- Top News

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનું શિર્ષાસન, પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો, કેન્દ્ર પાસે ખનન મુદ્દે સ્પષ્ટતાઓ માંગી
નવી દિલ્હીઃ અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પર સ્ટે આપ્યો છે. તેમજ ખનન અંગે સરકાર પાસે સ્પષ્ટતાઓ માંગવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, 20 નવેમ્બરના આદેશને આગામી સુનાવણી સુધી લાગુ નહીં કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી…
- Uncategorized

NITI આયોગ દ્વારા ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની કેમ કરવામાં આવી પ્રશંસા ?
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી- GBU સ્થાપીને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું કામ શરૂ કર્યું હતું. જેને NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં રજૂ કરાયેલા વિઝનને સાકાર કરે છે. NITI આયોગ દ્વારા…
- સુરત

પિતાએ કામધંધા મુદ્દે ટકોર કરતાં પુત્રએ ભર્યું આવું પગલું, ઘટના સીસીટીવીમાં થઈ કેદ
સુરતઃ શહેરના રામપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 23 વર્ષીય રત્ન કલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. પિતાએ બેકાર પુત્રને કામ બાબતે ઠપકો આપતાં તેણે આવેશમાં આવીને આ પગલું ભર્યું હતું. ચોથા માળેથી નીચે પટકાતો…
- ગાંધીનગર

ગુજરાતમાં 16 વર્ષથી ઓછી ઉંમરની 1633 દીકરીઓ પ્રેગનન્ટ થઈ કે માતા બની, કારણ શું ?
ગાંધીનગરઃ ગુજરાતમાં બેટી પઢાઓના નારા વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 મુજબ ગુજરાતમાં 16 વર્ષથી ઓછી ઉંમરની 1633 દીકરીઓ પ્રેગનન્ટ થઈ કે માતા બની છે. જે પાછળનું કારણ બાળ લગ્ન છે. રાજ્યના 15 જિલ્લાઓમાં બાળ…
- ગાંધીનગર

CR પાટિલે બાજુ પર મૂકી દીધેલાં મહિલા નેતાને જગદીશ પંચાલે બનાવ્યાં પ્રદેશ ઉપપ્રમુખ
સુરત/ગાંધીનગરઃ બે દિવસ પહેલા ગુજરાત ભાજપની નવી સંગઠન ટીમ જાહેર થઈ હતી. જેમાં 10 ઉપ પ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીની નિમણૂક કરવામાં આવી હતી. જગદીશ પંચાલની નવી ટીમમાં CR પાટિલે બાજુ પર મૂકી દીધેલાં મહિલા નેતા ઝંખના પટેલને જગદીશ…
- ગાંધીનગર

જગદીશ પંચાલે CR પાટિલની ટીમમાંથી ક્યા બેને પ્રમોશન આપ્યું ? બાકીનાં બધાંને રવાના કરી દીધા
ગાંધીનગરઃ ગુજરાતમાં બે દિવસ પહેલા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર થયું હતું. તેમાં અમુક આશ્ચર્યનજક ચહેરાાઓને સૂચક રીતે સ્થાન મળ્યું હતું. જગદીશ પંચાલે CR પાટિલની ટીમમાંથી બેને પ્રમોશન આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા યુવા મોર્ચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટને ગુજરાત…
- અમદાવાદ

અમદાવાદીઓને મળશે પાર્કિંગની પળોજણમાંથી મુક્તિ, શહેરમાં બનશે નવા 62 પાર્કિંગ પ્લોટ્સ
અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં 62 નવા પાર્કિંગ બનાવવામાં આવશે. જેમાં 4300 કોર અને 12 હજાર ટુ વ્હીલર પાર્ક થઈ શકશે. શહેરના એસજી હાઈવે, શ્યામલ, બાપુનગરમાં પાર્કિંગ બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,…
- Top News

ગુજરાત ભાજપના ક્યા નેતાને ડિજિટલ એરેસ્ટ કરવાનો થયો પ્રયાસ ?
વડોદરાઃ સાયબર ગઠિયા દ્વારા ગુજરાતના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ધારાસભ્યની સતર્કતાથી તેઓ જાળમાં ફસાયા નહોતા. મળતી વિગત પ્રમાણે, સાયબર ગઠિયા દ્વારા પૂર્વ પ્રધાન અને વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મુંબઈ પોલીસના નામે ફોન કરીને હાઉસ…
- નેશનલ

ટાટા – એર્નાકુલમ એક્સપ્રેસમાં લાગી આગ, એક મુસાફરનું મોત
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના યેલામાંચિલી વિસ્તારમાં ટાટા – એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મૃત્યુ થયું છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, બે કોચમાં આગ…
- આપણું ગુજરાત

‘ભાજપ ભિખારી પાર્ટી હતી, લોકો પાસેથી સો-સો રૂપિયા ઉઘરાવીને પાર્ટી ચલાવતા ને હવે ગાયોની કતલ કરનારાં પાસેથી ફંડ લે છે’
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ ભિખારી પાર્ટી હતી, લોકો પાસેથી સો-સો રૂપિયા ઉઘરાવીને પાર્ટી ચલાવતા ને હવે ગાયોની કતલ કરનારાં પાસેથી ફંડ લે છે. તેમણે કહ્યું કે ભાજપ ગાય કાપવાની…









