- અમદાવાદ

રાજ્યમાં PMJAY-મા યોજનામાં ગેરરીતિ આચરતી 4 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી, જુઓ લિસ્ટ
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ, સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન…
- અમદાવાદ

AMCને 2026-27ના બજેટ માટે નાગરિકો તરફથી કેટલા સૂચન મળ્યા? જાણો વિગત
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણીના વર્ષ 2026-27ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા જોઈએ છે, તેના માટે સૂચન મંગાવવામાં આવ્યા હતા. શહેરીજનોને પુરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, લાઈટ, બાગ બગીચા, સફાઈ અને વિકાસનાં…
- ગાંધીનગર

દારૂના અડ્ડા ચાલતા હોય તો મને જાણ કરો, હું તમારી સાથે ઊભો રહીશ, જાણો ગુજરાત ભાજપના કયા ધારાસભ્યએ આપ્યું નિવેદન
ગાંધીનગરઃ ગુજરાતમાં કહેવા પૂરતી જ દારૂબંધી હોય તેમ સમયાંતરે દારૂનો જથ્થો ઝડપાયો રહે છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું- દારૂના અડ્ડા ચાલતા હોય તો મને જાણ કરો, હું તમારી સાથે ઊભો રહીશ. અલ્પેશ…
- નેશનલ

બિહારમાં પ્રથમ તબક્કામાં ઐતિહાસિક મતદાન, જાણો કોને થઈ શકે છે ફાયદો
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીનું ગઈકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. મતદાન એકદંરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. 121 સીટ પર થયેલા મતદાનમાં મતદારોનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં સરારે 64.69 ટકા મતદાન થયું હતું. જે 2020ની તુલનાએ…
- વલસાડ

વલસાડમાં ડીઆરઆઈએ કરી મોટી કાર્યવાહી, 22 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કર્યું જપ્ત
વલસાડઃ ડીઆરઆઈએ વલસાડમાં મોટી કાર્યવાહી કરી હતી. ફેકટરી પર દરોડો પાડીને 22 કરોડ રૂપિયાની અલ્પ્રાઝોલમ નામની દવા જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર, ફાયનાન્સર અને નિર્માતા સામેલ છે.…
- અમદાવાદ

સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઇ કોર્ટે છ મહિનાના જામીન આપ્યા
અમદાવાદઃ સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આસારામને છ મહિનાના જામીન આપ્યા હતા. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે, જોધપુર કોર્ટે 86 વર્ષના આસારામને છ મહિના માટે જામીન આપ્યા હતા. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક્ક…
- અમદાવાદ

અમદાવાદઃ ન્યૂ મણીનગમાં જર્મન શેફર્ડે બે બાળકો પર હુમલો કર્યો, જાણો વિગત
અમદાવાદઃ શહેરમાં પાલતુ શ્વાનના હુમલાની વધુ એક ઘટના સામે આવી હતી. ન્યૂ મણીનગર વિસ્તારમાં જર્મન શેફર્ડે બે બાળકો પર હુમલો કર્યો હતો. મહિલા શ્વાનને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી, ત્યારે બાળક શ્વાનને જોઈને ભાગ્યા હતાં. બાળકોને ભાગતા જોઈને શ્વાને બાળકની…
- સુરત

પીએમ મોદી અંત્રોલી સ્ટેશનની મુલાકાત લઈ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કરશે સમીક્ષા
સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરન રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પીએમ મોદી સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા કરશે. તેઓ અંત્રોલી સ્ટેશનની મુલાકાત લેશે.…
- ગાંધીનગર

ખેડૂતો માટે ચાલતી આ સરકારી યોજનાનો રાજ્યમાં જ અમલ નહીં, પાંચ વર્ષ પહેલા કરી હતી જાહેરાત
ગાંધીનગરઃ ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. જે પૈકી 2020માં મુખ્યમંત્રી કિસાન પાક વિમા સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ યોજનાનો આજદીન સુધી અમલ થયો નથી. આ યોજનાનો હેતુ ખેડૂતોને પાક નુકસાન સામે રક્ષણ…









