- આપણું ગુજરાત
ગુજરાતનો પશુપાલન ક્ષેત્રે ડંકો: 183 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે દેશમાં ચોથા ક્રમે…
અમદાવાદઃ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ જીએનએલયુ-ગાંધીનગર ખાતે “પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય: નવીનતા, રોગ નિવારણ અને પશુકલ્યાણ” વિષય પર ટેક્નિકલ સેમીનાર યોજાયો હતો. સમારોહ દરમિયાન સેમિનારના શુભારંભ સાથે પ્રધાન રાઘવજી પટેલે એક સાથે રાજ્યના ૧૦ જિલ્લામાં રૂ. ૧૯.૯૮ કરોડના…
- રાજકોટ
ગુજરાતમાં સૌપ્રથમવાર 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની આવકવેરા વિભાગ દ્વારા ચકાસણી: રાજકોટથી પ્રારંભ
રાજકોટઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે પ્રથમ વખત 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. આ ઐતિહાસિક કાર્યવાહીનો પ્રારંભ રાજકોટથી કરવામાં આવ્યો હતો. જેનાથી રાજ્યભરના સરકારી અધિકારીઓ અને બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી વિગત પ્રમાણે, બુધવારે સાંજે…
- અમદાવાદ
અમદાવાદમાં એક જ સપ્તાહમાં રૂા. 2.05 કરોડનો ધરખમ ટ્રાફિકદંડ વસુલાયો
અમદાવાદઃ શહેર સહિત રાજયભરમાં આડેધડ ટ્રાફિક સામે હાઈ કોર્ટની લાલઆંખ બાદ પોલીસ દ્વારા નિયમભંગ કરનારા વાહનચાલકો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જો કે પોલીસની આ ડ્રાઈવ ઘણી સફળ રહી છે અને માત્ર અમદાવાદમાં એક જ સપ્તાહમાં 2.05 કરોડનો ટ્રાફિકદંડ…
- નેશનલ
ટ્રમ્પના ટેરિફ પર મોદી સરકારે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ ઝિંક્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે પોસ્ટમાં ભારતના રશિયા સાથે થયેલા સૈન્ય વ્યાપારિક કારોબારનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે લખ્યું કે, ભારતે દંડ તો ચૂકવવો જ…
- ગાંધીનગર
ગુજરાતમાં ST બસ સેવાઓનો વ્યાપ વધ્યો: CM ભૂપેન્દ્ર પટેલે 151 નવી સુપર એક્સપ્રેસ બસોનો પ્રારંભ કરાવ્યો
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસ.ટી. નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. વાહનવ્યવહાર રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન…
- આપણું ગુજરાત
અમરેલીના કાગવદરમાં 2 સિંહબાળના ભેદી મોત: ગીરમાં રોગચાળાનો ખતરો? વન વિભાગ હરકતમાં
અમરેલીઃ સૌરાષ્ટ્રના ગીર પંથકના સિંહો પર રહસ્યમયી રોગચાળાનું સંકટ તોળાઈ રહ્યું છે. જાફરાબાદ રેન્જના કાગવદર ગામમાં 2 સિંહ બાળના અચાનક મોત થતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને કારણે સિંહ પ્રેમીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. અચાનક 2…
- પોરબંદર
પોરબંદર લૂંટનો ભેદ ઉકેલાયો: બનેવી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 6 આરોપીઓ ઝડપાયા!
પોરબંદરઃ રાણાવાવના રાણા કંડોરણા મુંજાપરા ધાર વિસ્તારમાં 6 જણ કારમાં આવ્યા હતા અને એક ઘરમાં ઘૂસીને બાળકના ગળે છરી રાખી, વૃદ્ધા અને તેની પુત્રવધૂને પટ્ટીથી બાંધી દીધા હતા. જે બાદ કબાટની ચાવી મેળવી કબાટમાં રહેલા 25 તોલા દાગીના અને રૂ.…
- ટોપ ન્યૂઝ
ગુજરાત સરકાર રચિત યુસીસી કમિટીને હાઈ કોર્ટની લીલીઝંડીઃ સુરતના અરજદારની અરજી ફગાવી
અમદાવાદઃ યુનિફોર્મ સિવિલ કોડ(યુસીસી) કમિટીમાં લઘુમતી સમુદાયના સભ્યો નહીં હોવાથી કમિટીના ગઠનને પડકારતી રિટ અરજી હાઇ કોર્ટે એક મૌખિક આદેશ મારફત ફગાવી હતી. આ કેસમાં લેખિત ચુકાદો આગામી સમયમાં બહાર આવશે. આ કેસમાં સુરતની એક અરજદારે દાવો કર્યો હતો કે…
- નેશનલ
મદુરાઈમાં સૌરાષ્ટ્રી ભાષાની વેબસાઈટ લોન્ચ, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોષી રહ્યા ઉપસ્થિત
મદુરાઈઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર સદસ, મદુરાઈના સહયોગથી ૧૨ જુલાઈના કે. એલ.એન. પોલીટેકનિક કોલેજ, મદુરાઈ ખાતે ‘સ્મરણાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાહિત્ય અકાદમી પુરસ્કૃત અને સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના મદુરાઈ ખાતેના લાંબા સમયથી કાર્યરત કોઓર્ડિનેટર ડૉ. ટી.આર. દામોદરનના નિધન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સરેરાશ 62 ટકાથી વધુ વરસાદ વચ્ચે 35 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ
અમદાવાદઃ રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.81 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.25 ટકા, પૂર્વ મધ્યમાં 64.82 ટકા, કચ્છમાં 64.16 ટકા, સૌરાષ્ટ્રમાં 55.09 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 65.73 ટકા ભરાયો છે. રાજ્યમાં…