- અમદાવાદ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોને જળબંબાકારથી મળશે મુક્તિ: ₹૧૪૧ કરોડના ખર્ચે માઇક્રો-ટનલિંગ સ્ટ્રોમવોટર લાઇન નાંખવામાં આવશે
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર એન્ડ સીવરેજ કમિટીએ શહેરના પશ્ચિમ વિસ્તારના નવરંગપુરા, વેજલપુર, વાસણા અને અન્ય વિસ્તારોમાં માઇક્રો-ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને 1800mm વ્યાસની સ્ટ્રોમવોટર લાઇન નાખવા માટે ₹141 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પગલાથી આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં…
- નર્મદા

એકતાનગર ખાતે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાશે
કેવડિયાઃ ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રની નજર ગુજરાતના એકતાનગર પર મંડાયેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં આ વર્ષે ૩૧ ઓક્ટોબર-રાષ્ટ્રીય એકતા દિવસનો સમારોહ એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ…
- અમરેલી

શોકનો માહોલ: રાજુલાના ધાતરવાડી ડેમમાં ડૂબેલા ચાર યુવકોના મૃતદેહ મળ્યાં; પરિવારોનું કરૂણ આક્રંદ
અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં બે દિવસ પહેલા એક કરૂણ ઘટના બની હતી. નહાવા અને માછલી પકડવા ગયેલા ત્રણ સગાભાઈ સહિત ચાર યુવકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે…
- Top News

રાજ્યમાં માવઠાથી ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તાર અસરગ્રસ્તઃ સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવા મુખ્ય પ્રધાનનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) ગાંધીનગરઃ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને લીધે કૃષિ પાકોને મોટા પાયે નુકસાની થઈ છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટું…
- ભાવનગર

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે બે લોકોનો ભોગ લીધોઃ પરિવારજનો શોકમગ્ન
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં માવઠા એ બે લોકોનો જીવ લીધો હતો. મહુવામાં મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું અને શિહોરમાં મહિલાનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. જેમાં મહુવાના ગાંધીબાગથી હોસ્પિટલ રોડ…
- ભાવનગર

ભાવનગરમાં જલારામ મંદિરે 18000 કરતા વધુ લોકોએ મહાપ્રસાદ, 50000થી વધુ લોકોએ દર્શન કર્યા
ભાવનગરઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે પૂજ્ય બાપાની 226મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિર આનંદનગર ખાતે સવારથી મોટી સંખ્યામાં ભક્તો નું જાણે ઘોડાપૂર ઉમટ્યું હતું. દિવસ દરમિયાન 50,000 કરતાં વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો…
- ગાંધીનગર

ગુજરાત વહીવટી સુધારણા પંચનો પાંચમો અહેવાલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સોંપાયો
ગાંધીનગરઃ ગુજરાત વહીવટી સુધારણા પંચનો પાંચમો અહેવાલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો હતો. પાંચમાં ભલામણ અહેવાલની મુખ્ય બાબત ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવવા માટેની છે. આના પરિણામે કાર્ય પ્રણાલી સંપૂર્ણ રીતે ડિજિટલ થશે અને સરકાર તથા નાગરિકો વચ્ચેનો સંવાદ…
- રાજકોટ

ખેડૂતોની માંગો નહીં સંતોષાય તો 2 મહિનામાં સિંહાસન ડગાવવાનો અમિત ચાવડાએ હુંકાર કર્યો
રાજકોટ: ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ બુધવારે ભૂપેન્દ્ર પટેલ સરકારને બે મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે ચેતવણી આપી કે જો ખેડૂતોની માંગો પૂરી નહીં થાય, નેપાળ જેવી ક્રાંતિ કરીશું. રાજકોટમાં એક સભાને સંબોધતા ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા…
- વડોદરા

ડભોઈ એપીએમસી ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકોઃ ચેરમેન સહિત છ હોદ્દેદારો ભાજપમાં સામેલ થયા
વડોદરાઃ જિલ્લાની ડભોઇ એપીએમસી ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકો લાગ્યો હતો. એપીએમસીના ચેરમેન સહિત કૉંગ્રેસના છ મુખ્ય હોદ્દેદારો ભાજપમાં સામેલ થઈ ગયા હતા. મળતી વિગત પ્રમાણે, ડભોઇ એપીએમસીના ચેરમેન દિલીપ પટેલ ભાજપમાં જોડાયા હતા. દિલીપ પટેલનો ડભોઇ એપીએમસીમાં ઘણા વર્ષોથી…








