- કચ્છ

ઓધોઈ-લખપત રોડ લોહીલુહાણ: મિક્સર મશીનની અડફેટે કાકા-ભત્રીજીનું મોત…
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ કચ્છના ધોરીમાર્ગો રક્તરંજિત બનવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેતો હોય તેમ ભચાઉ તાલુકાના આધોઇ-લખપત માર્ગ ઉપર રીવર્સમાં આવી રહેલાં તોતિંગ મિકક્ષર મશીન તળે કચડાઈ જવાથી રમેશ ગણેશ ભરવાડ(ઉ.વ.૨૮) અને તેની ભત્રીજી હસ્તી કરશન ભરવાડ(ઉ.વ.૪)નું કમકમાટીભર્યું મૃત્યુ થયુ…
- કચ્છ

વડોદરાથી કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓની મીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી આગ…
૧૪ પ્રવાસીઓનો બચાવ… (અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: અકસ્માત ઝોન બની ચૂકેલા ભચાઉ તાલુકાના વોંધ ગામ પાસેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડોદરાથી રણોત્સવ માણવા કચ્છ આવેલા પ્રવાસીઓની ટેમ્પો ટ્રાવેલર બસની પાછળ વાહન ટકરાયા બાદ આ મીની બસ તેની આગળ લાકડાં ભરીને જઈ…
- સ્પોર્ટસ

વડોદરામાં 16 વર્ષ પછી 11 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મેચ, જાણો ક્યારથી અને ક્યાં વેચાશે ટિકિટ?
વડોદરાઃ 11 જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો આરંભ થશે. પ્રથમ મેચ વડોદરામાં રમાશે. આ મેચની ટિકિટનું વેચાણ 1 જાન્યુઆરી, 2026થી શરૂ થશે. વડોદરામાં 16 વર્ષ બાદ ઈન્ટરનેશનલ મેચ રમાશે. ઉપરાંત ભારત પણ 2026ની પ્રથમ આંતરરાષ્ટ્રીય…
- નેશનલ

રખડતાં કૂતરાની ગણતરી કરો, આ રાજ્યમાં સરકારે શિક્ષકોને આપ્યો આદેશ
નવી દિલ્હીઃ દિલ્હી સરકારે શહેરમાં રખડતાં કૂતરાઓની ગણતરી માટે સ્કૂલ શિક્ષકોને ફરજ પર લગાવવાનો આદેશ આપ્યો છે. સરકારી અને ખાનગી શાળાના શિક્ષકોને આમાં સામેલ કરાશે. જિલ્લા શિક્ષણ અધિકારીઓને નોડલ અધિકારી બનાવવા અને પસંદ કરાયેલા શિક્ષકોની જાણકારી શિક્ષણ વિભાગને આપવા જણાવાયું…
- Top News

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનું શિર્ષાસન, પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો, કેન્દ્ર પાસે ખનન મુદ્દે સ્પષ્ટતાઓ માંગી
નવી દિલ્હીઃ અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પર સ્ટે આપ્યો છે. તેમજ ખનન અંગે સરકાર પાસે સ્પષ્ટતાઓ માંગવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, 20 નવેમ્બરના આદેશને આગામી સુનાવણી સુધી લાગુ નહીં કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી…
- Uncategorized

NITI આયોગ દ્વારા ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની કેમ કરવામાં આવી પ્રશંસા ?
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી- GBU સ્થાપીને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું કામ શરૂ કર્યું હતું. જેને NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં રજૂ કરાયેલા વિઝનને સાકાર કરે છે. NITI આયોગ દ્વારા…
- સુરત

પિતાએ કામધંધા મુદ્દે ટકોર કરતાં પુત્રએ ભર્યું આવું પગલું, ઘટના સીસીટીવીમાં થઈ કેદ
સુરતઃ શહેરના રામપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 23 વર્ષીય રત્ન કલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. પિતાએ બેકાર પુત્રને કામ બાબતે ઠપકો આપતાં તેણે આવેશમાં આવીને આ પગલું ભર્યું હતું. ચોથા માળેથી નીચે પટકાતો…
- ગાંધીનગર

ગુજરાતમાં 16 વર્ષથી ઓછી ઉંમરની 1633 દીકરીઓ પ્રેગનન્ટ થઈ કે માતા બની, કારણ શું ?
ગાંધીનગરઃ ગુજરાતમાં બેટી પઢાઓના નારા વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 મુજબ ગુજરાતમાં 16 વર્ષથી ઓછી ઉંમરની 1633 દીકરીઓ પ્રેગનન્ટ થઈ કે માતા બની છે. જે પાછળનું કારણ બાળ લગ્ન છે. રાજ્યના 15 જિલ્લાઓમાં બાળ…
- ગાંધીનગર

CR પાટિલે બાજુ પર મૂકી દીધેલાં મહિલા નેતાને જગદીશ પંચાલે બનાવ્યાં પ્રદેશ ઉપપ્રમુખ
સુરત/ગાંધીનગરઃ બે દિવસ પહેલા ગુજરાત ભાજપની નવી સંગઠન ટીમ જાહેર થઈ હતી. જેમાં 10 ઉપ પ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીની નિમણૂક કરવામાં આવી હતી. જગદીશ પંચાલની નવી ટીમમાં CR પાટિલે બાજુ પર મૂકી દીધેલાં મહિલા નેતા ઝંખના પટેલને જગદીશ…









