-  રાજકોટ ખેડૂતોની માંગો નહીં સંતોષાય તો 2 મહિનામાં સિંહાસન ડગાવવાનો અમિત ચાવડાએ હુંકાર કર્યોરાજકોટ: ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ બુધવારે ભૂપેન્દ્ર પટેલ સરકારને બે મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે ચેતવણી આપી કે જો ખેડૂતોની માંગો પૂરી નહીં થાય, નેપાળ જેવી ક્રાંતિ કરીશું. રાજકોટમાં એક સભાને સંબોધતા ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા… 
-  વડોદરા ડભોઈ એપીએમસી ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકોઃ ચેરમેન સહિત છ હોદ્દેદારો ભાજપમાં સામેલ થયાવડોદરાઃ જિલ્લાની ડભોઇ એપીએમસી ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકો લાગ્યો હતો. એપીએમસીના ચેરમેન સહિત કૉંગ્રેસના છ મુખ્ય હોદ્દેદારો ભાજપમાં સામેલ થઈ ગયા હતા. મળતી વિગત પ્રમાણે, ડભોઇ એપીએમસીના ચેરમેન દિલીપ પટેલ ભાજપમાં જોડાયા હતા. દિલીપ પટેલનો ડભોઇ એપીએમસીમાં ઘણા વર્ષોથી… 
-  ગાંધીનગર દિવાળીમાં STનો દબદબો: નડિયાદ-સુરતથી રેકોર્ડબ્રેક ૩,૧૫૧ ટ્રીપ્સ, ૧.૩૨ લાખ લોકો માદરે વતન પહોંચ્યા!ગાંધીનગરઃ રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા દર વર્ષે સુદ્રઢ યાતાયાત સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે છે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ વર્ષે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન… 
-  ગાંધીનગર હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને સરકારે શું સોંપી મોટી જવાબદારી?ગાંધીનગરઃ રાજ્યના નવા પ્રધાનમંડળની રચના બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા પ્રધાનોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીની પ્રવક્તા પ્રધાન તરીકે નિમણૂક કરવામાં… 
-  આપણું ગુજરાત ખેડૂતો માટે કામના સમાચારઃ રાજ્યમાં કમોસમી વરસાદથી કૃષિ પાકોને થયેલા નુકસાનની સહાય ચૂકવાશે…(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને લીધે કૃષિ પાકોને મોટા પાયે નુકસાની થઈ છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટું… 
-  નર્મદા વડા પ્રધાન મોદી એકતાનગરને આપશે મોટી ભેટઃ ૨૫ નવી ઈ-બસો ઉમેરાશે…નર્મદા: જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસર પર તા.૩૧ ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ… 
-  સ્પેશિયલ ફિચર્સ Health Tips: વજન ઉતારવા માટે અપનાવો લીંબુ-મધના પાણીનો સચોટ ઉપાય…લીંબુમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવાં ખનિજો હોય છે, મધમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઝિંક હોય છે મેદસ્વીપણું ઘટાડવા માટે લીંબુનું શરબત અને મધનું સેવન એક લોકપ્રિય અને સરળ ઘરેલું ઉપાય માનવામાં આવે છે. સવારે ખાલી પેટ નવશેકા… 
-  આપણું ગુજરાત ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતી વતન પરત ફર્યા: 2 લોકોની ગાંધીનગર પોલીસે પૂછપરછ કરી…અમદાવાદઃ ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા અને બદપૂરા ગામના 4 લોકો હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ચારેય લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા… 
-  રાજકોટ કમોસમી વરસાદથી મગફળીનું ઉત્પાદન ઘટવાની ભીતિ: ખેડૂતોને ભાવ અને નુકસાનનો બેવડો માર…રાજકોટ: સૌરાષ્ટ્રના મુખ્ય પાક ગણાતી મગફળીનું આ વર્ષે રાજકોટ જિલ્લામાં વાવેતર વધ્યું હોવા છતાં, કમોસમી વરસાદ અને બજારમાં નીચા ભાવને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. વાવેતરના વધારા છતાં ઉત્પાદન ઘટવાની શક્યતાને લીધે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ… 
 
  
 








