- સુરત
ભ્રષ્ટાચારની હદ થઈ, સુરતમાં લોકરક્ષક રૂ. એક લાખની લાંચ માંગતા ઝડપાયો
સુરતઃ એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જોકે તેમ છતાં કેટલાક ઈસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. સુરત ગ્રામ્ય એલસીબી ટીમે લોકરક્ષકને રૂપિયા એક લાખની લાંચ માંગતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ફરિયાદીના પતિ તથા…
- બનાસકાંઠા
બનાસ ડેરીની ચૂંટણીની તારીખ જાહેર: 10 ઓક્ટોબરે મતદાન, 11 ઓકટોબરે મત ગણતરી
બનાસકાંઠાઃ બનાસ ડેરીની ચૂંટણીની સભાસદો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે 16 સપ્ટેમ્બરના રોજ બનાસ ડેરીની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા જ તેમની આતુરતાનો અંત આવ્યો હતો. પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ની નાના પાયે શરૂઆત…
- જૂનાગઢ
જૂનાગઢના ખરાબ રોડને લઈ આમ આદમી પાર્ટી મેદાનમાંઃ કાર્યકરોએ હેલ્મેટને લઈ કહી આ વાત
જૂનાગઢ: ભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી ગયા હોવાથી લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ‘રોડ બનાવો-જીવ બચાવો’ ના નારા સાથે આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ પોલીસે તેમની અટકાયત…
- આપણું ગુજરાત
દેશના ૮૦ ટકા એરંડાનું ઉત્પાદન થાય છે ગુજરાતમાં, લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં સમાવેશ કરવાની માંગ
ગાંધીનગરઃ ગુજરાત દેશના ૮૦ ટકા એરંડાનું ઉત્પાદન કરે છે. તાજેતરમાં, રવી પાક પરના રાષ્ટ્રીય સંમેલનમાં ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે એરંડાને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) યોજનામાં સામેલ કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી. તેમણે કૃષિ ક્ષેત્રને લગતા અનેક મુદ્દાઓ પણ…
- અમદાવાદ
બોલો, અમદાવાદમાં 5 મહિનામાં 50 હત્યા છતાં ક્રાઈમ કંટ્રોલ હોવાનો પોલીસ કમિશનરનો દાવો
અમદાવાદઃ શહેરમાં ગુનાખોરી વધી છે, જેમાં હત્યાના બનાવ સૌથી વધુ વધ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર પોલીસના અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. શહેરમાં છેલ્લા 5 મહિનામાં હત્યાના 50 બનાવ બન્યા છે છતાં પોલીસ કમિશનરે દાવો કર્યો હતો કે ક્રાઈમ…
- અમદાવાદ
ખેડાના માતરમાં દરગાહ, મસ્જિદની આસપાસ ગરબા પર પ્રતિબંધના બોર્ડ લાગતાં વિવાદ
અમદાવાદઃ નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ખેડાના માતરમાં વિવાદાસ્પદ બોર્ડ લાગ્યા છે. માતરના નાની ભાગોળમાં ધાર્મિક સ્થળ પાસે ગરબા ગાવા કે વગાડવાની સખત મનાઈ હોવાના બોર્ડ લાગતાં વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં…
- મોરબી
મોરબી અને રાજકોટમાં ઈન્કમ ટેક્સના દરોડાઃ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓમાં ફફડાટ
મોરબી/રાજકોટઃ ટેક્સ ચોરીની આશંકાને પગલે રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજકોટમાં 6 અને મોરબીમાં 40 મળીને કુલ 46 સ્થળોએ મંગળવારે વહેલી સવારથી જ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ અધિકારીઓની ટીમે મોરબીમાં જાણીતા લેવિસ ગ્રેનીટો ઉપરાંત…
- સુરત
સુરતમાં ગરબા આયોજકો માટે આટલા નિયમોનું પાલન કરવું પડશે, નવરાત્રી પહેલા તંત્રની કડક કાર્યવાહી
સુરતઃ નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ તો ચોમાસામાં પણ ઝૂમીને રમશે, પરંતુ તંત્રએ આયોજકોને છેલ્લી ઘડીએ દોડતા કરી દીધા છે. સુરત પાલિકાના ફાયર વિભાગે ગરબા આયોજકોને 30 એડવાઇઝરી સાથે નોટિસ આપી છે. જેમાં એનઓસી લેવાનું…
- અમદાવાદ
દક્ષિણ ગુજરાત પર ફરી મેઘમહેર, માછીમારોને 20 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા સૂચના
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે. રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં 2.44 ઇંચ, વ્યારામાં 1.46 ઇંચ, વાલોડમાં 0.94 ઇંચ, ધરમપુરમાં 0.51 ઇંચ, ચિખલીમાં 0.35 ઇંચ, ડોલવણમાં 0.31 ઇંચ, વઘઈમાં 0.28 ઇંચ, મહુવા(સુરત)માં…
- વડોદરા
વડોદરામાંથી રેલવે કર્મચારી 5 લાખના બીયરના જથ્થા સાથે ઝડપાયો
વડોદરાઃ શહેરમાંથી એલસીબી ટીમે 5 લાખના બીયરના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આરોપી રેલવે કર્મચારી હોવાનું સામે આવ્યું હતું. રેલવે પોલીસે મેમુ યાર્ડ વિસ્તારમાંથી 2304 ટીન બીયર ઝડપાયા હતા. આ કેસમાં રેલવે કર્મચારી રૂબીન ઉર્ફે કટ્ટે યુસુફમિયા બાપુમિયા…