- રાજકોટ
રાજકોટ સિવિલ ફરી વિવાદમાં: ગાયિકા મીરા આહિરના ભાઈને ઇમરજન્સીમાં દાખલ ન કરાતા હોબાળો
રાજકોટઃ રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી. ગુજરાતી ગાયિકા મીરા આહિરના ભાઈને ઈમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ કરવામાં આવ્યો નહોતો. ફાઈલ છુટ્ટો ઘા કર્યો હોવાનો ચોંકાવનારો આરોપ કર્યો છે. મીરા આહિરે સમગ્ર ઘટનાને લઈને અને તંત્ર પાસે જવાબ માગતા…
- ટોપ ન્યૂઝ
રાજ્યમાં સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં 60 ટકાથી વધુ વરસાદઃ 1 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ
અમદાવાદઃ ગુજરાતમાં સરરેશ 62.44 ટકા વરસાદ નોંધાયો છે. જોકે આ વખતે સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.17 ટકા, પૂર્વ મધ્યમાં 64.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 65.70 ટકા અને…
- આણંદ (ચરોતર)
રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસના કયા બે નેતાએ રાજીનામું આપતા મચી ગઈ ચકચાર, જાણો
આણંદઃ તાજેતરમાં રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ગુજરાત કોંગ્રેસના બે નેતાએ રાજીનામા આપી દેતા ચકચાર મચી ગઈ હતી. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય વિધાનસભા…
- વડોદરા
હરણી તળાવ દુર્ઘટનાના પીડિતોને રૂ.1.2 કરોડ ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
વડોદરાઃ વડોદરાની હરણી તળાવ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે તળાવના સંચાલન માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સે જે રૂ.1.2 કરોડથી વધુની વળતર રકમ જમા કરાવી છે, તે રકમ હરણી તળાવમાં…
- ગાંધીનગર
1632 કરોડના ખર્ચે યાત્રાધામ અંબાજીની થશે કાયાપલટઃ અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર
ગાંધીનગરઃ અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે શ્રી અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે.…
- નેશનલ
લોકસભાઃ તાપી જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ટ્રાયબલ યુનિવર્સિટી સ્થાપવા કોણે માંગ કરી?
નવી દિલ્હી/બારડોલીઃ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના સાંસદ પ્રભુભાઇ વસાવાએ લોકસભામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને તાપી જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ટ્રાયબલ યુનિવર્સિટી અથવા તો ટ્રાયબલ યુનિ. સેન્ટર શરૂ કરવા રજૂઆત કરી હતી. તાપી જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયની…
- રાજકોટ
રાજકોટના એરપોર્ટ પર કાર્ગો સેવાને મંજૂરી આપતા 10,000થી વધુ વેપારીઓને ફાયદો થશે
રાજકોટઃ હિરાસર એરપોર્ટને કેન્દ્ર સરકારના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્ગો સર્વિસ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓને મોટો ફાયદો થશે. વેપારીઓ પોતાનો માલ સામાન કાર્ગો સર્વિસ મારફતે વિદેશ સહિત દેશના અન્ય ભાગોમાં મોકલી શકશે.…
- જામનગર
જામનગરનાં ધ્રોલમાં એક જ પરિવારના ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબ્યા, માતાનું હૈયાફાટ રૂદન…
જામનગરઃ ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ત્રણ બાળકો ઘર નજીક રમતા હતા ત્યારે પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી…
- નેશનલ
લોહી અને પાણી એક સાથે વહી ન શકે તો પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેમ? ઓવૈસીએ સરકારને કર્યો સવાલ…
નવી દિલ્હીઃ લોકસભામાં પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને તીખા સવાલો કર્યા હતા. લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સેનાએ બહાદુરીથી પાકિસ્તાનને જવાબ આપ્યો.…