- રાજકોટ
રાજકોટમાં એફડીએની મોટી કાર્યવાહી: 160 કિલો સડેલા બટાકા અને વાસી ખોરાકનો નાશ…
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરપ્રાઈઝ ચેકિંગમાં અખાદ્ય અને વાસી ખોરાકનો મોટો જથ્થો મળી આવ્યો, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે 160…
- અમદાવાદ
અમદાવાદના ધોળકામાં કોંગો ફીવરથી પશુપાલકનું મૃત્યુઃ આરોગ્ય તંત્ર એલર્ટ, સર્વેલન્સ શરુ…
અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના પીસવાડા ગામમાં પશુઓમાં ફેલાતા કોંગો ફીવરના કારણે એક આધેડ વયના પુરુષનું મૃત્યુ થયું હતું. જેના કારણે ગામના રહેવાસીઓ ડરનો માહોલ ઊભો થયો હતો, જ્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક બની તપાસ હાથ ધરવામાં આવી છે. પીસાવાડા ગામના…
- જામનગર
જામનગરમાં માગણી નહીં સ્વીકારતા વિધવા મહિલાની કરપીણ હત્યા, સંતાનો નિરાધાર
જામનગરઃ તાલુકાના સિક્કા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પંચવટી સોસાયટીમાં રહેતી એક વિધવા મહિલાની ગુરુવાર, 14 ઓગસ્ટની મોડી રાત્રે, તલવારના લગભગ ચાર ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપમાં એક હોટેલ સંચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.…
- સુરત
સુરત પોલીસે ધ્વજવંદન દરમિયાન ટ્રાફિક સુધારણા અને સાયબર ક્રાઇમ પર ભાર મુક્યો
સુરતઃ શહેર સહિત રાજ્યભરમાં 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજ ફરકાવ્યો અને બધાને સંબોધન કર્યું હતું.…
- આપણું ગુજરાત
અબ કી બાર ‘પાટીલ-રાજ’: ગુજરાત પ્રદેશપ્રમુખને ‘આ’ કારણ મળશે એક્સટેન્શન…
ગાંધીનગરઃ રાષ્ટ્રીયસ્તરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પ્રમુખ જાહેર કરવાની ટકોર વિપક્ષે કરી હતી, જ્યારે એનો જવાબ ખૂદ ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યો હતો. ખેર, ગુજરાતમાં પણ એ પ્રદેશ પ્રમુખની જાહેરાત માટે રાષ્ટ્રીયસ્તર જેવી હાલત છે. અનેક કારણોસર એનું કામ આગળ…
- અમદાવાદ
અમદાવાદમાં આત્મ વિલોપનનો પ્રયાસ કરનારી મહિલાની કેવી છે તબિયત?
અમદાવાદઃ શહેરના જશોદાનગર વિસ્તારમાં 14 ઓગસ્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીનો સ્થાનિક વેપારીઓએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન એએમસીની ટીમ એક દુકાન તોડવા ગઈ ત્યારે સ્થાનિકોએ ભેગા થઈને વિરોધ કર્યો હતો. આ દરમિયાન એક વેપારીની…
- અમદાવાદ
વડા પ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, અમદાવાદમાં પાટીદારો બહુમતીવાળા આ વિસ્તારમાં સભાને કરશે સંબોધન
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટના અંતમાં ગુજરાતની મુલાકાતે આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદી 24-25 અથવા 25-26 ઓગસ્ટના રોજ બે દિવસ માટે ગુજરાતમાં રહેશે. પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં પાટીદારોની બહુમતી ધરાવતાં નિકોલ વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે. આ…
- પોરબંદર
પોરબંદરમાં મુખ્ય પ્રધાનના હસ્તે ધ્વજવંદન: હેલિકોપ્ટરથી કરવામાં આવી પુષ્પવર્ષા
પોરબંદરઃ પોરબંદરમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી. રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ‘હર ઘર તિરંગા’ની સાથે ‘હર ઘર સ્વચ્છતા અભિયાન’માં જોડાવા…
- અમદાવાદ
અમદાવાદ AMCમાં વધુ એક ભરતી કૌભાંડ: હેડ ક્લાર્કે 8 ઉમેદવારના માર્કસ વધારી નોકરી અપાવી, તમામને સસ્પેન્ડ કરાયા
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ભરતી કૌભાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. અગાઉ કૌભાંડમાં પકડાયેલા આરોપી અને એએમસીના હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ વધુ 8 ઉમેદવારના માર્કસ વધારીને તેમને નોકરી અપાવી હતી. આ મામલો સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે આ તમામ…