- અમદાવાદ
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ‘બર્ડ હીટ’ના જોખમમાં વધારો: સરકારનો ઘટસ્ફોટ…
અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના પછી એરપોર્ટ પણ ચર્ચામાં છે, ત્યારે શહેરસ્થિત એરપોર્ટ બર્ડહીટનો પડકાર ચિંતાજનક છે. શહેરનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, ત્યારે અહીંના એરપોર્ટ મુદ્દે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું…
- અમદાવાદ
અમદાવાદમાં ટ્રાફિકની ‘મંથર’ ગતિ: દેશનું સાતમું ‘ધીમું’ શહેર, 10 કિમીનું અંતર કાપવામાં લાગે છે ’29’ મિનિટ…
અમદાવાદ: શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિક જામની પણ સમસ્યા પણ વકરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા અડચણરૂપ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં સમસ્યા ઠેરના ઠેર રહે છે. શહેરના હાર્દસમા એસ. જી. રોડ, સી. જી. રોડ અને આશ્રમ રોડ…
- ટોપ ન્યૂઝ
ધનખડનું રાજીનામું સ્વીકાર્યુંઃ નોટિફિકેશન જાહેર કરાશે, અનુગામીની શોધમાં સરકાર
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે રાજીનામું આપીને ચોંકાવી દીધા હતા. સંસદના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ તેમણે આ જાહેરાત કરી હતી. દિવસભર ગૃહનું સંચાલન કર્યા બાદ રાત્રે તેમણે રાજીનામું આપ્યું હતું. આજે તેમના રાજીનામાનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વીકાર…
- નેશનલ
શું ધનખડના રાજીનામાથી ન્યાયાધીશ વર્મા સામે નહીં ચાલે મહાભિયોગ?
નવી દિલ્હીઃ ન્યાયાધીશ વર્માને હટાવવા માટે મહાભિયોગ લાવવવામાં આવ્યો છે. લોકસભામાં સરકાર અને રાજ્યસભામાં વિપક્ષે વર્માને હટાવવાનો પ્રસ્તાવ આપ્યો છે પરંતુ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ચિત્ર બદલાઈ ગયું છે. હવે રાજ્યસભામાં નિર્ણય ઉપસભાપતિ હરિવંશ સિંહે કરવાનો છે.…
- નેશનલ
ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ માટે ચિંતાઃ સંસદમાં નાણા પ્રધાને આપી માહિતી
નવી દિલ્હી: અનિલ અંબાણી અને રિલાયસન્સ કોમ્યુનિકેશનની મુશ્કેલી વધી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યા હતા. તેમજ CBIમાં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સંસદમાં સોમવારે…
- અમદાવાદ
અમદાવાદમાં પીજી સંચાલકો માટે SOP થઈ જાહેર, આ નિયમોનું કરવું પડશે પાલન
અમદાવાદઃ શહેરમાં અત્યાર સુધી પીજીને લગતા કોઇ નિયમો નહોતા. હાલ શહેરની અનેક સોસાયટી, ફ્લેટોમાં પીજી ચાલી રહ્યા છે. જેમાં મારામારી કે સોસાયટીના રહીશો સાથે માથાકૂટ થતી હોવાની ઘટના સામે આવી હતી. પીજીને લઈ વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ…
- ગાંધીનગર
અનુસૂચિત જાતિના નાગરિકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે, આ તારીખ પહેલા કરો અરજી
ગાંધીનગરઃ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ ચાર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ અનુ. જાતિના લાભાર્થીઓને પોતાનો વ્યાપાર-ધંધો શરૂ કરવા અથવા વાહન ખરીદવા માટે ઓછા વ્યાજ દરે ધિરાણ…
- નેશનલ
11 દિવસમાં એવું તે શું થયું કે ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડે આપ્યું રાજીનામું, વાંચો ઈનસાઈડ સ્ટોરી
નવી દિલ્હીઃ સોમવારથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું હતું. આ પાછળ તેમણે સ્વાસ્થ્યનું કારણ જણાવ્યું હતું. તેમનો કાર્યકાળ 2027માં પૂરો થવાનો હતો. આ પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રકારની ચર્ચા…
- અમદાવાદ
ગુજરાતમાં બે વર્ષમાં આટલા કરોડનો વિદેશી દારૂ પકડાયો, આંકડો જાણીને ચોંકી જશો
અમદાવાદઃ ગુજરામાં દારૂબંધી માત્ર કહેવા પુરતી જ હોય તેમ સમયાંતરે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતો રહે છે. રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં માંગો ત્યાં દારૂ સરળતાથી મળી રહે છે. તેમજ મોટા પાયે હેરાફેરી અને ગેરકાયદે વેચાણ થાય છે. કેટલાક…