- રાપર

રાપરમાં જમીન કૌભાંડનો ધડાકો: ૧૧૬ ખેડૂતોની ૮૦૦ એકર જમીન બારોબાર વેચનારાઓ વિરુદ્ધ અંતે ગુનો નોંધાયો
(અમારા પ્રતિનિધિ તરફથી) રાપરઃ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ભીમદેવકા અને ફૂલપરા ગામના ૧૧૬ જેટલા કિસાનોની ૮૦૦ એકર જેટલી કિંમતી જમીનોને સોલાર પ્લાન્ટ બનાવનાર કંપનીને જાણબહાર બારોબાર વેચવાનાં ભારે ચકચારી બનેલા કૌભાંડનો ભોગ બનેલા કિસાનોની રજુઆત બાદ આખરે ગાગોદર પોલીસ મથકે…
- રાપર

રાપર પોલીસ દમન કેસમાં મોટો વળાંક: PI અને ડોક્ટર સામે ન્યાયિક તપાસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) રાપરઃ સરહદી જિલ્લા કચ્છના સીમાવર્તી રાપરમાં બે વર્ષ અગાઉના જીવલેણ હુમલા સાથે લૂંટનાં જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલાં પ્રકરણમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી પૈકી એક યુવક તથા તેના પરિવારને ગેરકાયેદેસર બંધક બનાવી, ઢોરમાર મારી, પોલીસ વિરુદ્ધ…
- સુરત

કિંજલ દવે બાદ હવે પાટીદાર સિંગરે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતાં સમાજ થયો લાલઘૂમ
સુરતઃ કિંજલ દવેએ આંતરજ્ઞાતિય સગાઈ કરતા તેને સમાજમાંથી ન્યાત બહાર કરવામાં આવી હતી. આ અંગેનો વિવાદ હાલ માંડ શાંત પડ્યો છે. પાટીદાર સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતાં વિરોધ થઈ રહ્યો છે. પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા પણ મેદાનમાં આવ્યા…
- નેશનલ

વ્હાઇટ રણ અને ઐતિહાસિક સ્થળોએ પ્રવાસીઓનો જમાવડો: નાતાલના વેકેશનમાં કચ્છ ‘હાઉસફુલ’
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ ઠંડીની શરૂઆત વચ્ચે કચ્છમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટ મનાવવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ધોરડોના શ્વેત રણમાં ચાલી રહેલા રણોત્સવ, લખપતના ઐતિહાસિક કિલ્લા સહિતના જોવાલાયક પર્યટન સ્થળો પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મોટાભાગની હોટલ, રિસોર્ટ, ટેન્ટ્સ હાઉસફુલ…
- આમચી મુંબઈ

કબૂતરોને ચણ નાખતા પહેલા વિચારજો! મુંબઈની કોર્ટે વેપારીને સજા ફટકારી બેસાડ્યો દાખલો
મુંબઈઃ કેટલાક લોકો કબૂતરોને ચણ નાખતા હોય છે. જોકે મુંબઈમાં કબૂતરોને ચણ નાખવાના કારણે કોર્ટે વેપારીને સજા ફટકારી હતી. કોર્ટે દાદરના એક વેપારીને દોષી ગણાવીને 5000નો દંડ ફટકાર્યો હતો. કોર્ટે તેના આ પગલાને સ્વાસ્થ્ય માટે ખતરનાક ગણાવ્યું હતું. શું છે…
- અમદાવાદ

ઈન્દોર-અમદાવાદ હાઈવે પર રિવર્સ લેતી બસને ટ્રકે ટક્કર મારી, એકનું મોત, 17 ઘાયલ
દાહોદઃ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગુજરાતના દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મધ્ય પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસને પાછળથી આવેલા ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક પ્રવાસીનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું,…
- અમદાવાદ

2025માં SME IPO લિસ્ટિંગમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, એકત્ર કર્યા રૂ. 2,088 કરોડ
અમદાવાદ: ગુજરાતીઓ વેપાર-ધંધાની સાથે શેરબજારમાં રોકાણ કરવા માટે જાણીતા છે. રાજ્યમાં SME IPO મોટા પ્રમાણમાં આવ્યા છે. વર્ષ 2025માં 57 કંપનીઓએ રૂ. 2212 કરોડ એકત્ર કર્યા હતા. કેલેન્ડર વર્ષ 2025માં, રાજ્યએ SME ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સમાં અત્યાર સુધીનું સૌથી મજબૂત પ્રદર્શન…
- આપણું ગુજરાત

ગુજરાતીઓ માટે ઉદયપુર-માઉન્ટ આબુ જૂના થયા, ડુંગરપુર અને રતનપુર બન્યા નવા ‘પાર્ટી ડેસ્ટિનેશન’
અમદાવાદઃ 31 ડિસેમ્બરને હવે ગણતરીના જ દિવસોની વાર છે. અમદાવાદ અને તેની આસપાસના ફાર્મહાઉસમાં પોલીસના દરોડા વધતા પાર્ટી પ્રેમીઓ ગુજરાત બહાર જઈ રહ્યા છે. અત્યાર સુધી આ માટે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુ અને ઉદયપુર મોખરે હતા પરંતુ હવે…
- જૂનાગઢ

ગોપાલ ઇટાલિયાનો ‘પુરાવા’ સાથે પ્રહાર, મગફળી કૌભાંડ મુદ્દે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત
જૂનાગઢ: વિસાવદરથી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર અને સહકારી ક્ષેત્રમાં ચાલતા કૌભાંડો મુદ્દે કલેક્ટરને પુરાવા સાથે રજૂઆત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ભાજપના માણસોએ એપીએમસી, ખરીદ વેચાણ સંઘ અને સહકારી બેંકો…









