- અમદાવાદ
પ્લેન ક્રેશ પછી AMC નો મોટો નિર્ણયઃ એરપોર્ટ કોરિડોરમાં 1000થી વૃક્ષનું ટ્રિમિંગ કરાશે…
અમદાવાદઃ શહેરમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાની એઆઈ-171 ફ્લાઈટ ઉડાન ભર્યાની ગણતરી મિનિટમાં જ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં પાયલટ, કેબિન ક્રૂ અને મુસાફરો સહિત 241 લોકોના મોત થયા હતા. દુર્ઘટનામાં કુલ 270 જેટલા લોકોના મોત થયા હતા. સરકાર દ્વારા…
- સુરત
સુરતમાં ખાડી પૂર નિવારવા ધારાસભ્ય કુમાર કાનાણીનો CMને પત્ર: સર્વેની માંગ
(અમારા પ્રતિનિધિ તરફથી)સુરતઃ શહેરમાં આવેલા ખાડી પૂરના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. શહેરમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી નિવારણ માટે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો. કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે સુરતને ખાડી પૂરની પરિસ્થિતિમાંથી મુક્ત કરી…
- અમદાવાદ
ફેકટરી એકટમાં સુધારો કરવા ગુજરાત સરકારે બહાર પાડયો વટહુકમઃ કામદારો ૯ના બદલે ૧૨ કલાક કામ કરી શકશે
અમદાવાદઃ ગુજરાત સરકારે ફેક્ટરી કાયદામાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડયો હતો. જેમાં દિવસમાં કામના કલાકો 9 થી વધારીને 12 કલાક કરવામાં આવ્યા હતા. સરકારના મતે, આ પગલાનો હેતુ વધુ આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારની તકો ઊભી કરવાનો છે. જે…
- અમદાવાદ
અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારાની નહીં ચાલે બહાનાબાજી, પોલીસ ક્યૂઆર કોડથી દંડ વસૂલશે
અમદાવાદ: ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ હવે સ્થળ પર દંડ ભરવામાંથી છટકી શકશે નહીં. અમદાવાદ ટ્રાફિક પોલીસે તાત્કાલિક દંડ વસૂલાત સુનિશ્ચિત કરવા માટે ક્યૂઆર કોડ સિસ્ટમ શરૂ કરી હકી. વન નેશન વન ચલણ પહેલના ભાગરૂપે, ઈ-ચલણ એપ્લિકેશન ક્યૂઆર કોડ સાથે કાર્યરત…
- સુરત
સુરતમાં પૂરે ટેક્સટાઈલ વેપારીઓને રડાવ્યાં, મોંઘી સાડીઓ સસ્તા ભાવે વેચવા મજબૂર
સુરતઃ શહેરમાં વરસાદના કારણે ખાડી ઓવરફ્લો થઈ હતી અને પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા હતા. ખાડીપૂરમાં સૌથી વધુ નુકસાન ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને થઈ હતી. ટેક્સટાઈલ માર્કેટની દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓએ સ્ટોક કરીને રાખેલો માલ પલળી ગયો હતો. હાલ આ…
- નેશનલ
પીએમ મોદી પહોંચ્યા ઘાના, 21 તોપની સલામી આપી કરવામાં આવ્યું સ્વાગત
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઘાના પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી પશ્ચિમ આફ્કિન દેશના ટોચના નેતૃત્વ સાથે બેઠક કરશે. રાષ્ટ્રપ્રમુખ જોન ડ્રામાની મહામાના નિમંત્રણ પર ઘાનાના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીનું કોટોકા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શાનદાર સ્વાગત…
- આપણું ગુજરાત
ગુજરાત જોડો અભિયાન: કેજરીવાલનો 2027 વિધાનસભા ચૂંટણી જીતવાનો દાવો
અમદાવાદઃ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો હતો. ગુજરાત જોડો સદસ્યતા અભિયાનને આમ આદમી પાર્ટીના સંગઠનના વિસ્તરણની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે. આ અભિયાન 2027ની વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના માટે મહત્ત્વનું…
- રાજકોટ
શું આ વર્ષે રાજકોટનો લોકમોળો રાઇડ વિના જ યોજાશે?
રાજકોટઃ રાજકોટનો લોકમેળો માત્ર સૌરાષ્ટ્ર નહીં સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી 14 ઓગસ્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીનાં પાંચ દિવસીય લોકમેળા માટે રાઈડસ સંચાલકોએ હજી સુધી એક પણ ફોર્મ ભરી સબમિટ નહીં કરાવતા…
- ગાંધીનગર
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ તૂટેલા રોડ રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવાનો આદેશ
ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પછી જાહેર ધોરીમાર્ગો અને શહેરોને જોડનારા રસ્તાઓની બિસ્માર હાલત થઈ છે. રસ્તાઓ પરના મોટા ખાડાઓ પડવાથી જાહેર જનતાને વાહનો મારફત અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે ત્યારે સરકારે આ મુદ્દે મહત્ત્વનો નિર્ણય લેતા તાત્કાલિક રોડ-ખાડાઓને…
- અમદાવાદ
અમદાવાદમાં યુવકે 3 સેકન્ડમાં જ કરી આત્મહત્યા, ટ્રક ચાલુ થતાં જ…
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકે ટ્રક નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. અજાણ્યો યુવક ટ્રક શરૂ થવાની રાહ જોતો હતો. ટ્રક શરૂ થતાંની સાથે જ ટાયર નીચે ઝંપલાવ્યું હતું. જોકે, ટ્રક નજીક પહોંચીને ટાયર નીચે સૂઈ…