- ભાવનગર
શનિવારે PM Modi લોથલની મુલાકાત લેશે: ₹ 4,500 કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે
ભાવનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે, જેના માટે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રજાલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન યા શિલારોપણનું છે, પરંતુ બંનેની મુલાકાતને લઈને સરકારી કચેરીઓ ધમધમતી રહે છે, જેમાં શનિવારે વડા પ્રધાન…
- જૂનાગઢ
….તો રાહુલ ગાંધી આવતીકાલે આવી શકે છે ગુજરાત?
જૂનાગઢઃ ગુજરાતમાં કોંગ્રેસ આશરે ત્રણ દાયકાથી સત્તા વિહોણી છે, ત્યારે કોંગ્રેસને બેઠી કરવા હાલ જૂનાગઢમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની તાલીમ શિબિર ચાલી રહી છે, જેમાં ભાગ લેવા રાહુલ ગાંધી શુક્રવારે ફરી જૂનાગઢ આવશે તેમ માનવામાં આવે છે. તેઓ ગુરુવારે જ આવવાના…
- બનાસકાંઠા
બનાસકાંઠાની મહિલા પશુપાલકે ₹ 1.94 કરોડનું દૂધ વેચીને બની ‘શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી’
બનાસકાંઠાઃ સહકાર ક્ષેત્રે થયેલા વ્યાપક પ્રયાસોના પરિણામે રાજ્યના પશુપાલકો સમૃદ્ધ થઇ રહ્યાં છે અને ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજને પ્રેરણા આપી રહી છે. આવી જ એક સાફલ્યગાથા બનાસકાંઠાના માનીબેનની છે. જેમણે વર્ષ 2024-25માં ₹1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને…
- સુરત
સુરત મોડલ આત્મહત્યા કેસ: લિવ-ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતની ધરપકડ
સુરતઃ મોડલ સુખપ્રીત કૌર આત્મહત્યા કેસમાં પોલીસે લિવ ઇન પાર્ટનરની ધરપકડ કરી હતી. મૃતકની બેગમાંથી પોલીસ અધિકારીને લખેલી અરજીમાં લિવ ઇન પાર્ટનર અને પ્રેમી મહેન્દ્ર રાજપૂતના અત્યાચાર અને બ્લેકમેઇલિંગથી કંટાળી મોડલ આપઘાત કરવા મજબૂર બની હતી. આરોપી મોડલને ઘરમાં ગોંધી…
- આપણું ગુજરાત
સીએમ ભૂપેન્દ્ર પટેલે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન હેઠળ સાબરમતીમાં વૃક્ષારોપણ કર્યું
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પદાધિકારીઓ સાથે સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’…
- અમરેલી
UPDATE: અમરેલીમાં યુવતી પર હુમલો કરનારા બે ઝડપાયા, રાજકીય આગેવાનોએ પીડિતા સાથે કરી મુલાકાત
અમરેલીઃ શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં મંગળવારે એક યુવકે 24 વર્ષીય યુવતી પર છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવતીને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે…
- જૂનાગઢ
જૂનાગઢમાં વન વિભાગના ત્રાસથી ઝેરી દવા પીને માલધારીએ આપઘાત કરતાં ચકચાર
જૂનાગઢ: મેંદરડા રેન્જ હેઠળ આવતા જાંબુથાળા નેસમાં વસતા એક માલધારીએ વન વિભાગના કથિત ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઇનકાર કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. સલીમભાઈએ…
- સુરેન્દ્રનગર
લીંબડીના જાખણ ગામ નજીક હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગરઃ સ્ટેટ મોનિટરિંગ સેલે રાજ્યમાંથી વધુ એક વખત દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. લીંબડીના જાખણ ગામ નજીક હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી એસએમસીની ટીમે 55.47 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે 28 હજાર નંગ વિદેશી દારૂની બોટલ, મોબાઈલ, કન્ટેનર અને ઊનની બોરી…
- રાજકોટ
રાજકોટમાં ગરબીની સુરક્ષા માટે 1000 પોલીસ તૈનાત રહેશે, અર્વાચીન દાંડિયારાસમાં ફાયર NOC વગર નહીં મળે મંજૂરી
રાજકોટઃ નવરાત્રિનું પર્વ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટમાં 32 અર્વાચીન રાસોત્સવ, ઉપરાંત 73 પ્રાચીન ગરબી અને 573 શેરી ગરબી મળી કુલ 678 જેટલા આયોજન કરવામાં…