- મોરબી
130થી વધુને ભોગ લેનારા મોરબી બ્રિજ દુર્ઘટનામાં તપાસના અંતે ચીફ ઓફિસર દોષિત
મોરબી: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇ કોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સંદીપ ઝાલા સામે કાર્યવાહી માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનએ મંજૂરી આપી દીધી…
- અમદાવાદ
અમદાવાદમાં પોલીસની નવતર પહેલ, હેલ્મેટ પહેર્યા વગરના લોકોને હેલ્મેટ વિતરણ કર્યું
અમદાવાદઃ રાજ્કોટમાં બે દિવસ પહેલા ફરજિયાત હેલ્મેટ લાગુ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રથમ દિવસે લોકોને દંડ પણ કર્યો હતો. જોકે બીજા દિવસે નાટ્યાત્મક રીતે પોલીસે ગુલાબ આપીને લોકોને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને દંડ પણ નહોતો કર્યો. રાજકોટ બાદ વડોદરામાં…
- Top News
અમદાવાદમાં યોજાશે વાઇબ્રન્ટ નવરાત્રી, જીએમડીસીને થીમ આધારિત દરવાજાઓથી શણગારાશે
અમદાવાદઃ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 દરમિયાન વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ યોજાશે. આ વર્ષની થીમ ‘આહવાન મા આદ્યા શક્તિ’ (Aahvaan Ma AadyaShakti) છે અને તે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક પરંપરા અને સમુદાયની સહભાગિતાનો ભવ્ય…
- વડોદરા
વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશનનો બીજો તબક્કો આગામી એક વર્ષમાં પૂર્ણ થશેઃ ભૂપેન્દ્ર પટેલ
વડોદરાઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંસ્કારી નગરી વડોદરાના નગરજનોને ધરપત આપતા જણાવ્યું કે, વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશન પ્રોજેક્ટનો એક તબક્કો પૂર્ણ થયા બાદ હવે બાકીની કામગીરી પણ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના પરિણામે પ્રવર્તમાન ચોમાસામાં વડોદરાને કોઇ તકલીફ પડી…
- સુરત
ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીના ઓર્ડર ઘટતાં ફ્રી ડ્યુટી કન્ટ્રી પર નજર
સુરતઃ અમેરિકાએ ભારત પર લગાવેલા તોતિંગ ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે. આશરે સાત હજાર જેટલા કારીગરોની રોજગારી પર જોખમ ઊભું થયું છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ઓગસ્ટ મહિનામાં ટેરિફ લાગુ થતા પહેલા ઓર્ડર વધ્યા હતા પરંતું હવે…
- નર્મદા
નર્મદા ડેમની સપાટી સીઝનમાં બીજી વાર 136 મીટરને પાર, છલકાવાથી 2.35 મીટર દૂર
કેવડીયા કોલોનીઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 136.33 મીટર પહોંચી છે. ડેમ તેની મહત્તમ સપાટીથી 2.35 મીટર દૂર છે. ચાલુ સીઝનમાં ડેમની સપાટી બીજી વખત 136 મીટરને પાર થઈ…
- ગાંધીનગર
સુશાસનના 4 વર્ષ: મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે લાભ
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો એને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. સુશાસનના આ 4 વર્ષ દરમ્યાન મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. તેમના મક્કમ નેતૃત્વ…
- વડોદરા
શહેરી માળખાકીય સુવિધાઓની જાળવણી સામૂહિક જવાબદારી છેઃ મુખ્ય પ્રધાન
વડોદરાઃ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વડોદરા ખાતે અર્બન ઈનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી રહ્યા…
- આપણું ગુજરાત
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળના ચાર વર્ષ: સેવા, સુશાસન અને વિકાસની ગાથા
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના 13 સપ્ટેમ્બર, 2025ના રોજ તેમના કાર્યકાળના ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થશે. આ ચાર વર્ષને ‘સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણ’ ના ચાર સ્તંભો પર આધારિત ગણાવવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રોથ…