- આપણું ગુજરાત
અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઈ કોર્ટે આપ્યો ઝટકો, જાણો વિગત
અમદાવાદ/ગોંડલઃ સમગ્ર ગુજરાતમાં ચકચારી રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. 3 મેના રોજ રાજકોટમાં મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ…
- ગાંધીનગર
ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં પસાર થયું, જાણો શું છે વિશેષતા
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું હતું. વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ તથા પોલિસી ડ્રિવન ગવર્નન્સને પગલે ગુજરાત આજે વિશ્વભરના રોકાણકારોની પ્રથમ…
- આપણું ગુજરાત
રાજ્યના કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં: વિધાનસભામાં સરકારે આપી માહિતી
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ‘જલજીવન’ મિશન અને ‘નલ સે જલ’ યોજના વિશે માહિતી આપતાં રાજ્યના જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યનાં કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે. જે અંતર્ગત, જૂથ યોજનામાં લગભગ તમામ ગામોની…
- જૂનાગઢ
જૂનાગઢની ભવનાથ તળેટીમાં કોંગ્રેસની તાલીમ શિબિર યોજાશે, રાહુલ ગાંધી રહેશે હાજર
જૂનાગઢઃ ગુજરાત વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીને લઈ કોંગ્રેસે અત્યારથી જ કમર કસી છે. કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે શિબિરનું આયોજન કર્યું છે. ક્યારે યોજાશે શિબિર જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણા ધામ આશ્રમમાં તારીખ 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી…
- સુરત
સુરતમાં પ્રૌઢે તાપી નદીમાં ઝંપલાવ્યું, તેજ વહેણમાં તણાયા બાદ પણ રહ્યા જીવતા
સુરતઃ સુરતની તાપી નદીમાં એક પુરુષે મોતની છલાંગ લગાવી હતી. ઘરેલું કંકાસથી ત્રાહિમામ પોકારીને પ્રૌઢે તાપીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. છલાંગ લગાવ્યા બાદ પાણીના વહેણમાં દૂર સુધી તણાયો હતો. લોકોએ તેને જોયા બાદ ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને તેને બચાવી…
- ગાંધીનગર
ગુજરાતમાં પોષણ મિશનના ભંડોળનો પૂરો ઉપયોગ થયો જ નથી! વિધાનસભામાં થયો ખુલાસો
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી પોષણ મિશન અંતર્ગત ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની રકમ વણવપરાયેલી રહી હતી. વાંસદાના ધારાસભ્ય અનંતકુમાર હસમુખભાઈ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં આ વિગત સામે આવી હતી.…
- ગાંધીનગર
કામના કલાકોના વટહુકમ પર ગુજરાત વિધાનસભામાં સવાલ: કોંગ્રેસે ઉઠાવ્યો મુદ્દો
ગાંધીનગરઃ 15 મી વિધાનસભાના સાતમા સત્રના બીજા દિવસે ગૃહમાં કામના કલાકો બાબતના વટહુકમ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. આંકલાવના ધારાસભ્ચ અમિત ચાવડાએ કામદારોના કલાકો બાબતના વટહુકમનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમિત ચાવડાએ શું પૂછ્યું તેમણે પૂછ્યું કે, કામદારોના કામના કલાકો માટેનો…
- Top News
ગુજરાતમાં 4 નવા હેલિપોર્ટ બનશે, જાણો હેલિપોર્ટ અને હેલિપેડ વચ્ચેનો ફરક
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચોમાસું સત્રના બીજા દિવસે કોડિનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાએ રાજ્યમાં હેલિપોર્ટ વિકસાવવાની કામગીરી અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે 31-07-2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજ્યના કયા-કયા હેલિપોર્ટને વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી અને ઉક્ત્ત કામગીરી…
- ગાંધીનગર
અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં કેટલા યુવાનોને મળી રોજગારી?
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો બીજો દિવસ છે. રાજ્યમાં રોજગાર મેળા વિશે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૧૯ રોજગાર મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું…