- અમદાવાદ

અમદાવાદને મોટી રાહત: સરખેજ-ફતેવાડીમાં ₹159 કરોડનો ST P પ્લાન્ટ, 12 લાખથી વધુ લોકોને ગટરની સમસ્યામાંથી મળશે મુક્તિ!
અમદાવાદઃ શહેરમાં દિન-પ્રતિદિન વધતી જતી વસ્તી અને શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ વિસ્તારના બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં રહેતા 12 લાખથી વધુ લોકોને નાગરિકોને ડ્રેનેજની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં…
- વડોદરા

અનોખું આમંત્રણ: ગુજરાતના કયા ભાજપ સાંસદે રાહુલ ગાંધીને ‘યુનિટી માર્ચ’માં જોડાવવા પત્ર લખ્યો?
વડોદરાઃ લોકસભાના ભાજપના ડૉ. હેમાંગ જોશીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત “એકતા માર્ચ”માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે આ અંગે રાહુલ ગાંધીને પત્ર પણ લખ્યો હતો. તેમણે રાહુલ ગાંધીને આ માર્ચમાં જોડાવા અને…
- ભાવનગર

ભાવનગરમાં ધાર્મિક-રહેણાંક સહિત 30 દબાણો દૂર કરાયા: 3000 ચોમી જગ્યા ખુલ્લી કરાઈ
ભાવનગરઃ શહેરમાં તંત્રનું દબાણ મુકિત અભિયાન અકવાડા મદરેસા બાદ બુધવારે નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પરના દબાણો પર બૂલડોઝર ફર્યું હતું. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી…
- નેશનલ

રામ મંદિરના કાર્યક્રમ મુદ્દે પાકિસ્તાને દખલગીરી કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ
નવી દિલ્હીઃ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના…
- ગાંધીનગર

મેવાણી Vs સંઘવીઃ ગોપાલ ઈટાલિયાએ ગૃહ પ્રધાન મુદ્દે કર્યાં ચોંકાવનારા ખુલાસા
ગાંધીનગરઃ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને મોટા ખુલાસા કર્યા હતા. ઇટાલિયાએ કહ્યું કે હર્ષ સંઘવી સત્તામાં છે એટલે મોટી વાતો કરે છે, પણ તેમના સંસ્કારોની હકીકત અલગ છે. સપ્ટેમ્બર 2013માં, જ્યારે નરેન્દ્ર મોદીને…
- નેશનલ

રાબડી દેવીને સરકારી બંગલો ખાલી કરાવવા મુદ્દે આરજેડી લડી લેવાના મૂડમાં, કહ્યું બંગલો ખાલી નહીં થાય…
પટનાઃ બિહારમાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) સરકારના પ્રધાનોને નવા આવાસ ફાળવવામાં આવી રહ્યા છે. આ હેઠળ, પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ 10 સર્ક્યુલર રોડનો સત્તાવાર આવાસ ખાલી કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) તરફથી પણ…
- અમદાવાદ

2030ની કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાશે, અમદાવાદના નામની સત્તાવાર જાહેરાત
અમદાવાદઃ 2030ની કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળેલી જનરલ એસેમ્બલીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદની યજમાનીની સત્તાવાર જાહેરાત થઈ હતી. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે. આ પહેલા ભારતે 2010માં નવી…
- અમરેલી

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે સિંહનો માનવી પર હુમલો, જાણો ક્યાં બની ઘટના
અમરેલીઃ જિલ્લામાં સતત બીજા દિવસે સિંહે માનવી પર હુમલો કર્યાની ઘટના બની હતી. ખાંભાના ગીદરડી ગામની સીમમાં વાડીએ પાણી વાળતા ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો. સિંહના હુમલાના કારણે મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગીદરડી ગામે વાડીએ મુકેશભાઈ લખુભાઈ…









