- નેશનલ

Union Budget 2026: સીતારમણે શું કરી મોટી જાહેરાતો, જાણો એક ક્લિકમાં
Budget Highlights: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં પોતાનું નવમું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારવાની જાહેરાતના કારણે શેરબજારમાં કડાકો બોલ્યો હતો. નાણાકીય વર્ષ 2026-27 માં રાજકોષીય ખાધ 4.3 ટકા રહેવાનો…
- નેશનલ

Budget 2026: દારૂ થશે મોંઘો, જાણો શું થશે સસ્તું
Union Budget 2026: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. તેમણે 9મી વખત બજેટ રજૂ કર્યું હતું. દેશના કરોડો લોકોની નજર બજેટ પર હતી. જાણો બજેટ બાદ શું સસ્તું-મોંઘું થશે. રમત ગમતનો સામાન સસ્તો થશેઃ…
- શેર બજાર

શેરબજારના રોકાણકારોને ફટકો, STTમાં કરાયો તોતિંગ વધારો, રોકાણકારો પર શું થશે અસર ?
નવી દિલ્હીઃ બજેટ 2026માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શેરબજારના રોકાણકારોને ઝટકો આપ્યો હતો. STT (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ)માં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. STT 0.02થી વધારીને 0.05 ટકા કરવામાં આવ્યો હતો. જેથી શેરબજારમાં ટ્રાન્ઝેક્શન વખતે ચુકવવો પડતો ખર્ચ વધી જશે. STT…
- જામનગર

જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. સુરત બાદ જામનગર માટે પણ બજેટમાં જાહેરાત થઈ હતી. જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર બનશે. આ ઉપરાંત દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવાશે. બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણા…
- કચ્છ

કચ્છમાં માતમ: જિલ્લામાં અલગ અલગ બનાવમાં 6 લોકોનાં મૃત્યુ…
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ કચ્છમાં આપઘાત અને અકસ્માતના બનેલા જુદા જુદા બનાવમાં છ લોકોએ પ્રાણ ગુમાવી દેતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ગાંધીધામ તાલુકાનાં ગળપાદર ખાતેના એક તળાવમાં ડૂબી જતાં ૨૨ વર્ષીય અંજલિબેન શામજી ગોહિલનું મોત…








