- અમદાવાદ

અમદાવાદમાં BRTS રૂટ પર વધુ એક અકસ્માત: સ્પીડ ભારે પડી, બાઇક સવારનું રેલિંગ સાથે અથડાયા બાદ કરૂણ મૃત્યુ
અમદાવાદઃ શહેરમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત સર્જાયો હતો. સોમવારે મોડી રાતે એક બાઇક ચાલક બીઆરટીએસની રેલિંગ સાથે અથડાતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, અમદાવાદના વેજલપુરમાં રહેતો 25 વર્ષનો યુવક 1 ડિસેમ્બરની મોડી રાતે તેનું…
- અમદાવાદ

પારસીઓએ ભગવદ્ ગીતાનો ‘સ્વધર્મ’નો સંદેશ આત્મસાત્ કર્યો, રાષ્ટ્રનિર્માણમાં મહામૂલું યોગદાન: CM ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો હતો. મુખ્ય પ્રધાનના હસ્તે પારસી ધર્મગુરુઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પારસીઓએ ભગવદ્ ગીતાનો સ્વધર્મનો સંદેશ આત્મસાત કર્યો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌને ગીતા જયંતીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું…
- અમદાવાદ

ગુજરાતમાં કયા 6 સિનિયર IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, 2022-23 બેચના 9 IPS અધિકારીઓને પોસ્ટિંગ, જુઓ લિસ્ટ
અમદાવાદઃ રાજ્યમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ 6 સિનિયર આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને DGP તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે ચાર અધિકારીઓને DIGમાંથી IG તરીકે…
- ગાંધીનગર

ગિફ્ટ સિટીમાં નવો વિવાદ: અભિનેત્રી શિલ્પા શેટ્ટીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડરની શરતોમાં ફેરફાર, કરોડોના નુકસાનનો આરોપ
ગાંધીનગરઃ બોલીવુડની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના માલિકવાલી બેસ્ટિયન હોસ્પિટાલિટી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના સેન્ટ્રલ પાર્કમાં ફૂડ ઝોનનું સંચાલન કરશે તેવા સમાચાર છે. જોકે હાઈ પ્રાફાઈલ પ્રોજેક્ટ શરૂ થવાની સાથે જ વિવાદ શરૂ થયો છે. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો…
- નેશનલ

આસારામના 6 મહિનાના જામીન રદ્દ કરાવવા દુષ્કર્મ પીડિતા સુપ્રીમ કોર્ટ પહોંચી
અમદાવાદ/નવી દિલ્હીઃ આસારામને છ મહિનાના જામીન મળતાં દુષ્કર્મ પીડિતા સગીરાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પીડિતાએ આસારામના જામીન રદ્દ કરવાની માંગ કરી છે. સગીરા પર દુષ્કર્મ કેસમાં આસારામ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. આ સજામાં રાજસ્થાન હાઈ કોર્ટે 29…
- સુરત

રીલ બનાવવાની ઘેલછા બની જીવલેણ: સુરતમાં ઓવરસ્પીડિંગ બાઇક અકસ્માતમાં 18 વર્ષના યુવકનું મૃત્યુ
સુરતઃ રીલ બનાવવાની આંધળી ઘેલછા ઘણી વખત જીવેલણ બનતી હોય છે. સમયાંતરે આવી ઘટના સામે આવતી રહે છે. સુરતમાં પણ આવો જ ચોંકાવનારો બનાવ બન્યો હતો. શહેરમાં 18 વર્ષનો યુવક ઓવરસ્પીડિંગ બાઈકને કારણે જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ બનાવને…
- નેશનલ

સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે ખડગેએ પૂર્વ સભાપતિ જગદીપ ધનખડનો ઉલ્લેખ કરી કહ્યું, મને આશા છે…
નવી દિલ્હીઃ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે. આ સત્ર પણ હંગામાવાળુ રહેવાની શક્યતા છે. સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષે પૂર્વ સભાપતિ જગદીપ ધનખડનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે દુઃખ છે કે…
- સ્પેશિયલ ફિચર્સ

સરદાર પટેલની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના, રાજ્યમાં દુષ્કાળ બન્યો ભૂતકાળ
સરદાર પટેલના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડા પ્રધાન મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ કરાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલ – ભારતના લોખંડી પુરુષ – એક એવા નેતા હતા જેમણે દેશની એકતા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કર્યું.…
- નેશનલ

ભારતમાં 100 વર્ષથી વધુ જીવવા માટે ત્રણ બાબતો જરૂરી, રીસર્ચમાં થયો ઘટસ્ફોટ
નવી દિલ્હીઃ લોકોને લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું ગમે છે. એક રીસર્ચમાં 100 વર્ષથી વધુ જીવવા માટે ત્રણ બાબતો જરૂરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક રીસર્ચમાં 100 વર્ષથી વધુ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની પ્રોફાઇલિંગ પર કેટલીક…
- અમદાવાદ

રેરાના નવા નિયમો અમલી, સાઈટ પર પ્રોજેક્ટની વિગતો, રેરા નંબર, બેંક ડીટેઈલ લખવી ફરજિયાત
અમદાવાદઃ અમદાવાદઃ રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના નવા નિયમો આજથી અમલી બન્યા છે. જે મુજબ સાઈટ પર પ્રોજેક્ટની વિગતો, રેરા નબર,બેંક ડીટેલ ફરજિયાત લખવી પડશે. જો કોઈ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે. કઈ…









