- ગાંધીનગર

રાજ્યમાં 44.74 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર, બટાટા અને ચણાના વાવેતરમાં ઉછાળો
ગાંધીનગરઃ રાજ્યમાં ખરીફ સીઝન બાદની મહત્વની ગણાતી રવિ કૃષિ સીઝન હવે તેના અંતિમ તબક્કામાં છે. ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે ચાલુ વર્ષે રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ૯૬ ટકાથી વધુ વિસ્તારમાં રવિ…
- ગાંધીનગર

ગુજરાત સરકારે 5 સેટેલાઈટ ટાઉન વિકસાવવાની પ્રક્રિયા કરી શરૂ, ક્યાં બનશે આ 5 ટાઉન ?
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટિયર-2 અને ટિયર-3 શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2025માં 5 સેટેલાઇટ ટાઉન વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના…
- Uncategorized

સુરતમાં શિક્ષણના ભાર તળે કચડાઈ રહી છે વિદ્યાર્થિનીઓ? ત્રણ દિવસમાં બીજી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
સુરતઃ શહેરમાં વધુ એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. ડીંડોલી વિસ્તારમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સવારે પરિવારના સભ્યો ઉંઘતા હતા, ત્યારે આ વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતા જ ડીંડોલી…
- સ્પોર્ટસ

IPLમાં ગાર્ડ સાથે મારામારીથી બાંગ્લાદેશી ક્રિકેટરની ખરીદી સુધીના શાહરૂખના વિવાદ
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ હિન્દુઓ પર અત્યાચાર અને હત્યા થઈ રહી છે. . ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2026ની સીઝન માટે શાહરૂખની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો છે. જેને લઈ બોલિવૂડ…
- સ્પોર્ટસ

શાહરૂખે IPLમાં KKR માટે બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદીને દેશદ્રોહ કર્યો ?
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા સંગીત સોમે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની થઈ રહેલી હત્યાઓ અને વધી રહેલા અત્યાચારો મુદ્દે શાહરૂખ ખાનને લઈ પાડ્યો છે. સોમે શાહરૂખને દેશદ્રોહી ગણાવીને ભારતમાંથી કાઢી મૂકવાની માગ કરી છે. ઇન્ડિયન…
- અમદાવાદ

અમદાવાદના આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત બાદ તંત્રએ શું કરી કાર્યવાહી?
અમદાવાદઃ શહેરના આંબાવાડી વિસ્તારમાં નવા વર્ષના દિવસે જ કરુણ દુર્ઘટના બની હતી. આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટીંગ ભાગનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન ત્રણ મજૂરો નીચે પડ્યા હતા, જે પૈકી બે શ્રમિકોના મોત થયા હતા.…
- સ્પોર્ટસ

એશિઝ દરમિયાન ઓસ્ટ્રેલિયાના આ ધૂરંધર ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરીને ચોંકાવ્યા
સિડનીઃ એશિઝ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ સંન્યાસની જાહેરાત કરીને ચોંકાવી દીધા છે. સિડનીમાં રમાનારી પાંચમી મેચ તેના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ હશે. એમસીજીમાં આયોજિત પ્રેસ કોન્ફન્સમાં તેણે સંન્યાસની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેના માતા-પિતા, પત્ની અને બાળકો પણ…
- રાજકોટ

ગુજરાત બનશે ડિફેન્સ હબ, નવી એરોસ્પેસ-ડિફેન્સ પોલિસીની VGRCમાં થઈ શકે છે જાહેરાત
રાજકોટઃ શહેરમાં 11 અને 12 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સમિટ દરમિયાન ગુજરાતની નવી એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે 2016માં…
- અમદાવાદ

ગુજરાતીઓ ગુલાબી ઠંડી માટે તરસ્યા, રાજ્યમાં સતત બીજા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં શીતલહેર ગાયબ
અમદાવાદઃ વાતાવરણમાં સતત થઈ રહેલા બદલાવના કારણે રાજ્યમાં હજુ કોલ્ડવેવની સ્થિતિ આવી હતી. ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર, ગુજરાતમાં સતત બીજા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં કોઈ શીતલહેર જોવા મળી નથી. ઉપરાંત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધારે નોંધાયું…
- સુરેન્દ્રનગર

લીંબડીમાં જન્મેલા ડો. ચંદ્રકાંત શાહને કેનેડાનું સર્વોચ્ચ નાગિરક સન્માન, બી જે મેડિકલમાંથી ભણ્યા હતા
ટોરેન્ટો/સુરેન્દ્રનગરઃ ગુજરાતીઓ વિદેશમાં જયાં પણ વસે ત્યાં તેમની અનોખી છાપ છોડે છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં જન્મેલા ડો. ચંદ્રકાંત શાહને કેનેડાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવશે. તેમણે તેમની ચાર દાયકાની કારકિર્દીમાં આરોગ્ય સેવા અને જાહેર આરોગ્ય શિક્ષણને નવું સ્વરૂપ આપ્યું છે.…









