- અમદાવાદ

અમદાવાદમાં માનસિક દિવ્યાંગ યુવતીને શિકાર બનાવનાર રીઢો ગુનેગાર દાણીલીમડામાંથી પકડાયો
અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ બાદ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. શહેર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં રીઢા ગુનેગાર મોઈનુદ્દીનને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતાં, કોર્ટે શુક્રવારે પૂછપરછ માટે છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા…
- અમદાવાદ

કોઈની પણ શરમ નહીં ભરવામાં આવે, AMC એ અમદાવાદમાં 13 હોસ્પિટલને કરી સીલ
અમદાવાદઃ ભાવનગરમાં બે દિવસ પહેલા પેથોલોજી લેબમાં આગ લાગી હતી. આ ઘટના બાદ 19 દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે બાદ અમદાવાદમાં તંત્ર સફાળું જાગ્યું હોય તેમ કડક ચેકિંગ શરૂ કર્યું છે. અમદાવાદના દક્ષિણ ઝોનમાં બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન વગર…
- અમદાવાદ

વિકાસની વાસ્તવિકતાઃ અમદાવાદમાં મુંબઈથી પણ ઓછી ખુલ્લી જાહેર જગ્યા
અમદાવાદઃ વિકાસ મોડલના દેશભરમાં વખાણ કરવામાં આવે છે. જોકે વાસ્તવિકતા કઈંક અલગ જ છે.અમદાવાદમાં મુંબઈ, ચેન્નઈ કરતાં પણ ઓછી ખુલ્લી જાહેજગ્યા હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. જે મુજબ અમદાવાદમાં માથાદીઠ માત્ર 0.5 ચોરસ મીટર ખુલ્લી જાહેર જગ્યા ઉપલબ્ધ છે,…
- અમદાવાદ

કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે, જુઓ આંકડા
અમદાવાદઃ કસ્ટોડિયલ ડેથ મુદ્દે ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના આંકડા પ્રમાણે, ગુજરાતમાં છ વર્ષમાં કસ્ટોડિયલ ડેથના 95 કેસ નોંધાયા છે. રાજ્યમાં 201-22માં સૌથી વધુ 24 અને 2019-20માં સૌથી ઓછા 12 કસ્ટોડિયલ ડેથ થયા હતા. ગુજરાત…
- અમદાવાદ

ટ્રાફિકમાં ફસાવાનું નક્કી! સુભાષ બ્રિજ છ દિવસ નહીં પણ છ મહિના રહી શકે છે બંધ, જાણો કારણ
અમદાવાદઃ શહેરના સુભાષ બ્રિજના મધ્યભાગમાં તિરાડ પડતાં રિપેરિંગ માટે પાંચ દિવસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શુક્રવારે ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુભાષ બ્રિજના તમામ સ્પાનની તપાસ કરવા માટે બ્રિજ કન્સલ્ટન્ટ્સને જવાબદારી…
- જૂનાગઢ

જૂનાગઢમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવશે કે નહીં? સંસદમાં સરકારે આપી આ માહિતી
નવી દિલ્હી/જૂનાગઢઃ સંસદના શિયાળુ સત્રના પાંચમા દિવસે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર અંગેનો સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકારનો વિચાર ગુજરાતમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપવાનો છે કે નહીં? જો હા તો…
- નેશનલ

યુવાનોમાં હાર્ટ એટેકઃ જિમ અને વર્ક પ્રેશર કેટલું જવાબદાર ? સંસદમાં સરકારે શું કહ્યું ?
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો આજે પાંચમો દિવસ છે. ઉત્તર પ્રદેશના સાંસદ અશોક કુમાર રાવતે સંસદમાં યુવાનોમાં હાર્ટ એટેક અને મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકારે આ વાત પર ધ્યાન આપ્યું છે કે દેશમાં, ખાસ કરીને…
- આપણું ગુજરાત

VGRC રાજકોટમાં થશે બ્લૂ રિવોલ્યુશનનું પ્રદર્શનઃ 80 ટકા હિસ્સા સાથે સૌરાષ્ટ્ર-કચ્છ છે ગુજરાતના મત્સ્યઉદ્યોગનું એન્જિન
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો 2,340.62 કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ, નવીનતા…









