- રાજકોટ
‘આપ સદૈવ અમારી સ્મૃતિમાં રહેશો’: રાજકોટમાં વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા હોર્ડિંગ્સ લાગ્યા…
રાજકોટઃ અમદાવાદ માટે ગુરુવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. મેઘાણીનગર વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી પ્લેનમાં મુસાફરી કરી રહેલા 242 પૈકી 241નાં મોત થયા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. તેમનો પુત્ર ઋષભ શનિવારે આવશે તે બાદ…
- નેશનલ
ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ પીએમ મોદીને કર્યો ફોન, જાણો શું કરી વાત…
નવી દિલ્હીઃ ઈઝરાયલે શુક્રવારે સવારે ઈરાનના અનેક ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તહેરાનમાં 78 લોકોના મૃત્યુ થયા હતા. તેમાં ઘણા ટોપ કમાન્ડર તથા પરમાણુ વૈજ્ઞાનિકના મોત થયા હતા. ઈરાને પણ વળતો પ્રહાર કરતાં ઈઝરાયલ પર ડ્રોન હુમલો કર્યો…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ વિમાનમાં બેઠા પછી રૂપાણીએ પત્ની અંજલિને ફોન કરીને શું કહ્યું હતું?
અમદાવાદઃ શહેર માટે ગુરુવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. મેઘાણીનગર વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી પ્લેનમાં મુસાફરી કરી રહેલા 242 પૈકી 241નાં મોત થયા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. તેમનો પુત્ર ઋષભ આવતીકાલે આવશે તે બાદ…
- અમદાવાદ
ગ્વાલિયરના વિદ્યાર્થીનું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહ્યું, મિત્રને કહ્યું- હાથ ધોઈને આવું છું અને પછી…
અમદાવાદઃ શહેરમાં બી જે મેડિકલ કોલેજ કોલેજની મેસ પર ગુરુવારે એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમાં સવાર 242 મુસાફરો પૈકી એક સિવાય તમામના મોત થયા હતા. દુર્ઘટનામાં કેટલાક મેડિકલ વિદ્યાર્થીના પણ મોત થયા છે. જોકે તેનો સત્તાવાર આંકડો…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ બે ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
અમદાવાદઃ શહેરમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. બે ડોક્ટરો દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટને સુઓમોટો કરવા અને કેન્દ્ર સરકારને પીડિતોન યોગ્ય વળતર આપવાની અપીલ કરવામાં આવી હતી. સમિતિમાં કોનો સમાવેશ કરવાની છે…
- નેશનલ
ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવું પડશે આ કામ
નવી દિલ્હીઃ અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં 260થી વધુ લોકોના મોત થયા હતા. ભારતના ડીજીસીએ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષા તપાસ કરવામાં આવશે. ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયાને 15 જૂન, 2025ની મધ્યરાત્રિથી ભારતમાં…
- અમદાવાદ
વિજયભાઈએ મને ભાઈ જેટલો પ્રેમ આપ્યો અને તેમના કામો જેટલા યાદ કરો તેટલા ઓછાઃ નીતિન પટેલ
ગાંધીનગરઃ અમદાવાદના મેઘાણીનગરમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. પીએમ મોદીએ આજે વિજય રૂપાણીના પત્ની અંજલીબેનને મળીને સાંત્વના પાઠવી હતી. અમારા વચ્ચે દોઢ મહિનાનો છે તફાવત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કેબિનેટ સાથી…
- અમદાવાદ
આગનો ગોળો બનેલા વિમાનમાંથી ‘ચમત્કારિક’ રીતે મળ્યા ભગવદ્ ગીતા અને બાળ ગોપાલ
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે વિમાન ટકરાયું હતું. જે બાદ આગનો ગોળો બની ગયું હતું. રેક્સ્યૂ ઓપરેશન…
- ગાંધીનગર
પીએમ મોદીએ વિજય રૂપાણીના પરિવારજનોને સાંત્વના પાઠવી, આ રીતે કર્યાં યાદ
ગાંધીનગરઃ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત 260થી વધુ લોકોના મોત થયા હતા. ઘટનાના પગલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા હતા. તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પ્લેન અકસ્માતમાં…
- આપણું ગુજરાત
વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા રાજ્યના બીજા મુખ્ય પ્રધાન બન્યા વિજય રૂપાણી, જાણો વિગત
રાજકોટઃ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલું બોઈંગનું 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન ટેકઓફની થોડી જ સેકંડોમાં એરપોર્ટથી થોડે દૂર આવેલા મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 240થી વધુ મુસાફરોના મોત થયા હતા. આ…