- અમદાવાદ

ઉડાનમાં ‘બર્ડ હિટ’નો પડકાર: અમદાવાદ એરપોર્ટ પર 11 મહિનામાં 65 ઘટના…
અમદાવાદઃ શહેરનું સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પ્રવાસીઓ માટે અસલામત હોય તેમ લાગી રહ્યું છે. એ રિપોર્ટ પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન 65 બર્ડ હિટની ઘટના બની છે. એટલે કે દર મહિને સરેરાશ 6 જેટલી આવી ઘટના નોંધાઈ છે. આ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી? વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 7 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી શરૂ થશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરુઃ ઈમરાન ખાન પર જેલમાં અત્યાચાર મુદ્દે રાજકીય તણાવ, શરીફ બંધુઓ મેદાનમાં…
લાહોરઃ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. શાહબાઝ શરીફ નવાજ શરીફને મળવા પહોંચ્યા છે. પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓ થોડી જ વારમાં અડિયાલા જેલ તરફ વિરોધ કૂચ કરશે. આ દરમિયાન ઈમરાન ખાનના…
- અમદાવાદ

મોદી પરના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ભાજપ ‘આક્રમક’: જિગ્નેશ મેવાણી પાસે બિનશરતી માફીની માંગણી કરી
અમદાવાદ: વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં જિગ્નેશ મેવાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે પીએમ મોદીને વડનગરની માટીમાંથી પેદા થયેલા ભારત ભૂમિના સૌથી મોટા જૂઠ્ઠા કહ્યા હતા. આ ઉપરાંત, મેવાણીએ કહ્યું હતું કે જે વડનગરનો વિકાસ…
- ગાંધીનગર

ગુજરાતમાં ૫૬ ટકાથી વધુ બેન્ક શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં, દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં રાજ્યએ લીધી લીડ
ગાંધીનગરઃ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની ૧૮૭મી બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.…
- નેશનલ

સંચાર સાથી એપ પર વિવાદ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું આપ્યું મોટું નિવેદન?
નવી દિલ્હીઃ ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું હતું. સરકારે તમામ મોબાઇલ કંપનીને ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચવાનો આદેશ આપ્યો…
- સુરત

સુરતમાં વિદ્યાર્થીના આપઘાતથી SVNITમાં હડકંપ, હોસ્ટેલના ચીફ વોર્ડને આપ્યું રાજીનામું
સુરતઃ શહેરની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અને એનઆરઆઈ અદ્વૈત નાયરે હોસ્ટેલની બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી હતી. જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. રોષે ભરાયેલા…
- અમદાવાદ

અમદાવાદમાં ‘ગેમ’ના બહાને માસૂમ બાળકોનું શોષણ કરતો રિક્ષા ડ્રાઇવર ઝડપાયો!
અમદાવાદઃ શહેરના રામોલ પોલીસે વિકૃત સ્કૂલ વર્ધી રીક્ષા ચાલક રાજકુમાર અભિમન્યુ ઉર્ફે રાજુની ધરપકડ કરી હતી. આધેડ વયનો રીક્ષા ચાલક બાળક અને બાળકીઓ પાસે ગેમ રમાડવાના બહાને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. વાલીઓએ ડ્રાઇવરના વર્તન પર ગંભીર શંકા…
- અમદાવાદ

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરનારા કયા ગુજરાતી IPS અધિકારીને DGP તરીકે મળ્યું પ્રમોશન?
અમદાવાદઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને DGP તરીકે બઢતી આપવામાં આવી હતી. નોટિફિકેશન મુજબ, 1994 બેચના IPS અધિકારી મનોજ શશિધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેઓ હાલમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર…
- ગાંધીનગર

ચિંતાજનક આંકડાઃ ગુજરાતમાં શિશુ મૃત્યુદરમાં છોકરાનું પ્રમાણ વધુ, એક કિલોથી ઓછા વજન સાથે જન્મેલા 66 ટકાના મોત
ગાંધીનગર: નવજાત બાળકોને તરછોડી દેવાના કિસ્સા સમયાંતરે સામે આવે છે. સમાજમાં પુત્રની લાલસામાં હજુ પણ નવજાત બાળકીઓને ત્યજી દેવાના અથવા ભ્રૂણહત્યા કરે છે, ત્યારે ગુજરાતમાં શિશુ મૃત્યુદર(IMR)ના આંકડા દર્શાવે છે કે છોકરાઓ કરતાં છોકરીઓમાં ટકી રહેવાની ક્ષમતા (resilience) વધુ છે.…









