- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાના 17 મૃતકોના અવશેષોની અંતિમ ક્રિયા કરવામાં આવી
અમદાવાદઃ શહેરમાં 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમાં મુસાફરી કરતાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત 241 લોકો, બી જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને આમ આદમી મળીને 260 લોકોનાં ડીએનએ મેચ કરીને મૃતકોના અવશેષ સોંપવામાં…
- નેશનલ
ભારત બંધ: આવતીકાલે મુંબઈમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ? જાણો સંપૂર્ણ વિગતો…
મુંબઈ/નવી દિલ્હીઃ દેશના એક ડઝનથી વધુ કેન્દ્રીય ટ્રેડ યુનિયન, ખેડૂત અને ગ્રામીણ મજૂર સંગઠનોએ સાથે મળીને આવતીકાલે દેશવ્યાપી બંધની જાહેરાત કરી છે. ભારત બંધનો ઉદ્દેશ કેન્દ્ર સરકારની કોર્પોરેટ સમર્થક અને મજૂર વિરોધી નીતિઓનો વિરોધ કરવાનો છે. આવતીકાલના બંધ મુદ્દે પબ્લિક…
- મહેસાણા
વિજાપુરના 92 ખેડૂતના 9 કરોડ લઈ બાપ-દીકરો વિદેશ ભાગી ગયા, આ રીતે ફૂટ્યો ભાંડો…
મહેસાણાઃ જિલ્લાના વિજાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. 90 ખેડૂત સાથે બાપ-દીકરાએ 9 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી અને વિદેશ ભાગી ગયા હતા, પરંતુ આ છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળતી વિગત પ્રમાણે, વિજાપુર તાલુકાના ટોટીદણ ગામમાં રહેતા પ્રહલાદ પટેલ…
- અમદાવાદ
ચાલુ સિઝનમાં ગુજરાતમાં ૧૫ તાલુકામાં ૮૦ ઇંચ સુધી વરસાદઃ દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 103 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન થયા હતા. તાપીના કુકરમુંડામાં 2.4 ઈંચ, નિઝારમાં 1.97 ઈંચ, ઉમરપાડામાં 1.57 ઈંચ, સાગબારામાં 1.46 ઈંચ, જામનગરમાં 1.06 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં છેલ્લા 12…
- સુરત
સુરતમાં રોગચાળા સામે ‘ડ્રોન’ હથિયાર! દવાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરાશે
સુરતઃ વરસાદ બાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરની ખાનગી, સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સુરતમાં રોગચાળાને નાથવા મ્યુનિસિપલ કોર્પોરેશને નવી પહેલ કરી છે. જે મુજબ જ્યાં કર્મચારીઓ પહોંચી શકતા નથી તેવી જગ્યાએ ડ્રોનથી દવાનો છંટકાવ…
- આપણું ગુજરાત
ગુજરાત ક્રૂઝ ટુરિઝમમાં બનશે નંબર વન: દરિયાકિનારાનો લાભ લઈને ક્રૂઝ પ્રવાસનને મળશે પ્રોત્સાહન…
ગાંધીનગર: દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ સાથે ભારતમાં વિશ્વ કક્ષાનો ક્રૂઝ પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મહત્ત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું.…
- ગાંધીનગર
રાજ્યમાં ૫૦ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ, મગફળીનું સૌથી વાવેતર
ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં ૫૦.૩૨ ટકા વિસ્તારમાં ખરીફ -ચોમાસું વાવણી પૂર્ણ થઈ ગયું છે.જેમાં સૌથી વધુ ૧૭.૫૯ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યભરમાં બીજા ક્રમે ૧૭.૧૦ લાખ હેકટર વિસ્તારમાં કપાસ…
- બનાસકાંઠા
ગુનેગારનો ફિલ્મી અંદાજ: રાજસ્થાનમાં વોન્ટેડ આરોપીએ ગુજરાત પોલીસ પર કાર ચઢાવી, ફાયરિંગ છતાં ફરાર…
ઉદયપુર/પાલનપુર: ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ ગુનેગાર સુરેશ રાજપુરોહિતને પકડવા પાલનપુર પોલીસની ટીમ ઉદયપુર પહોંચી હતી. પાલનપુર પોલીસને આરોપી ઉદયપુરના શોભાગપુરા સ્થિત વેગાસ-69 ક્લબમાં હોવાની બાતમી મળી હતી, ત્યાર બાદ પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને વોચ ગોઠવી હતી. આરોપી…
- નેશનલ
બુધવારે દેશના 25 કરોડ કર્મચારી જશે હડતાળ પર, જાણો શું છે મામલો?
નવી દિલ્હીઃ દેશમાં 25 કરોડથી વધારે કર્મચારીઓ 9 જુલાઈએ હડતાળ પર ઉતરશે. જેના કારણે બેંકિંગ, વીમાથી લઈને કોલસા ખાણકામ, હાઈવે અને કન્સ્ટ્રક્શન સહિત ઘણી સેવાને અસર થશે. 10 કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને તેમની સહયોગી એકમોના એક જૂથે સરકારની મજૂર વિરોધી,…