- ઇન્ટરનેશનલ

ઈમરાન ખાનનું જેલમાં રહસ્યમય મૃત્યુ? સમર્થકોની જેલભણી આગેકૂચ, પાકિસ્તાનમાં ઉથલપાથલના એંધાણ
રાવલપિંડીઃ પાકિસ્તાનની રાવલપિંડી જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની હત્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેના કારણે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક એ ઇંસાફના સમર્થકો આદિયાલા જેલ તરફ કૂચ કરવા લાગ્યા છે, જેના પરિણામે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.…
- નેશનલ

સુપ્રીમ કોર્ટમાં SIR કેસની સુનાવણીઃ રાજ્ય ચૂંટણી પંચોને પહેલી ડિસેમ્બર સુધી જવાબ આપવાનો આદેશ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે મતદાર યાદીમાં સઘન સુધારણા કામગીરી (એસઆઈઆર-સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ને પડકારતી તમામ અરજી પર એક સાથે સુનાવણી થઈ હતી. કેરળ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ચાલી રહેલી SIRની કામગીરીને પડકારવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેંચે…
- આપણું ગુજરાત

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા મહાઅભિયાન: 29-30 નવેમ્બરે 182 બેઠક પર તાલુકા સ્તરે મેગા કેમ્પનું આયોજન
ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર 2025 સુધી ચાલવાનો છે. હાલમાં આ ઝુંબેશમાં જોડાયેલા જિલ્લા ચૂંટણી અધિકારીઓથી માંડીને ચૂંટણીતંત્રના સૈનિકો સમાન BLO સુધીનું સમગ્ર ચૂંટણીતંત્ર સુમેળ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવી પેટર્ન! ભાજપના દિગ્ગજ નેતાઓના પરિવારની ‘બિનહરીફ જીત’
મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના 100થી વધુ નગરસેવક બિનહરીફ ચૂંટાયા હતા. આ જીતની જાણકારી બીજેપી પ્રદેશા પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે આપી હતી. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જનતાએ વિશ્વાસ મુક્યો છે.…
- મહેસાણા

વિકૃત માનસિકતાઃ વિજાપુરમાં 8 વર્ષની બાળકીને બગીચામાં લઈ જઈ છેડતી, ઇન્જેક્શન આપી ધમકીથી ડરાવી!
મહેસાણાઃ વિજાપુરમાં ધોરણ 2માં અભ્યાસ કરતી બાળકી સાથે છેડતીનો મામલો સામે આવ્યો હતો. આરોપીએ તેને ઇન્જેક્શન આપ્યું હતું તેમજ સ્કૂલના પાછળના ગાર્ડનમાં લઈ જઈને તેની સાથે છેડતી કરી હતી. બાળકીએ પોતાના માતા-પિતાને જણાવ્યું કે આરોપીએ તેને આ બાબત કોઈને પણ…
- ભચાઉ

ભચાઉના લાખાપરમાં ભેંસો ચરાવવા ગયેલા બે કિશોરોના તળાવમાં ડૂબી જવાથી મોત
ભુજ: કચ્છના ભચાઉ તાલુકાના લાખાપર ગામ ખાતે માલધારી પરિવારના બે કિશોરોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી. આ કરુણાંતિકા અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે બપોરના અરસામાં લાખાપર ગામના માલધારી પરિવારના ૧૪ વર્ષીય કમલેશ…
- આપણું ગુજરાત

BLOની કામગીરી શિક્ષકોની ‘ફરજ’ છે અને કામ કરવું જ પડશે, જાણો ગુજરાત સરકારના કયા પ્રધાને આપ્યું નિવેદન
ભરૂચઃ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લાના પ્રભારી પ્રધાન અને રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ પ્રધાન ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. ઇશ્વરસિંહ પટેલે BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને…
- રાજકોટ

‘દાદા’નો ખેડૂતલક્ષી વધુ એક નિર્ણય: સોમવારથી આ પાકની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ!
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમવાર તા. 24 નવેમ્બરથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે. રાજ્યમાં નિયત કેન્દ્રો…
- નેશનલ

નીતિશના સત્તા સમીકરણમાં ઓવૈસીનો ટ્વિસ્ટ: ‘સમર્થન આપીશ, પણ એક શરત…’, જુઓ વીડિયો
પટનાઃ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમે નીતિશ કુમારની સરકારને સમર્થન આપવા તૈયાર છીએ, પણ અમારી એક શરત છે. સીમાંચલને તેનો હક મળો જોઈએ. આમૌરમાં એક જનસભાને સંબોધતાં તેમણે કહ્યું કે, સીમાંચલની દાયકાઓથી ઉપેક્ષા…









