- ભાવનગર

ભાવનગરમાં મોટી દુર્ઘટના ટળી: પેથોલોજી લેબમાંથી શરૂ થયેલી આગ 3 હોસ્પિટલો સુધી પહોંચી, 19 દર્દીનું રેસ્ક્યૂ
ભાવનગર: રાજ્યમાં વધુ એક આગની ઘટના બની હતી. ભાવનગર શહેરના કાલા નાળા વિસ્તારમાં બુધવારે સવારે એક પેથોલોજી લેબમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની શરૂઆત ગ્રાઉન્ડ ફ્લોરથી થઈ હતી, જે ધીમે ધીમે આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી અને કોમ્પ્લેક્સમાં આવેલી…
- ગાંધીનગર

રાજકોટનું છાપરા ફૂડ પાર્ક બનશે સૌરાષ્ટ્રનું નવું લોજિસ્ટિક્સ હબ, ગુજરાતની કૃષિ વેલ્યૂ ચેઇન થશે મજબૂત
ગાંધીનગર: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટના છાપરા ગામમાં સ્થાપિત થનારા નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલ રાજ્યના કૃષિ…
- Top News

‘લાલો’ના પ્રમોશનમાં અકસ્માત જાણો કોની સામે રાજકોટ પોલીસે નોંધ્યો ગુનો ?
રાજકોટ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઇતિહાસ સર્જનારી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે આવી પહોંચતા…
- ભચાઉ

ભચાઉ નજીક ટ્રક અને મીની ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે શ્રમિકોના મોત: ત્રણની હાલત નાજુક
ખાનગી કંપનીમાં નાઇટ શિફ્ટ પૂર્ણ કરીને ટેમ્પોમાં ઘરે જતા શ્રમિકોને કાળ ભેટ્યો ભુજઃ ભુજના ધોરીમાર્ગો પર ભારે વાહનોની અવરજવર વધી જતાં લગભગ દરરોજ પ્રાણઘાતક માર્ગ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આજે બુધવારે કડકડતી ઠંડી સાથેની વહેલી સવારના અરસામાં ભચાઉ પાસે રાષ્ટ્રીય…
- ગાંધીનગર

રાજ્યમાં 13 લાખથી વધુ લોકોના કેમ આયુષ્માન કાર્ડ બંધ થઈ ગયા? જાણીને ચોંકી જશો
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકો માટે સરકાર દ્વારા અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આવે છે. જેમાંની એક આયુષ્માન કાર્ડ યોજના છે, જે અંતર્ગત દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવી છે. આ દરમિયાન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે.…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ બાદ iPhoneની દાણચોરી: મહિલા કેરિયર પકડાઈ
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમયાંતરે ડ્રગ્સ, સોનાની હેરફેર ઝડપાતી હોય છે. જોકે તાજેતરમાં iPhoneની દાણચોરી ઝડપાઈ હતી. મહિલા કેરિયર પકડાતા ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ત્રણ દિવસ પહેલા મોડી સાંજે સ્પાઈસ…
- અમદાવાદ

ગુજરાતમાં છ વર્ષમાં કેટલા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા? જાણો હાલ રાજ્યમાં કેટલા છે ધારકો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં છ લાખથી વધારે રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રેશન કાર્ડ ધારકોની સંખ્યા 75 લાખથી વધારે છે. 2021માં 2.19 લાખથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને ઈ…
- અમદાવાદ

જામીન માટે બનાવટી Covid-19 રિપોર્ટ બનાવવો મોંઘો પડ્યો, અમદાવાદના આરોપીને કોર્ટે ફટકારી આ સજા
અમદાવાદઃ કોરોના કાળ દરમિયાન સાવચેતીના ભાગરૂપે કોવિડ-19 રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. આ સમયે કેટલાક લોકો બોગસ રિપોર્ટ પણ બનાવતા હતા. શહેરમાં જામીન લંબાવવા માટે બનાવટી કોવિડ રિપોર્ટ રજૂ કરનારા બે આરોપીને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. શું…
- અમદાવાદ

અમદાવાદની કેટલી સ્કૂલો UPIથી પેમેન્ટ સ્વીકારે છે? DEOની તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ
અમદાવાદઃ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા સરકાર સતત પગલાં લઈ રહી છે. જોકે તેમ છતાં કેટલાક લોકો છેતરપિંડીની આશંકાએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અપનાવતા નથી. અમદાવાદમાં કેટલાક સ્કૂલ સંચાલકો ડિજિટલ પેમેન્ટના બદલે ચેક, કેશથી ટ્રાન્ઝેક્શનનો આગ્રહ રાખી રહ્યા છે.ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (DEO) એ…
- અમદાવાદ

નિયમ તોડનારા બેફામ: ટ્રાફિક દંડની રિકવરી 34 ટકાથી ઘટીને 14 ટકા થઈ, ₹308 કરોડ બાકી…
અમદાવાદઃ શહેરના ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. હાઈ કોર્ટ પણ ટ્રાફિક નિયમના પાલનને લઈ તંત્રને ફટકાર લગાવી હોવા છતાં કડક અમલવારીમાં ઢીલાશ દાખવવામાં આવી રહી છે. મળતી વિગત પ્રમાણે, ટ્રાફિકના નિયમો તોડનારાઓ પાસેથી કુલ…









