- અમદાવાદ
ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીથી કેમ દૂર ભાગી રહ્યા છે વિદ્યાર્થીઓ? જાણો શું છે કારણ
અમદાવાદઃ ગુજરાતમાં ધો.12 સાયન્સ પછીના પેરામેડિકલ અભ્યાક્રમમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો હતો. જેમાં 33,000થી વધારે બેઠક ખાલી રહી હતી. આ કારણે નર્સિંગ મુદત એક મહિનો વધારવામાં આવી હતી. ગુજરાતમાં આયુર્વેદ (BAMS) અને હોમિયોપેથી (BHMS) કોર્સના પ્રવેશના પ્રથમ રાઉન્ડના…
- સુરત
સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસે પાડ્યો ભંગ, નશામાં ધૂત મહિલાઓ માંડ માંડ ચાલી શકી…
સુરતઃ ગુજરાતમાં દારૂ બંધી કહેવા પૂરતી જ હોય તેમ સમયાતંરે દારૂ પાર્ટી પકડાતી રહે છે. ગીર બાદ સુરત શહેરમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં કુલ 13 લોકો ઝડપાયા હતા. રાંદેર વિસ્તારમાંથી દારૂ પાર્ટી ઝડપાઈ હતી. દારૂનો નશો…
- આપણું ગુજરાત
ખેલૈયા આનંદો, સરકારે કરી આ મોટી જાહેરાત…
અમદાવાદઃ આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે. આ દરમિયાન રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી જાહેરાત કરી હતી. ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજકોને ચીમકી આપી હતી કે, આ માટે…
- આપણું ગુજરાત
નવરાત્રિના પ્રથમ નોરતે જ નડી શકે છે વરસાદનું ગ્રહણ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા…
અમદાવાદઃ આજથી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક તાલુકામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહીથી ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતાતુર બન્યા છે.…
- અમદાવાદ
નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ લાઇસન્સ ફરજિયાત લેવું પડશે
અમદાવાદઃ નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ ફરજિયાત લાઇસન્સ લેવું પડશે, આ સાથે જ એમાં કેટલાક કડક નિયમો પણ બનાવાયા છે. એમાં ફૂડ સ્ટોલમાં કર્મીઓ માટે કેપ, હેન્ડગ્લવ્સ, એપ્રેન ફરજિયાત કરાયું છે તથા ચેપી રોગથી પીડાતા ફૂડ હેન્ડલરને સ્ટોલમાં પ્રવેશ અપાશે…
- જામનગર
જામનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી શરૂ થઈ
જામનગરઃ જિલ્લામાં વરસાદના કારણે માર્ગ વ્યવસ્થાને અસર પહોંચી હતી. વરસાદ અને સતત પાણી ભરાવવાને કારણે અનેક વિસ્તારોમાં માર્ગોમાં ખાડા પડી ગયા હતા તેમજ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. જામનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક પગલા ભરીને સમારકામની કામગીરી…
- આપણું ગુજરાત
જાણો વડા પ્રધાન મોદીએ લોથલથી અમદાવાદનું 100 કિમીનું અંતરે હેલિકોપ્ટરમાં નહીં પણ કેમ બાય રોડ કાપ્યું?
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બર શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરમાં રોડ શો બાદ જવાહર મેદાન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ધારાસભ્યો અને પ્રધાનોએ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ભાવનગર સહિત રાજ્યના 27000 કરોડ મળી દેશના કુલ 1…
- જૂનાગઢ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દીપડો ઘૂસતા ભયનો માહોલ
જૂનાગઢઃ જિલ્લામાં સિંહ અને દીપડાની મોટી સંખ્યા છે. જિલ્લામાં વન્યપ્રાણીઓના છાસવારે સીસીટીવી વાયરલ થતા હોય છે. આ દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર આવેલી કૃષિ કોલેજની હોસ્ટેલમાં વહેલી સવારે દીપડો ઘૂસી આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભયનો…
- સુરત
5.72 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના ખેડૂતની સુરતથી ધરપકડ…
સુરતઃ સુરતમાં એસઓજીએ મોટા સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરીને ભાવનગરના એક ખેડૂતની ધરપકડ કરી હતી. આ ખેડૂત પાસેથી 5.72 કિલોગ્રામ ‘એમ્બરગ્રીસ’ નામનો પદાર્થ મળ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5.72 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આરોપી વિપુલ બાંભણિયાને ભાવનગરના હાથબ…
- આપણું ગુજરાત
રાજ્યસભા સાંસદ નરહરિ અમીન સંકલન સિમિતિની બેઠકમાં પીજીનો મુદ્દો ઉઠાવ્યો
અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સિમિતિની બેઠક મળી હતી.આ બેઠકમાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શહેરને અસર કરતા વિવિધ મુદ્દાઓ અંગે અનેક ચિંતાઓ વ્યક્ત કરી હતી. નરહરિ અમીને શું કહ્યું રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પેઇંગ ગેસ્ટ સુવિધાના નિયમોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત…