- આપણું ગુજરાત

કિંજલ દવેના ભૂતપૂર્વ ફિયાન્સેએ કિંજલને ‘બેવફા’ ગણાવીને કટાક્ષ કરતી પોસ્ટ મૂકી…………..
અમદાવાદઃ સિંગર કિંજલ દવેને ન્યાત બહાર કરવામાં આવ્યાના વિવાદ વચ્ચે સગાઈનું રિસેપ્શન યોજ્યું હતી. જેમાં ગુજરાતના કલાકારો, સેલિબ્રિટી ઉમટ્યા હતા આ દરમિયાન કિંજલ દવેના ભૂતપૂર્વ ફિયાન્સ પવન જોશીએ તેને બેવફા ગણાવીને કટાક્ષ કરતી પોસ્ટ મૂકી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં…
- સુરત

સુરતમાં જાણીતા કથાકારની પુત્રીએ આપઘાત કરતાં ચકચાર, ધો. 12 સાયન્સમાં ભણતી હતી
સુરતઃ શહેરમાં જાણીતા કથાકારની પુત્રીએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. અલથાણ વિસ્તારમાં રહેતા કથાકારની પુત્રી ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થિનીના પિતા ધાર્મિક પ્રસંગે કથા કરવા…
- અમદાવાદ

અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, જાણો વૈકલ્પિક રૂટ
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા સુભાષબ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ શહેરમાં વધુ એક બ્રિજ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતીકાલથી 6 મહિના સુધી આ બ્રિજ બંધ રહેશે. મળતી વિગત પ્રમાણે, વટવામાં ખારીકટ કેનાલ પર આવેલો વર્ષો જૂનો…
- રાજકોટ

કેસર કેરી રસિયા આનંદો, આંબા પર વધુ મોર આવતાં એપ્રિલ અંતમાં જ બમ્પર પાકની આશા
રાજકોટઃ કેસર કેરી માત્ર ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. હવામાનમાં પલટાના કારણે ખેતી પાકોને નુકસાન પહોંચ્યું છે ત્યારે કેસર કેરીના રસિયા માટે સારા સમાચાર છે. આ ઉનાળામાં કેરીના શોખીનોને શિયાળો હજુ પૂરો થાય તે પહેલા જ મોઢામાં પાણી લાવી…
- આપણું ગુજરાત

અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓમાં વધી રહ્યો છે સેલ્ફ ડિપોર્ટનો ક્રેઝ, મહેસાણાનો યુવક દિલ્હી એરપોર્ટથી ઝડપાયો
મહેસાણા/નવી દિલ્હીઃ ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ઘણો ક્રેઝ છે. ટ્રમ્પ સરકાર અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત મોકલી રહી છે. આ ઉપરાંત ગેરકાયદે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘણા ગુજરાતીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન…
- આપણું ગુજરાત

વિકાસના નામે વિઘ્ન: આખું અમદાવાદ શહેર ખોદી નાખ્યું, 126 ડાયવર્ઝનથી વાહનચાલકો બેહાલ
ડાયવર્ઝનના કારણે થતાં ટ્રાફિક જામથી 10 મિનિટનો રસ્તો કાપતા 30 થી 60 મિનિટ સુધીનો સમય થાય છે. અમદાવાદઃ શહેરમાં હાલ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. વિવિધ બ્રિજના કામો અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોવાથી બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.…
- નેશનલ

રામલલાની પ્રતિષ્ઠા દ્વાદશી પર અયોધ્યા ફરી બન્યું રામમય
અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિષ્ઠા દ્વાદશીના અવસર પર રામલલાનો ભવ્ય અભિષેક થશે. આ ધાર્મિક અનુષ્ઠાનમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ તથા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામેલ થશે. રક્ષા પ્રધાન સવારે 11 કલાકે અયોધ્યા પહોંચશે અને મંદિર પરિસરમાં આશરે ચાર કલાક સુધી…
- નેશનલ

ગુજરાતમાંથી માવઠા સાથે વિદાય લેશે 2025, જાણો મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
અમદાવાદ/નવી દિલ્હીઃ આજે વર્ષ 2025નો અંતિમ દિવસ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અને વર્ષ 2026ની શરૂઆત વરસાદી માહોલ સાથે થઈ શકે છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાના એંધાણ છે.…
- સુરેન્દ્રનગર

કાર બની કાળ: સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખાડામાં પડી, બે મિત્રોના મોતથી પંથકમાં અરેરાટી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરીપર ગામ નજીક એક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગલાંટ મારીને રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાનોને…
- કચ્છ

રાજસ્થાનથી કચ્છમાં નશીલા પદાર્થો ઘુસાડવાનું રેકેટ નિષ્ફળ; વાવ-થરાદ પોલીસે ભુજના ૩ યુવાનોને દબોચ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ પાડોશી રાજ્ય એવા રાજસ્થાનથી કચ્છના પાટનગર ભુજ કારમાં આવી રહેલા ત્રણ યુવાનો પાસેથી ચેકપોસ્ટ પર અંગજડતી દરમ્યાન માદક પદાર્થ ચરસ મળી આવતાં ચકચાર પ્રસરી છે. આ કાર્યવાહી અંગે વાવ-થરાદ પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૩૧મી…









