- સુરત

UPDATE: સુરતના ડૉક્ટરે હોટલમાં જઈને આપઘાત કર્યો, બે પેજની સુસાઈડ નોટમાં શું લખ્યું ?
સુરતઃ શહેરમાં એક ડૉક્ટરે હોટલમાં જઈને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા તેણે બે પેજની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં ડોક્ટરે તેમની પત્નીનો ફોટો દોર્યો હતો અને તેની નીચે “આઈ લવ ધારા” લખ્યું હતું, જ્યારે બીજા પાના પર તેમણે ફક્ત…
- ગાંધીનગર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં શોકનો માહોલ
ગાંધીનગરઃ એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગેલા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક પોલીસ કોન્સ્ટેબલનું નામ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા (ઉ.વ.39) હતું, જેઓ ગાંધીનગર SOGમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ…
- ગીર સોમનાથ

પ્રભાસ પાટણમાં મેગા ડિમોલેશન, 5000 ચોરસ મીટર જમીન કરી દબાણમુક્ત
ગીર સોમનાથઃ પ્રભાસ પાટણમાં આજે ફરી વાર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે 5 હજાર ચોરસ મીટર જમીનમાં કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ મેગા ઓપરેશન દરમિયાન, તંત્રએ કુલ 11 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા…
- અમદાવાદ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 3.50 લાખ દર્દીઓને કેમ અપાય છે અફીણની ગોળીઓ ?
અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓને અફીણની ગોળીઓ આપવામાં આવે છે. કેન્સરના દર્દીઓને પીડામાંથી રાહત મળે તે માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્સરના છેલ્લા સ્ટેજમાં અસહ્ય પીડાનો સામનો કરી રહેલા દર્દીઓને થોડો સમય રાહત મળે તેના માટે અફીણ…
- નેશનલ

પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાથી થાકેલા પેટ્રોલ પંપ માલિકોએ મોદી સરકારને શું કરી ફરિયાદ ?
સુરતઃ સરકાર દ્વારા પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાની મંજૂરી આપવામાં આવી છે. જેનો અત્યાર સુધી નાગરિકો વિરોધ કરતા હતા પરંતુ હવે હવે પેટ્રોલ પંપ માલિકો પણ તેનો વિરોધ કરવા લાગ્યા છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને સરકારને ફરિયાદ કરવામાં…
- ગાંધીનગર

ગુજરાતના બાળકોમાં વધી રહી છે આ જીવલેણ બીમારી, જાણો ૧૧ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓને અપાઈ સારવાર
ગાંધીનગરઃ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકો સહિત તમામ નાગરિકોના આરોગ્યની સતત કાળજી લેવામાં આવી રહી છે. આ અંગે વિગતો આપતા આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’(SH-RBSK) કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૧૧ વર્ષ એટલે કે વર્ષ…
- અમદાવાદ

અમદાવાદમાં ટ્રાફિક જામની આ છે હકીકત, 2100થી વધુ કર્મીઓની ઘટ
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. જે પાછળનું મુખ્ય કારણ ટ્રાફિક પોલીસમાં કર્મચારીઓની ઘટ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસમાં 2100થી વધુ પોલીસ કર્મીઓની છે. મળતી વિગત પ્રમાણે, ટ્રાફિક વિભાગની કુલ મંજૂર થયેલી સંખ્યા 5958 કર્મચારીઓ…
- ભરુચ

દૂધ પીવું ભારે પડ્યું: ભરૂચમાં હડકાયેલી ભેંસનું દૂધ પીધા બાદ લોકોમાં ફફડાટ
ભરૂચઃ આમોદ તાલુકાના કોબલા ગામમાં એક વિચિત્ર ઘટના બની હતી. હકવાગ્રસ્ત ભેંસનું મોત થયા બાદ તેનું દૂધ પીનારા લોકો રસી લેવા માટે દોડ્યા હતા. અત્યાર સુધીમાં 30થી વધુ લોકોએ રસી લીધી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગત પ્રમાણે, કોબલા ગામે…
- અમદાવાદ

વિશ્વાસ નહીં થાય! AMC રસોડાના કચરામાંથી CNG ગેસ બનાવશે, નોન-વેજ કચરો પણ બનશે પશુઓનો આહાર!
અમદાવાદઃ શહેરમાં વધુ એક અનોખો પ્રોજેક્ટ શરૂ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસોડાના કચરામાંથી સીએનજી અને નોન-વેજ કચરામાંથી પશુ આહાર બનાવવાનો પાયલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરાશે. અમદાવાદમાં દરરોજનો આશરે 5000 ટનથી વધુ ઘન કચરો ઉત્પન્ન થાય છે. જેમાં રસોડાના…
- સુરત

ડોક્ટરનો દર્દનાક અંત: સુરતમાં લગ્નના બે વર્ષ બાદ પત્ની સાસરે ન આવતા હતાશ ડોક્ટરે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈટ નોટમાં કર્યો આ ઉલ્લેખ
સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શહેરની એક જાણીતી હોસ્પિટલના ડોક્ટરે ખુદ ઇન્જેક્શન મારી આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, ગોડાદરા ખાતે સેન્ટરમાં આવેલી હોટલ નેસ્ટના એક રૂમમાંથી હોમીયોપેથીક યુવાન ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો.…









