- અમદાવાદ

ચૂંટણી પંચનો મોટો ઘટસ્ફોટઃ અમદાવાદમાં 14.52 લાખ ‘મિસ્ટ્રી’ મતદાર
અમરાઈવાડીમાં સૌથી વધુ સ્થળાંતર તો વેજલપુરમાં સૌથી વધુ મોત, અમદાવાદ મતદાર યાદીનો ચોંકાવનારો રિપોર્ટ અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે સાંજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 14.52 લાખથી વધુ મતદારો ગેરહાજર જોવા મળ્યા હતા. 21 વિધાનસભા મતવિસ્તારોમાં…
- વડોદરા

વડોદરાના સયાજીબાગ ઝૂમાં કોબ્રાના દંશથી સિંહણનું મોત
વડોદરાઃ દેશના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયો પૈકીના એક એવા વડોદરાના સયાજીબાગ ઝૂમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. સિંહણ અને કોબ્રા વચ્ચે સોમવારી થયેલી લડાઈમાં છ વર્ષની સિંહણ સમૃદ્ધિનું શુક્રવારે મોત થયું હતું. પ્રાણી સંગ્રહાલયના અધિકરીઓએ તેને એન્ટીવેનમ (ઝેર વિરોધી રસી) આપીને…
- ઇન્ટરનેશનલ

એપસ્ટીન ફાઈલ્સઃ બિલ ક્લિન્ટન હોટ ટબમાં જોવા મળ્યા, કોન્ટેક્ટ બુકમાં ટ્રમ્પનું નામ
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર થયા હતા. એપસ્ટીન ફાઈલ્સ ટ્રાન્પરપરન્સી એક્ટ હેઠળ જાહેર કરાયેલા દસ્તાવેજોમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન અને પોપ આઈકન માઈકલ જેકસન જેવી હસ્તીઓના નામ અને તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો…
- અમદાવાદ

રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટ્યો, 9 રાજ્યમાં ધુમ્મસનું એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દેશના 9 રાજ્યમાં ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજયમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી લઘુત્તમ તાપમાન વધ્યું છે, ગઈકાલે બપોરે મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી…
- નેશનલ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું કામ ક્યારે પૂરું થશે? જાણો ગડકરીએ શું આપ્યો જવાબ…
નવી દિલ્હીઃ દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈને પૂર્ણ થવામાં થોડો સમય લાગશે. કેન્દ્રીય સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું, એક્સપ્રેસ વેનું ઘણું કામ બાકી છે. આ દરમિયાન કેટલોક હિસ્સો ખોલવામાં આવ્યો છે. રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતાં…
- ગાંધીનગર

જમીન નોંધણીથી બિનખેતી સુધીની સફર હવે આંગળીના ટેરવે: સુશાસનનું રોલ મોડેલ બન્યું ગુજરાત
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકો સુધી પ્રભાવી અને અસરકારક સેવા વિતરણ સુનિશ્વિત કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જરૂરી મહેસૂલી સુધારા કરીને સુશાસનનું દૃષ્ટાંત રજૂ કર્યું છે. તેમનું નેતૃત્વ પારદર્શિતા, સરળતા અને ટેક્નોલોજી આધારિત વહીવટ માટે જાણીતું છે. તેથી…
- અમદાવાદ

GST કલેક્શનમાં અમદાવાદનો દબદબો: એક વર્ષમાં સરકારની તિજોરીમાં ઠાલવ્યા રૂ. 33722કરોડ
અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની આવકમાં તોતિંગ વધારો થયો હતો. રાજ્યમાં નાણાકીય વર્ષ 2024-25માં રૂપિયા 73277.56 કરોડની આવક થઈ હતી. જે પૈકી નાણાકીય વર્ષ 2024-25માં અમદાવાદમાંથી જ 33722.72 કરોડની આવક જીએસટીથી થઈ હતી. ગુજરાતીઓએ એક વર્ષમાં જીએસટી પાછળ જે રકમ ચૂકવી હતી…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડ અંગે લીધો બહુ મોટો નિર્ણય, ભારતીયોને શું થશે અસર ?
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડ અંગે મોટો નિર્ણય લીધો હતો. તેનાથી ભારતીયો પર પણ અસર થઈ શકે છે. ટ્રમ્પે ગ્રીન કાર્ડ લોટરી (ડાઈવર્સિટી વીઝા પ્રોગ્રામ)ને સસ્પેન્ડ કર્યો હતો. બ્રાઉન યુનિવર્સિટી અને એમઆઈટીમાં થયેલી ફાયરિંગનો આરોપી આ કાર્યક્રમ…
- ભુજ

પોલીસબેડામાં ફફડાટઃ લાંચ માગનારા બે પોલીસકર્મીને 3 વર્ષની જેલ ને ફટકાર્યો આટલો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ આજથી દસ વર્ષ પહેલાં કચ્છના આદિપુર શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ અરજદાર વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યા બાદ લાંચ માગનારા બે પોલીસ કર્મચારીને ત્રણ વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આદિપુરમાં…
- અમદાવાદ

હર્ષ સંઘવીનો હુંકારઃ પોલીસથી ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈએ પણ………..
અમદાવાદઃ હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસથી ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈએ. શું…









