- અમરેલી
અમરેલી જિલ્લામાં શ્વાનનો આતંક વધ્યોઃ બાબરામાં ત્રણ વર્ષની બાળકી પર હુમલો
અમરેલીઃ જિલ્લામાં શ્વાન દ્વારા બાળકો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. બાબરા શહેરના વાંડલીયા રોડ પર એક શ્વાને ત્રણ વર્ષની બાળકીને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંડલીયા રોડ પર આવેલી એક વાડીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ત્રણ…
- ગોંડલ
રીબડા ફાયરિંગ: આરોપી હાર્દિકસિંહને દોરડે બાંધી કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન, પોપટની જેમ આપી વિગતો
રાજકોટઃ ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા કોચીથી ઝડપાયા બાદ સુરત પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો. ગોંડલ પોલીસે રીબડાના ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહનો કબજો મેળવી રિમાન્ડ પર લીધો હતો. પોલીસ હાર્દિકસિંહને લઈને રીબડા અનિરુદ્ધસિંહના નિવાસસ્થાન, ફાર્મ…
- અમદાવાદ
ગુજરાત પર પાંચ વરસાદી સિસ્ટમ સક્રિયઃ અત્યાર સુધીમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ
અમદાવાદઃ ગુજરાત પર અત્યારે કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે રાજ્યમાં 27 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી હતી. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં…
- ગાંધીનગર
ગુજરાતમાં ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજાશેઃ વિજેતાને પાંચ લાખનો પુરસ્કાર મળશે
ગાંધીનગરઃ રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના…
- સુરત
મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવા સુરતમાં ઉઠી માંગ: કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણ બંધ કરીને ધોરણ 12 સુધી સમાન શિક્ષણ લાગુ કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. આ જૂથે એક શિક્ષણ,…
- બનાસકાંઠા
પશુપાલકો માટે દિવાળી પહેલાં દિવાળી! બનાસ ડેરી ચૂકવશે ₹2909 કરોડનો ભાવ ફેર
બનાસકાંઠાઃ ગુજરાતની અગ્રણી બનાસ ડેરી દ્વારા 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, બનાસ ડેરી તેના પશુપાલક સભ્યોને કુલ ₹2909.09 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવશે. આ જાહેરાતથી બનાસ ડેરીના…
- આપણું ગુજરાત
વડા પ્રધાનના હસ્તે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરાશે
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ ખાતેથી તેઓ ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અમલમાં આવેલા આ પ્રોજેક્ટથી…
- અમદાવાદ
અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવાની શરૂઆત થઈ
અમદાવાદઃ શહેરમાં સૌથી વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની શરૂઆત થઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 4 કરોડન ખર્ચે આ બ્રિજે તોડવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ખોખરા છેડા તરફથી બ્રિજને તોડવાની શરૂઆત થઈ હતી. આ બ્રિજને તબક્કાવાર તોડી પાડવામાં આવશે.…
- આપણું ગુજરાત
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ: દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ
ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.…