- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગરઃ એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ ન થઈ લઈ રહ્યા. સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી રૂપિયા 3000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. લખતર ગ્રામ પંચાયત, જિ.સુરેન્દ્રનગર…
- નેશનલ
કર્ણાટકમાં નેતૃત્વ વિવાદ: ખડગેના નિવેદન પર ભાજપનો કટાક્ષ, ‘હાઈકમાન્ડ ભૂત જેવું છે!’
નવી દિલ્હીઃ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ કરશે. તેમણે આ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો છે અને તેમને આગળની કાર્યવાહી કરવાનો અધિકાર છે. પરંતુ આ માટે કોઈ વિવાદ ન…
- Uncategorized
કાઉન્ટડાઉનઃ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે નિર્મલા સીતારમણે કહી આ વાત
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ ડીલને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે ટૂંક સમયમાં જ ભારત સહિત કેટલાક દેશો સાથે ટ્રેડ ડીલ થવાની શક્યતા હોવાનો સંકેત આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે નવમી જુલાઈની ટ્રેડ ડીલની ડેડલાઈનને…
- રાજકોટ
રાજકોટમાં કરદાતાઓએ 244 કરોડનો એડવાન્સ ટેક્સ ચૂકવી મનપાની તિજોરી છલકાવી…
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 માટે વેરા વસૂલાતમાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. 9 એપ્રિલ 2025થી 27 જૂન 2025 સુધીમાં કુલ 3,43,286 કરદાતાઓએ 244.14 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો. આ વસૂલાતમાં 2,53,673 કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી 160.09 કરોડ અને 89,613 કરદાતાઓએ…
- સુરત
સુરતમાં બુલડોઝર એકશનઃ 100 કરોડની વધુની કિંમતની સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવ્યા…
સુરતઃ રાજ્યમાં ગેરકાયદે દબાણો તોડવાની કામગીરી યથાવત રહેવા પામી હતી. ગુરુવારના રોજ ૧૦૭ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના આલિશાન બંગલો અને તેના વૈભવી ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી. જે…
- નેશનલ
ભારતીય રેલવેમાં 100 વર્ષ બાદ થશે મોટો ફેરફાર, બ્લૂપ્રિન્ટ તૈયાર…
નવી દિલ્હીઃ ભારતીય રેલવે લાખો લોકોના રોજિંદા જીવનનો એક ભાગ છે. દૈનિક સેંકડોની સંખ્યામાં મુસાફરો એક શહેરથી બીજા શહેર જવા રેલવેનો ઉપયોગ કરે છે. ભારતીય રેલવેને દેશની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાની કરોડરજ્જુ માનવામાં આવે છે. પરિચાલન કાર્યક્ષમતા અને સુરક્ષામાં સુધારો કરી શકાય…
- અમદાવાદ
અષાઢી બીજના શુભમુહૂર્તમાં અમદાવાદમાં 5500 ટુ વ્હીલર અને 1020 કારનું વેચાણ થયું…
અમદાવાદ: શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઇ બલદેવજી સાથે નગચર્યાએ નીકળ્યા હતા. અષાઢી બીજ એટલે વણજોયું શુભમુહૂર્ત, આ દિવસે લોકો પોતાના નવા ઘર કે ઓફિસમાં પ્રવેશ કરતાં હોય છે. નવો ધંધો શરૂ કરતા હોય છે કે પછી…
- આપણું ગુજરાત
સીઆર પાટીલ પર ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર, દુકાન ચલાવે છે…
જૂનાગઢઃ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો વિજય થયો હતો. આ જીત બાદ ગોપાલ ઈટાલિયાએ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પર આકરા પ્રહાર કર્યા…
- આપણું ગુજરાત
પાટીદાર ચિંતન શિબિરમાં કેમ થયો હોબાળો? જાણો વિગત…
ગાંધીનગરઃ અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ પાટીદાર અનામત આંદોલન સમિતીના નેજા હેઠળ ગાંધીનગરમાં બેઠક ચિંતન શિબિર બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતનાં પાટીદાર સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત કહ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજીત આ બેઠકમાં સમાજનાં સંગઠનો, અગ્રણીઓ સહિત…