- અમદાવાદ
ગુજરાતમાં ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં 17 લાખનો વધારો, જાણો શું છે કારણ
અમદાવાદ: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર, ગુજરાતનું ટેલિકોમ ક્ષેત્ર જબરદસ્ત વાપસી કરી રહ્યું છે. જુલાઈ મહિનામાં 4 લાખથી વધુ નવા ગ્રાહકો ઉમેરાતાં રાજ્યનો સબ્સ્ક્રાઇબર બેઝ વધીને 6.69 કરોડ થયો હતો. 2024માં…
- આપણું ગુજરાત
હવામાન વિભાગની આગાહીથી ખેલૈયા ફરી મુંઝાયા, 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
અમદાવાદઃ નવરાત્રીને રંગ જામી ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં 27, 28, 29 અને 30 સપ્ટેમ્બર પર ભારે વરસાદની ચેતવણી અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.…
- અમદાવાદ
અમદાવાદમાં રસ્તો પહોળો કરવા 400 વર્ષ જૂની મસ્જિદનો અમુક ભાગ તોડાશે, કોર્ટે કેસમાં શું કહ્યું?
અમદાવાદઃ શહેરના સરસપુરમાં રસ્તાને પહોળો કરવા માટે 400 વર્ષ જૂની એક મસ્જિદનો અમુક હિસ્સો તોડી પાડવામાં આવશે. આ મુદ્દે ગુજરાત હાઇ કોર્ટે મંચા મસ્જિદ ટ્રસ્ટની અરજી ફગાવી હતી, જેમાં એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની નોટિસને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.…
- ગાંધીનગર
ગુજરાત સરકારે કિશોરીઓને આત્મનિર્ભર બનાવવાનો હાથ ધર્યો સંકલ્પઃ પૂર્ણા યોજના વિશે વિગતવાર જાણો
ગાંધીનગરઃ ગુજરાતના બાળકો, કિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણને સુધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું એટલે વર્ષ ૨૦૧૮માં શરૂ થયેલી “પૂર્ણા”-PURNA – પ્રિવેન્શન ઓફ અન્ડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઈન ન્યુટ્રિશનલ એનીમીયા યોજના. આ યોજના હેઠળ…
- આપણું ગુજરાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ‘દાદા’ મારશે માસ્ટરસ્ટ્રોકઃ 17 નવા તાલુકાની થશે રચના
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 17 જેટલા નવા તાલુકાની રચના થશે. આજે મળનારી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થીઓની ચૂંટણી પહેલા આ તાલુકા અસ્તિત્વમાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15થી 17 જેટલા…
- અમદાવાદ
ખેલૈયાઓ આનંદોઃ અમદાવાદમાં આ તારીખથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો
અમદાવાદઃ શહેરમાં નવરાત્રીનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં ગરબા રમવા બહાર નીકળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ, નવરાત્રીના તહેવારને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. નવરાત્રી…
- ઇન્ટરનેશનલ
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ યુએન મહાસભામાં ઓમ શાંતિ ઓમ સાથે ભાષણનું સમાપન કર્યું
ન્યુયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ન્યુયોર્કમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોનું ભાષણ પણ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં વિશ્વના સૌથી મોટા મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ ભાષણનું સમાપન ઓમ શાંતિ ઓમ સાથે કર્યું હતું. આ ઉપરાંત તેમણે વિશ્વ શાંતિ…
- સુરત
સુરતના વેપારીને ઓછી કિંમત જાહેર કરવી પડી ભારે, લાખોના હીરાનો 1000 વિમો પાક્યો
સુરતઃ શહેરની ઓળખ ડાયમંડ નગરી તરીકેની છે. અહીં હીરાની મોટી મોટી ફેકટરીઓ અને કંપની આવેલી છે. સુરતમાં જ્વેલરીનું પણ મોટું માર્કેટ છે. મહિધરપુરા સ્થિત એક જ્વેલરી ઉત્પાદક કંપનીને લગભગ 47 લાખ રૂપિયાના વીમા વળતરનો દાવો કરવામાં નિષ્ફળતા મળી હતીી. સુરતની…
- અમદાવાદ
અમદાવાદના ઓટો માર્કેટમાં તેજી, પ્રથમ નવરાત્રીએ વેચાયા 3500 વાહનો…
અમદાવાદ: નવરાત્રીની શરૂઆત સાથે જ અમદાવાદના ઓટો માર્કેટમાં વાહનોના વેચાણમાં તેજી જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ,એક જ દિવસમાં ૩,૫૦૦ બુકિંગ અને ડિલિવરી થઈ હતી. જેમાં મુખ્યત્વે એસયુવી, કાર અને ટૂ-વ્હીલરની માંગમાં સતત વધારો જોવા મળ્યો હતો. ડીલરોએ આ તેજીનો…
- વડોદરા
વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળતા ખેલૈયાઓમાં મચી નાસભાગ
વડોદરા: નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ગરબાના આયોજનોમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. બીજી નવરાત્રીએ વડોદરામાં એક ગરબાના સ્થળે ઝેરી સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને કારણે ગરબા રમવા આવેલા ખેલૈયાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો ક્યાં બની ઘટના?…