- નેશનલ

બિહાર ચૂંટણીઃ પ્રથમ તબક્કાના મતદાનમાં આ બાહુબલી ઉમેદવારોની પત્નીનું ભાવિ ઈવીએમમાં થશે કેદ, જુઓ કોણ કોણ છે
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 242 વિધાનસભા સીટ પૈકી 121 વિધાનસભા સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે. તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. આ ઉપરાંત સિંગર મૈથિલી ઠાકુર…
- સુરત

સુરત ભાજપની કમાન કોને? સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, મહામંત્રી પદ માટે સુરતી-સૌરાષ્ટ્રીયન-પરપ્રાંતીય થિયરી અમલમાં મુકાશે?
સુરતઃ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ નવી ટીમ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સુરતમાં ભાજપના હોદ્દેદારોની પસંદગી માટે પ્રથમવખત સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સુરત ભાજપના સંગઠનના 20 જેટલા ખાલી હોદ્દેદારોની પસંદગી કરવા માટે ઉધના…
- આપણું ગુજરાત

ગુજરાતમાં આ તારીખથી ફરી ટેકાના ભાવે મગફળી ખરીદીની થશે શરૂઆત, મુખ્ય પ્રધાને કરી જાહેરાત
ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદના કારણે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી બંધ રાખવામાં આવી હતી. જોકે વરસાદ બંધ થતા સરકારે ફરીથી ખરીદી શરૂ કરાવની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી…
- અમદાવાદ

અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના દરરોજ નોંધાયા આટલા કેસ
અમદાવાદ: શહેરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 250થી વધુ કેસ નોંધાયા હતા. રોજના આઠથી વધુ કેસ નોંધાયા હતા. AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન શહેરમાં…
- ગાંધીનગર

બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ: ૧૪ જિલ્લાઓના ૮૮ ગામોમાં ભ્રમણ કરશે ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’
ગાંધીનગરઃ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના…
- જૂનાગઢ

જૂનાગઢઃ ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી આ સ્થિતિમાં મળ્યા
જૂનાગઢઃ ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી આજે મળી આવ્યા હતા. ઈટાવા ઘોડી વિસ્તારમાંથી તેઓ અશક્ત હાલતમાં મળ્યા હતા. પોલીસ છેલ્લા ચાર દિવસથી તેમને શોધી રહી હતી. લઘુ મહંત મહાદેવ ભારતને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.…
- સુરત

સુરતમાં બેગમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, લિવ ઈન પાર્ટનરે લગ્નના દબાણથી ત્રાસી કાસળ કાઢ્યું
સુરતઃ જિલ્લાના કોસંબામાં બે દિવસ પહેલા ટ્રૉલી બેગમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મહિલાની ક્રુર હત્યા કરીને તેના પગ બાંધીને એક ટ્રૉલી બેગમાં તેના મૃતદેહને ભરીને રોડની બાજુ પર મૂકી દેવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસનો…
- અમરેલી

અમરેલીના રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડાસંબંધમાં ખેલાયો ખૂની ખેલ
અમરેલીઃ જિલ્લાના રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પત્ની સાથેના આડાસંબંધમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી વિગત અનુસાર, સુરેશભાઈ કરશનભાઇ સભાડીયા છેલ્લા 20-25 દિવસથી ગુમ હતા. આ અંગે તેમના પરિવારજન લાલજીભાઈ સભાડીયાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ…
- અમદાવાદ

ગુજરાત હાઇ કોર્ટે બુટલેગર વિજુ સિંધીને આપ્યો ઝટકો, દુબઈથી પ્રત્યાર્પણનો માર્ગ થયો મોકળો
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે વોન્ટેડ બુટલેગર વિજય ઉધવાણી ઉર્ફે વિજુ સિંધીને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે તેના પ્રત્યાર્પણ અને ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસને યોગ્ય ઠેરવી હતી. ગુજરાત પોલીસની કાર્યવાહીને પડકારતી વિજુ સિંધીને અરજીને કોર્ટે ફગાવી દીધી…
- ગાંધીનગર

રાજ્યમાં માવઠાનો માર સહન કરતાં ખેડૂતોને મળી શકે છે દેવ દિવાળીની ભેટ, સરકારે જાહેર કરી છે ઐતિહાસિક રાહત પેકેજ
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા માવઠાથી થયેલા નુકસાનને લઈ આજે રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. ઈતિહાસમાં ક્યારેય ન અપાયું હોય…









