- જામનગર

કાલાવાડમાં લૂટંની યોજના બનાવી રહેલા પાંચ ખૂંખાર લૂંટારા ઝડપાયા…
જામનગરઃ કાલાવાડ તાલુકાના મછલીવાડ ગામ નજીક પોલીસે લૂંટની યોજના બનાવી રહેલા પાંચ લૂંટારુને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો અને લૂંટનો સામાન ઝડપાયો હતો. આ ઉપરાંત કુહાડી, હથોડી, પાઈપ અને ચાર લાખ રૂપિયાથી વધુની ચોરીનો સામાન જપ્ત કરવામાં આવ્યો…
- આપણું ગુજરાત

રાજ્ય સરકારના કર્મચારી-પેન્શનર્સ માટે ખુશખબર, જાણો વિગત…
અમદાવાદઃ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો હતો. ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા. 20 ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે ઑક્ટોબર-2025 માસના પગાર-ભથ્થાં અને…
- મોરબી

મોરબી મહાનગરપાલિકા સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો: ૬૦ સ્ટોલથી સ્થાનિક કારીગરોને રોજગારી મળશે…
મોરબીઃ વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની નેમ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧૮ ઓક્ટોબર સુધી મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન-વેચાણ મેળાને આજે કલેક્ટર કે.બી. ઝવેરી…
- રાજકોટ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના માલિકને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
રાજકોટઃ નાના મવા રોડ પર આવેલા ટીઆપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 27 લોકોના મોતના નીપજ્યા હતા. ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા…
- ભરુચ

એક જ ડિવાઇસ પરથી 1980 ફોન નંબરનો ઉપયોગ કરીને લાખોની છેતરપિંડી, ભરૂચ પોલીસે મુખ્ય આરોપીને દબોચ્યો…
મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં વૉન્ટેડ સાયબર ઠગ ઝડપાયો ભરૂચ: સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ઝારખંડના જામતારાથી જિલ્લામાંથી એક વ્યક્તિને ઝડપ્યો હતો. આ વ્યક્તિએ બે હજારથી વધુ લોકોના એકાઉન્ટ ખાલી કર્યા હતા અને આ માટે તેણે એક…
- આપણું ગુજરાત

ગુજરાતની જેલો હાઉસફુલ! જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓનો બોજ: આંકડાએ ચિંતા વધારી…
અમદાવાદઃ ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. રિપોર્ટ મુજબ 30 જેલોમાં 14 હજારથી વધુ કેદીઓ હોવાના રિપોર્ટે સુરક્ષા અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. રાજ્યની જેલોમાં મહત્તમ 10,108 કેદીની ક્ષમતા છે તેની સામે…
- જામનગર

ગુજરાતમાં ₹ 560 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું: જામનગરના સીએ પર ₹ 112 કરોડની કરચોરીનો આરોપ…
જામનગર: ગુજરાત રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે ₹ 560 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જામનગર સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. માલની હેરફેર વિના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો…
- Top News

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- ઉત્તર ગુજરાતનું સમાપન, ૧૨૧૨ એમઓયુ થયા: ૩ લાખ ૨૪ હજાર કરોડનું રોકાણ આવશે
મહેસાણાઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલા બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ઉત્તર ગુજરાત)નું સફળતાપૂર્વક સમાપન થયું હતું. ‘રિજિયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ની થીમ પર યોજાયેલ આ…
- સુરત

સુરતના ભટાર ફ્લાય ઓવરબ્રિજના એપ્રોચ પર 5 ફૂટ ઊંડું ગાબડું પડ્યું…
સુરતઃ શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકેની પણ છે. આ દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. સુરતના ભટાર ફ્લાય ઓવરબ્રિજના એપ્રોચ પર 5 ફૂટ ઊંડું ગાબડું પડ્યું હતું. આ ગાબડું એટલું મોટું છે કે તેમાંથી બ્રિજની નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાય…
- આપણું ગુજરાત

રાજ્યમાં ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ યોજાશે: જિલ્લા અને રાષ્ટ્રીય સ્તરે પદયાત્રાનું થશે આયોજન…
ગાંધીનગરઃ ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે “સરદાર@૧૫૦, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કેન્દ્રીય પ્રધાન ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની…









