- આપણું ગુજરાત

ગુજરાત દેશમાં કરદાતાઓની સંખ્યામાં ત્રીજા ક્રમે, 2024-25માં 6.38 ટકાનો વધારો…
અમદાવાદઃ 31 માર્ચ, 2025 સુધીમાં નોંધાયેલા કરદાતાઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં ત્રીજા સ્થાને છે. નાણાકીય વર્ષ 2024-25 માટે કરદાતાઓની સંખ્યામાં 6.38 ટકાનો વધારો થયો હતો. જે રાષ્ટ્રીય સરેરાશ વધારા 3.86 ટકા કરતાં વધારે છે. સત્તાવાર માહિતી અનુસાર ગુજરાતમાં નોંધાયેલા કરદાતાઓની સંખ્યા…
- આપણું ગુજરાત

વાહનચાલકો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ સાંકડા રસ્તાઓ પર વાહન 30 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે નહીં ચલાવી શકાય…
અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યા વધવાની સાથે અકસ્માતની સંખ્યામાં પણ ચોંકાવનારી રીતે વધારો થઈ રહ્યો છે. અકસ્માતની સંખ્યા ઘટાડવા સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવે છે તેમ છતાં કોઈ અસર થઈ ન હોય તેમ લાગે છે. રાજ્યનો શહેરી વિકાસ વિભાગ શહેરના…
- ગાંધીનગર

ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકીઃ તમામના મોતની શંકા…
ગાંધીનગરઃ ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકી હતી. કારમાં સવાર તમામ લોકોના મોતની આશંકા છે. કેનાલમાં કાર ખાબકી હોવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન એક યુવતી સહિત બે લોકોના મૃતદેહ…
- આપણું ગુજરાત

દહેગામના ઝાંક ગામની શાળાના 100 થી વિદ્યાર્થીઓને અચાનક ઝાંખુ દેખાવા લાગતા મચી દોડધામ…
અમદાવાદઃ દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જે એમ દેસાઈ સ્કૂલની નિવાસી શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓની આજે અચાનક તબિયત લથડી હતી. જેથી પહેલા 10થી 12 જેટલા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જે બાદ વધુ વિદ્યાર્થીઓને લઈ આવવામાં આવ્યાં હતી. ઝાંક…
- નેશનલ

રાજનાથ સિંહના પ્રવાસ અંગે ચીને કહ્યું- ભારત સાથેનો સરહદ વિવાદ જટિલ, ઉકેલવામાં સમય લાગશે
નવી દિલ્હીઃ ભારત સાથે ચીનનો સરહદ વિવાદ જટિલ છે, તેનું સમાધાન થવામાં સમય લાગશે તેમ ચીને સોમવારે જણાવ્યું હતું. જોકે સરહદ પર શાંતિ રહે તે માટે ચર્ચા કરવા તૈયાર છે. ભારતના રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને ચીનના રક્ષા પ્રધાન ડોંગ…
- નેશનલ

રાજા રઘુવંશી હત્યા કેસમાં આ રીતે પોલીસની રડારમાં આવ્યો સિલોમ જેમ્સ…
શિલોંગઃ રાજા રઘુવંશી હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો. આ કેસમાં પત્નીએ જ પતિની હત્યા કરાવી હોવાનું ખૂલ્યું હતું. હાલ કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન વધુ એક પાત્ર સામે આવ્યું હતું. સિલોમ જેમ્સના નામના પ્રોપર્ટી ડીલરનું નામ સામે…
- કચ્છ

કચ્છમાં ‘પુષ્પા’ ફિલ્મની સ્ટાઈલમાં દારુની હેરાફેરીઃ ટેન્કરમાં લઈ જવાતો 78 લાખનો દારૂ ઝડપાયો…
ભુજઃ પૂર્વ કચ્છની સ્થાનિક ગુનાશોધક શાખાએ સામખિયાળીથી મોરબી તરફ જતા ધોરીમાર્ગ પરથી જંગી માત્રામાં વિદેશી દારૂ ભરેલાં ટેન્કરને ઝડપી પાડીને તેમાંથી ૭૮.૨૫ લાખની કિંમતનો દારુ જપ્ત કરીને મૂળ રાજસ્થાની ડ્રાઈવરની ધરપકડ કરી હતી પૂર્વ બાતમીના આધારે સ્થાનિક ગુનાશોધક શાખાએ સામખિયાળી-મોરબી…
- આપણું ગુજરાત

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શિસ્ત સમિતિની નિમણૂક કરી, જાણો કોને કોને મળ્યું સ્થાન
અમદાવાદઃ વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ પક્ષમાં ડખો શરૂ થયો હતો. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નારાજ થઈને ગુજરાત વિધાનસભામાં આપના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું. ઉપરાંત પક્ષ પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ તેમને પક્ષ…
- વડોદરા

વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મેયરની નેમ પ્લેટ તોડી હંગામો કર્યો
વડોદરાઃ વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. મેયર પિંકીબેન સોનીના રાજીનામાની માંગ સાથે આપના નેતાઓ મહાનગરપાલિકાની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. મહાનગરપાલિકા કચેરીનો દરવાજો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતાં આપની મહિલા કાર્યકર્તાઓ રણચંડી બની હતી. મહિલા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં 132 તાલુકામાં મેઘમહેરઃ સરદાર સરોવર ડેમ હાલ 48 ટકાથી વધુ ભરાયો
અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે સાર્વત્રિક વરસાદની કરેલી આગાહી વચ્ચે સોમાવારે 132 તાલુકામાં મેઘમહેર થઈ હતી. પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 3.03 ઈંચ વરસાદ વરસ્યો હતો. માણાવદરમાં 2.48 ઈંચ, જૂનાગઢ શહેરમાં 2.36 ઈચ, કાલાવડમાં 2.32 ઈંચ, દ્વારકામાં 2.13…









