- અમદાવાદ
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદઃ નર્મદા ડેમ 83 ટકા ભરાયો
અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ રાજ્ય પરથી દૂર થઈ હોવાનું જણાવી ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ દ્વારા માછીમારોને 6 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં…
- અમદાવાદ
જેલોમાં ‘આશ્રમ’ જેવું વાતાવરણ બનાવોઃ ગુજરાત હાઈ કોર્ટનો જેલ આઈજીને નિર્દેશ
અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ (જેલ મહાનિરીક્ષક) ને જેલોમાં ‘આશ્રમ’ જેવું મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશ એચ.ડી. સુથારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા પૂર્ણ થયા બાદ પણ બે મહિનાથી વધુ સમયથી અટકાયતમાં રાખવામાં આવેલા એક દોષિતની…
- આપણું ગુજરાત
2025માં અમેરિકાએ કેટલા ગુજરાતી ઈમિગ્રન્ટને વતન પરત મોકલ્યા? જાણો વિગત
અમદાવાદઃ લોકસભામાં શુક્રવારે ડીએમકેના સાંસદ કનીમોઝીએ અમેરિકાથી કેટલા ભારતીયોને વતન પરત મોકલવામાં આવ્યા તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકાર જાન્યુઆરી 2025થી અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવેલા લોકોનો ડેટા રાખે છે અને તેમને ક્યા કારણોસર પરત મોકલવામાં…
- અમદાવાદ
અમદાવાદ: નરોડા પાટિયા ફ્લાયઓવર ફરી વિલંબમાં, કારણ જાણીને ચોંકી જશો
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નબળા આયોજન અને અમલગીરીની નિષ્ફળતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. આ વખતે શહેરના સૌથી લાંબા 2.5 કિલોમીટરના નરોડા પાટિયા ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય અટકી પડ્યું છે. જમીન સંપાદન અને પર્યાવરણીય…
- આપણું ગુજરાત
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો થયો રિલીઝ, જાણો ગુજરાતના કેટલા ખેડૂતોના ખાતામાં જમા થયા રૂ. બે હજાર
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેમાં ગુજરાતના ૫૨.૧૬ લાખથી વધુ કિસાન પરિવારોને રૂ. ૧,૧૧૮ કરોડથી વધુની સહાય ૨૦માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી…
- અમદાવાદ
સરદાર સરોવર નર્મદા ડેમ 82 ટકાથી વધુ ભરાયોઃ રાજ્યમાં 58 રોડ રસ્તા બંધ
અમદાવાદઃ ઉપવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી હતી. સ્ટેટ મોનિટરિંગ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, સરદાર સરોવર નર્મદા ડેમ 82.15 ટકા ભરાયો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 67 ટકાથી વધુ…
- આપણું ગુજરાત
કુછ દિન તો ગુજારો ગુજરાત મેંઃ રાજ્યમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં થયો તોતિંગ ઘટાડો…
અમદાવાદઃ ગુજરાત સરકાર પ્રવાસનને વેગ આપવા લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરે છે તેમ છતાં રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ, એક વર્ષમાં સૌથી વધુ વિદેશી પર્યટકોની સંખ્યા ગુજરાતમાં ઘટી હતી. ગુજરાતમાં 2023માં 28.06 લાખ વિદેશી…
- આપણું ગુજરાત
નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ: દિવ્યાંગજનો માટે ગુજરાત સરકારનું સંજીવની કવચ!
અમદાવાદઃ રાજ્યના દિવ્યાંગજન નાગરિકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા હેલ્થ ઈન્શ્યોરન્સ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં…
- નર્મદા
નર્મદા ડેમની જળસપાટી 131 મીટરને પારઃ 5 દરવાજા ખોલ્યા, જિલ્લાના ગામોને એલર્ટ કરાયા…
કેવડીયા કોલોનીઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારાને પગલે 31 જુલાઇના રોજ સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમની જળસપાટી 131 મીટરને પાર થઈ ગઈ હતી. 12 કલાકમાં 1.5 મીટરનો વધારો થયો હતો. ડેમ…