મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમ જ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં…
- રાજકોટ
રાજકોટમાં 13 કરોડની કિંમતના 13.45 કિલો સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો…
રાજકોટઃ શહેરમાં એક જ્વેલર્સના શોરૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓ 13 કરોડની કિંમતના 13.45 કિલો સોનાની ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે ત્રણ શખ્સોને તમામ મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની જે.પી. એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ…
- વડોદરા
વડોદરામાં સ્કૂલ બની પછી 7 વર્ષે સોઈલ ટેસ્ટ: ચોંકાવનારો રિપોર્ટ!
વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા બની ગયા પછી તેનો સાત વર્ષે સોઈલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલની ઈમારત જર્જરીત હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ હવે શિક્ષણ સમિતિ દ્વારા…
- અમદાવાદ
અમદાવાદમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન ઊંધી વળી ગઈ, વાલીઓના જીવ તાળવે ચોંટ્યા…
અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી બેબીલોન ક્લબ પાસે એક સ્કૂલ વાન પલટી ગઈ હતી. વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલવાન પલટી ખાઈ જતાં વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્કૂલ વાન ઉંધી વળી જતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને…
- આપણું ગુજરાત
RTE પ્રવેશમાં ઐતિહાસિક વધારો: 95,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ, સહાય પણ મળશે…
ગાંધીનગરઃ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવી પોતાના અને પરિવારના સપનાઓ પૂરા કરે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિની કારણે તેમનું આ સપનું સાકાર થઈ શકતું નથી. આવા પરિવારના બાળકો માટે RTEનો કાયદો આશા-શિક્ષણનું કિરણ…
- વડોદરા
વડોદરા સેક્શનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણી લો નવી અપડેટ…
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 25 જૂન 2025 ના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ…
- સ્પોર્ટસ
રાજકોટમાં જન્મેલા ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, લંડનમાં આવ્યો હાર્ટ એટેક
લંડનઃ રાજકોટમાં જન્મેલા ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું 77 વર્ષની વયે નિધન થયું હતું. લંડનમાં આવેલો હાર્ટ એટેક તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. દિલીપ દોશી ઓર્થોડોક્સ સ્પિનર તરીકે જાણીતા હતા. તેમનો જન્મ 22 ડિસેમ્બર, 1947 ના રોજ રાજકોટ, ગુજરાતમાં થયો…
- ઇન્ટરનેશનલ
ઈરાને કતારમાં અમેરિકાના બેઝ પર કર્યો હુમલો, છોડી 6 મિસાઈલ…
દોહાઃ ઈરાનના પરમાણુ ઠેકાણા પર અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઈરાને કતાર સ્થિત અમેરિકન બેઝને નિશાન બનાવ્યું હતું. દોહામાં અમેરિકાના બેઝ પર 6 મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલના અધિકારી દ્વારા પણ…
- સ્પોર્ટસ
રાહુલ-પંતની સદી, ભારતે ઈંગ્લેન્ડને જીતવા આપ્યો 371 રનનો ટાર્ગેટ…
લીડ્સઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. લીડ્સ ટેસ્ટના ચોથા દિવસે ભારત બીજી ઈનિંગમાં 364 ઓલઆઉટ થયું હતું. ઈંગ્લેન્ડને જીતવા 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી કે એલ રાહુલે સર્વાધિક 137 રન બનાવ્યા હતા. ઋષભ…