- અમરેલી

અમરેલીઃ ખાંભાના ભાડ ગામની યુવતીના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, સ્યુસાઈડ નોટ વાંચીને રડી પડશો…
અમરેલીઃ ખાંભામાં દેવું થઈ જતાં યુવતીએ દવાની ટીકડીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. યુવતીએ આત્મહત્યા પહેલાં પોતાનાં માતા-પિતાને સંબોધીને સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પોતાના પર 28 લાખનું દેવું થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં…
- રાજકોટ

એ હાલો મેળે….રાજકોટ લોકમેળામાં સરકારે એસઓપીમાં છૂટછાટ આપી…
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટના જાણીતા લોકમેળાને લઈ સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) જાહેર કરી હતી. મેળામાં આરસીસી ફાઉન્ડેશન અનિવાર્ય રહેશે નહીં, જ્યારે સોઈલ ટેસ્ટ પણ માન્ય રહેશે. આ સિવાય અન્ય નિર્ણય લેવાનું સ્થાનિક પ્રશાસન પર છોડવામાં આવ્યું હતું. જિલ્લા શહેરોમાં ઇન્સ્પેશન…
- અમદાવાદ

ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઈ કોર્ટ લાલઘૂમઃ માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે આકરા પ્રહારો
અમદાવાદઃ વડોદરા-આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ નવમી જુલાઈએ તૂટી પડ્યો હતો. બ્રિજ પરથી પસાર થઈ રહેલા ટ્રક, ટેન્કર, કાર અને રિક્ષા સહિતના વાહનો નદીમાં ખાબકતા 21 લોકોના મોત નિપજ્યા હતા. જો કે રાજ્યના પુલોની સ્થિતી અંગે હાઈ કોર્ટે આકરૂ વલણ…
- સુરત

ગુજરાતમાં ઈન્કમ ટેક્સની તવાઈ: સુરતના રત્નકલાકારોથી રાજકોટના ટેક્સ પ્રેક્ટિસનર સુધી, ખોટા ક્લેઈમ કરનારાઓ રડાર પર
સુરતઃ રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ખોટી કર કપાત કરીને ઈન્કમ ટેક્સમાં રાહત મેળવતા લોકો સામે આઈટી તપાસ કરી રહ્યું છે. સુરતમાં રત્ન કલાકારો, બિઝનેસમેનો અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા ઉંચા પગારદારો આઈટીના રડારમાં આવ્યા છે. ઇન્વેસ્ટિગેશન વિંગે કેટલાક રત્નકલાકાર, જાહેર…
- ટોપ ન્યૂઝ

યુરોપિયન યુનિયને રશિયા પર લગાવ્યા પ્રતિબંધ, ગુજરાતની ઓઈલ રિફાનરીને બનાવી નિશાન
મોસ્કો/નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયને રશિયા સામે ફરી કેટલાક પ્રતિબંધો લગાવ્યા હતા. જેમાં ગુજરાતની વાડીનાર ઓઇલ રિફાઇનરીને પ્રથમ વખત નિશાન બનાવવામાં આવી હતી. આ રિફાઇનરીને નાયરા ઓપરેટ કરે છે, જેમાં રશિયન સરકારની માલિકીની ઓઈલ કંપની રોસનેફ્ટની 49.13 ટકા હિસ્સો છે. આ…
- સુરત

સુરત ફરી થયું શર્મસાર: વિદ્યાર્થિનીની છેડતી કરનારો નરાધમ શિક્ષક પકડાયો
સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ગુરુ-શિષ્યના સંબંધને કલંક લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થિનીની છેડતી થઈ હતી. ઉપરાંત ઓફિસમાં શિક્ષકે અડપલાં કર્યા હતા. મળતી વિગત પ્રમાણે, શહેરના લિંબાયત વિસ્તારમાં સંજયનગર નજીક આવેલા ખાનગી ટ્યુશન…
- વડોદરા

હવે નહીં ચાલે બહાનાબાજીઃ વડોદરા પાલિકા કર્મચારીઓની હાજરી માટે AI સિસ્ટમ લાગુ કરશે…
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી દિવસોમાં હાજરી માટે એઆઈનો ઉપયોગ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી ટૂંક સમયમાં પાલિકાના વર્ગ 1થી વર્ગ-4ના 8000 કર્મચારીઓની હાજરી એઆઈ બેઇઝ્ડ સિસ્ટમથી પુરવાની શરુઆત કરવામાં આવશે. હાલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓની હાજરી માટે થમ્બ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં સરકારી છાત્રાલય પ્રવેશ: 16,000થી વધુ વિદ્યાર્થીની યાદી જાહેર
ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી-સમરસ છાત્રાલય પ્રવેશની પ્રથમ મેરિટ યાદી જાહેર કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયા અને રાજ્ય પ્રધાન ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૬,૫૯૭ વિદ્યાર્થીની ઓનલાઈન મેરિટ યાદી…









