- ઇન્ટરનેશનલ
અમેરિકાના આર્મી દિવસ પર પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને આમંત્રણ
લાહોરઃ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરને 14 જૂને અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન સેનાના 250માં સ્થાપના દિવસમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનીર 12 જૂને અમેરિકા પહોંચશે અને ઐતિહાસિક સૈન્ય સમારોહમાં વિશ્વના અન્ય નેતાઓ સાથે…
- અમદાવાદ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 200થી વધુ કોરોના કેસ, જાણો આજનો આંકડો
અમદાવાદઃ રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 200થી વધારે કેસ નોંધાયા હતા. આજે કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો હતો. આજે (11 જૂન) રાજ્યમાં કોરોનાના 203 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો કુલ આંકડો 1281 પર પહોંચ્યો હતો. 23 સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર…
- આપણું ગુજરાત
વિસાવદર પેટા ચૂંટણીઃ ભાજપ – કોંગ્રેસમાં ‘આપ’એ પાડ્યું ગાબડું
વિસાવદરઃ ગુજરાતમાં વિસાવદર પેટા ચૂંટણી માટે પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આજે ભાજપ અને કોંગ્રેસના નારાજ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બિલખા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે 300થી વધુ કાર્યકરો આપમાં સામેલ થયા હતા. ગોપાલ ઈટાલિયાએ…
- ઇન્ટરનેશનલ
કેનેડાથી અમેરિકાના પ્રત્યર્પણ કરવામાં આવેલા પાકિસ્તાનના 20 વર્ષના આતંકીનો હતો આવો ખતરનાક પ્લાન
વોશિંગ્ટનઃ પાકિસ્તાનની ઓળખ સમગ્ર વિશ્વમાં આતંકના આકા તરીકેની છે. 20 વર્ષીય પાકિસ્તાની નાગરિક શાહઝેબ ખાનને કેનેડાથી પ્રત્યર્પણ કરીને અમેરિકા મોકલવામાં આવ્યો હતો. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈ મુજબસ શાહઝેબ ખાન ન્યૂયોર્કના બ્રુકલિન સ્થિત યહૂદી સેન્ટર પર આતંકી હુમલો કરવાનું કાવતરું રચી…
- નેશનલ
પાટનગર દિલ્હીમાં પણ કોરોનાનો ફફડાટ, જાણો શું છે લેટેસ્ટ પરિસ્થિતિ?
નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોવિડ-19 ડેશ બોર્ડ પ્રમાણે, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 7121 છે. કેરળમાં સૌથી વધુ 2223 એક્ટિવ કેસ છે. જે બાદ ગુજરાતમાં 1223, પશ્ચિમ બંગાળમાં 747 અને દિલ્હીમાં 757 એક્ટિવ કેસ…
- નેશનલ
રેલવેનો મોટો નિર્ણય: 24 કલાક પહેલા મળશે કન્ફર્મ ટિકિટની માહિતી, પ્રવાસીઓને રાહત
નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા મુસાફરોને મોટી રાહત આપવામાં આવી શકે છે. ટૂંક સમયમાં મુસાફરોને 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશનનું અપડેટ મળી શકશે. હાલ આ અપડેટ માત્ર 4 કલાક પહેલા મળે છે. એક રિપોર્ટ પ્રમાણે, રેલવે પેસેન્જર ચાર્ટને ટ્રેન રવાના…
- અમદાવાદ
ગુજરાતીઓનો ઉત્તર ભારતના પ્રવાસન સ્થળોનું બુકિંગ થયો ઘટાડો, જાણો કારણ?
અમદાવાદઃ ઉનાળા દરમિયાન ગુજરાતીઓ મોટા પ્રમાણમાં ફરવા જાય છે. ગુજરાતમાં આ વર્ષે ધાર્મિક બુકિંગમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. શ્રદ્ધાળુઓ દર વર્ષે ટુર ઓપરેટર્સ અને ખાનગી બસ કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં યાત્રીએ જાય છે. સામાન્ય રીતે શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા અને…
- નેશનલ
યાત્રી કૃપયા ધ્યાન દે, 1 જુલાઈથી ‘આધાર વેરિફિકેશન’ વિના બુક નહીં થાય તત્કાલ ટિકિટ
નવી દિલ્હીઃ ભારતીય રેલવેને લાખો લોકોની લાફઈલાઈન માનવામાં આવે છે. દરરોજ સેંકડો મુસાફરો એક શહેરમાંથી બીજા શહેરમાં આવ-જા કરે છે. રેલવે દ્વારા 1 જુલાઈથી નવો નિયમ લાવવામાં આવી રહ્યો છે, જે મુજબ આધાર ઓથોન્ટિકેશન વગર યુઝર તત્કાલ ટ્રેન ટિકિટ બુક…
- નેશનલ
ઉદયપુરમાં સેક્સ રેકેટનો પર્દાફાશ: ગુજરાતના વેપારીઓ સહિત 29 ઝડપાયા
ઉદયપુરઃ તળાવોની નગરી તરીકે ઓળખાતા રાજસ્થાનના ઉદયપુરમાં પોલીસે એક રિસોર્ટમાં ચાલતાં સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રિસોર્ટમાં ઈવેન્ટના નામે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને 14 યુવતિઓ અને 15 યુવકો સહિત 29 લોકોની ધરપકડ કરી હતી. ડમી ગ્રાહકે ઈશારો કરતાં…
- નેશનલ
રાજા રઘુવંશી મર્ડર કેસમાં આખરે સોનમે એસઆઈટી સમક્ષ હત્યાની કરી કબૂલાત
ઈન્દોરઃ રાજા રઘુવંશી મર્ડર કેસની હાલ તપાસ ચાલી રહી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હત્યાનો સંપૂર્ણ પ્લાન સોનમે બનાવ્યો હતો. અત્યાર સુધી શિલોંગ અને ઈન્દોર પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમ 23 મેના રોજ સવારે નોંગ્રિયાટ ધોધની…