- સુરેન્દ્રનગર
સાયલામાં કિન્નરોના ઘરમાં ચોરીથી ચકચાર, છત તોડીને રોકડા ₹40,000ની ચોરી
સુરેન્દ્રનગર: જિલ્લાના સાયલામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. સાયલાના જૂના રેલવે સ્ટેશન પાસે રહેતા કિન્નર સમાજના લોકોના ઘરમાં ચોરી થઈ હતી. મળતી વિગત પ્રમાણે, સાતમ-આઠમના તહેવાર દરમિયાન, કિન્નર દક્ષા દે અને તેમના સાથીઓએ ભિક્ષા માંગીને જે પૈસા અને સોનાની બુટ્ટી…
- વડોદરા
પાણી માટે ભાજપના બે જૂથ આમને-સામને, વડોદરાના સાવલીમાં થઈ મારામારી
વડોદરાઃ ભાજપમાં વધુ એક વિખવાદ સામે આવ્યો હતો. સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પાણીના મુદ્દે ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. એક તરફ ગામના મહિલા સરપંચનો પરિવાર હતો અને બીજી તરફ પંચાયતના સભ્ય અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના સભ્ય અશોક…
- ગીર સોમનાથ
શ્રાવણના અંતિમ સોમવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શિવભક્તિમાં થયા લીન, સોમનાથ દાદાના કર્યા દર્શન
સોમનાથઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્ય પ્રધાને દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ…
- રાજકોટ
રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે સ્થિતિ થાળે પાડી
રાજકોટઃ ગુજરાતમાં જન્માષ્ટમીના ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને…
- રાજકોટ
રાજકોટના લોકમેળામાં જન્માષ્ટમીએ માનવ મહેરામણ ઉમટ્યું: ત્રણ દિવસમાં 8 લાખ લોકોએ મોજ માણી
રાજકોટ: રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળાના પ્રથમ બે દિવસમાં જ 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. ત્રીજા દિવસે જન્માષ્ટમી હોવાથી રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખો લોકો મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા. શૌર્યનું સિંદૂર લોકમેળામાં હૈયેહૈયું દળાય એટલી…
- રાજકોટ
વીરપુર પોલીસનો સપાટો: ઓક્સિજન ટેન્કરમાંથી ₹1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
રાજકોટઃ વીરપુર પોલીસે કાગવડ પાસે એક મોટી કાર્યવાહી કરીને રેલવે ઓવરબ્રિજ નીચેથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઓક્સિજન ગેસ લિક્વિડ ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો…
- આપણું ગુજરાત
રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું: 142 તાલુકામાં વરસાદ નોંધાયો…
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો હતો. રાજયમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના જુદા-જુદા ભાગોમાં ભારેથી અતિભારે…
- અમદાવાદ
ગુજરાતમાં IPS અધિકારીઓ વચ્ચે વિવાદ: મનીષ સિંહે અભય ચુડાસમાને ₹8 લાખ જમા કરાવવા કહ્યું
અમદાવાદઃ ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ વચ્ચે ફરી કોલ્ડ વોરની શરૂઆત થઈ છે. એક જુનિયર આઈપીએસ અધિકારીએ એડિશનલ ડીજીપી સામે રિકવરી કાઢી હતી. તેમણે કહ્યું કે, તમે સરકારી વાહનનો ખાનગી ઉપયોગ કર્યો છે એટલે અંદાજે આઠ લાખ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવો.શું…
- મહેસાણા
મહેસાણામાં ભર ચોમાસે બે દિવસ પાણીકાપ: 7 લાખથી વધુ લોકોને થશે અસર
મહેસાણાઃ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આ દરમિયાન મહેસાણા જિલ્લાના સાત લાખથી વધારે લોકોએ પીવાના પાણી માટે વલખાં મારવા પડશે. મળતી વિગત પ્રમાણે, મહેસાણા શહેર અને તાલુકાના 111 ગામ તેમજ જોટાણા તાલુકાના 23 ગામો અને ચાણસ્મા તાલુકાના ત્રણ…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ કેબલની થશે ચકાસણી, 15 દિવસમાં આવશે રિપોર્ટ…
વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. છતાં બ્રિજ કયા કારણોસર ધરાશાયી થયો તેનું કારણ જાણી શકાયું નથી. ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે ગુજરાત સરકારે હવે ઝારખંડ સરકારની મદદ માંગી છે.…