- અમદાવાદ

મોંઘી થઈ ‘મદિરા’ની પરમિટ! ફીમાં 25 ટકાનો વધારો છતાં અમદાવાદમાં લિકર પરમિટની સંખ્યામાં ત્રણ ગણો
અમદાવાદઃ શહેરરમાં મેડિકલ ગ્રાઉન્ડ પર લિકર (હેલ્થ) પરમિટ ધારકોની સંખ્યા વધી રહી છે. નવી અને રિન્યુઅલ ફીમાં તોતિંગ વધારો થયો હોવા છતાં અમદાવાદમાં એક જ વર્ષમાં લિકર પરમિટ ધારકોની સંખ્યામાં ત્રણ ગણો ઉછાળો આવ્યો છે. આ ઉછાળાથી પરમિટ મેળવનારા અરજદારો…
- અમદાવાદ

વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સરકારે જાહેર કરી ગાઈડલાઈન
અમદાવાદઃ રાજ્યમાં વિદ્યાર્થીઓમાં આપઘાતની સંખ્યા સતત વધી રહી છે. જેને રોકવા માટે શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટી, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપર અને કડક ગાઈડલાઈન જાહેર કરી હતી. જે અંતર્ગત તમામ સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવી…
- અમદાવાદ

એક કરોડ રોકાણકારો ધરાવતું ગુજરાત ઠગોના નિશાને: ૨૦૨૫માં રોકાણના નામે ૫૬૫ કરોડની મહાઠગાઈ!
અમદાવાદઃ ગુજરાતમાં રોકાણના નામે છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. ૨૦૨૫માં રોકાણના નામે થયેલી છેતરપિંડીમાં રૂ. ૫૬૫ કરોડ સ્વાહા થઈ ગયા હતા. ચાલુ વર્ષના ૧૧ મહિનામાં નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ૧૩,૧૨૨ છેતરપિંડીના કેસો નોંધાયા હતા. મે ૨૦૨૫ માં એક…
- કચ્છ

ઓધોઈ-લખપત રોડ લોહીલુહાણ: મિક્સર મશીનની અડફેટે કાકા-ભત્રીજીનું મોત…
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ કચ્છના ધોરીમાર્ગો રક્તરંજિત બનવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેતો હોય તેમ ભચાઉ તાલુકાના આધોઇ-લખપત માર્ગ ઉપર રીવર્સમાં આવી રહેલાં તોતિંગ મિકક્ષર મશીન તળે કચડાઈ જવાથી રમેશ ગણેશ ભરવાડ(ઉ.વ.૨૮) અને તેની ભત્રીજી હસ્તી કરશન ભરવાડ(ઉ.વ.૪)નું કમકમાટીભર્યું મૃત્યુ થયુ…
- કચ્છ

વડોદરાથી કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓની મીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી આગ…
૧૪ પ્રવાસીઓનો બચાવ… (અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: અકસ્માત ઝોન બની ચૂકેલા ભચાઉ તાલુકાના વોંધ ગામ પાસેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડોદરાથી રણોત્સવ માણવા કચ્છ આવેલા પ્રવાસીઓની ટેમ્પો ટ્રાવેલર બસની પાછળ વાહન ટકરાયા બાદ આ મીની બસ તેની આગળ લાકડાં ભરીને જઈ…
- સ્પોર્ટસ

વડોદરામાં 16 વર્ષ પછી 11 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મેચ, જાણો ક્યારથી અને ક્યાં વેચાશે ટિકિટ?
વડોદરાઃ 11 જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો આરંભ થશે. પ્રથમ મેચ વડોદરામાં રમાશે. આ મેચની ટિકિટનું વેચાણ 1 જાન્યુઆરી, 2026થી શરૂ થશે. વડોદરામાં 16 વર્ષ બાદ ઈન્ટરનેશનલ મેચ રમાશે. ઉપરાંત ભારત પણ 2026ની પ્રથમ આંતરરાષ્ટ્રીય…
- નેશનલ

રખડતાં કૂતરાની ગણતરી કરો, આ રાજ્યમાં સરકારે શિક્ષકોને આપ્યો આદેશ
નવી દિલ્હીઃ દિલ્હી સરકારે શહેરમાં રખડતાં કૂતરાઓની ગણતરી માટે સ્કૂલ શિક્ષકોને ફરજ પર લગાવવાનો આદેશ આપ્યો છે. સરકારી અને ખાનગી શાળાના શિક્ષકોને આમાં સામેલ કરાશે. જિલ્લા શિક્ષણ અધિકારીઓને નોડલ અધિકારી બનાવવા અને પસંદ કરાયેલા શિક્ષકોની જાણકારી શિક્ષણ વિભાગને આપવા જણાવાયું…
- Top News

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનું શિર્ષાસન, પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો, કેન્દ્ર પાસે ખનન મુદ્દે સ્પષ્ટતાઓ માંગી
નવી દિલ્હીઃ અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પર સ્ટે આપ્યો છે. તેમજ ખનન અંગે સરકાર પાસે સ્પષ્ટતાઓ માંગવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, 20 નવેમ્બરના આદેશને આગામી સુનાવણી સુધી લાગુ નહીં કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી…
- Uncategorized

NITI આયોગ દ્વારા ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની કેમ કરવામાં આવી પ્રશંસા ?
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી- GBU સ્થાપીને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું કામ શરૂ કર્યું હતું. જેને NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં રજૂ કરાયેલા વિઝનને સાકાર કરે છે. NITI આયોગ દ્વારા…









