- ગીર સોમનાથ

સોમનાથ કોરિડોર વિવાદ વકર્યો: અસરગ્રસ્તોએ ‘મકાનના ભોગે કોરિડોર નથી જોઈતો’ના નારા લગાવ્યા…
ગીર સોમનાથઃ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો હતો.પ્રભાસ પાટણ સોમનાથ મંદિરનો કોરિડોર બનાવી વિકાસ કરવાનો વિશાળ પ્રોજેક્ટ આગામી દિવસોમાં આવશે. જેના અનુસંધાને 384 મકાનો સંપાદિત થશે.પરંતુ આ અંગે સંપાદિત થનાર મકાનો અને ગેસ્ટ હાઉસ ની વળતરરૂપે…
- અમદાવાદ

ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: ધો. 9 થી 12ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંતોનો સમાવેશ
અમદાવાદ: આ શૈક્ષણિક વર્ષથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12 ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્ય આધારિત પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં બે-બે…
- રાજકોટ

ગુજરાત સરકારે વધારે ખર્ચ બતાવતાં રાજકોટમાં મેટ્રો રેલ વિલંબમાં: લોકસભામાં સરકારની કબૂલાત
રાજકોટ/નવી દિલ્હીઃ લોકસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ ગુજરાતમાં રેલ પરિયોજનાઓ અંગેનો પ્રશ્ન પૂછ્યો હતોતેમણે ) ગુજરાતમાં ચાલી રહેલી/બાકી/પ્રસ્તાવિત રેલ પરિયોજનાઓની વિગતો શું છે? રહેણાંક વિસ્તારો અને હરિયાળીને નુકસાન ન થાય અને આ પરિયોજનાઓથી ગુજરાતના પર્યાવરણ…
- ગાંધીનગર

માછીમારો માટે ખુશખબર, સરકારે OBM બોટ માટે અપાતી કેરોસીન-પેટ્રોલની સહાયમાં કર્યો આટલો વધારો
ગાંધીનગરઃ મત્સ્યોદ્યોગ પ્રધાન રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ માછીમારી કેન્દ્રો બાબતેના પ્રશ્નો અંગે માછીમાર આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, મત્સ્યોદ્યોગ કમિશનર સંદીપકુમાર અને કિશોરભાઈ કુહાડા સહિતના માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના…
- રાજકોટ

રાજકોટ ભાજપમાં ભડકોઃ આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નામની બાદબાકી
રાજકોટઃ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને રાજકોટ મહાનગરપાલિકા તેમજ શહેર ભાજપના સંગઠનના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં નહીં આવે તે પ્રકારનો નિર્ણય રાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.. રામભાઈ મોકરીયાના વાણી વર્તન અંગે શહેર ભાજપમાં ફરિયાદો ઉઠ્યા…
- મહેસાણા

મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં કોનો થયો વિજય? પ્રથમ વખત બની આ ઘટના…
મહેસાણાઃ મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઈ હતી. વિકાસ પેનલને ટક્કર આપી વિશ્વાસ પેનલે બાજી મારી હતી. સમગ્ર મામલે જીત મેળવ્યા બાદ પેનલના ડિરેક્ટર દ્વારા એપોલોથી અર્બન બેન્ક સુધી ડી.જે ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી…
- રાજકોટ

રાજકોટમાં પાટીદાર એકટ્રેસના પરિવારનો મિલકત વિવાદ ઉકેલવા કયા પાટીદાર અગ્રણીઓ આવ્યા મેદાને?
રાજકોટઃ રાજકોટમાં પાટીદાર પરિવારના મિલકત વિવાદ મુદ્દે પાટીદાર સમાજન અગ્રણીઓએ એક્ટ્રેસના પરિવાર સાથે મુલાકાત કરી હતી. જિગીષા પટેલ, મનોજ પનારા સહિતના અગ્રણીઓએ એક્ટ્રેસ ક્રિસ્ટીના પટેલ તથા તેની માતાને મળ્યા હતા. આ દરમિયાને તેમણે મા-દીકરીને સમર્થન આપ્યું હતું અને આંતરિક પારિવારિક…
- આપણું ગુજરાત

ગુજરાતમાં 50 ડેમ હાઈએલર્ટ પર, રાજ્યમાં સિઝનનો સરેરાશ 63.78 ટકા વરસાદ…
અમદાવાદઃ રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છુટા છવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં સરેરાશ 63. 78 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 64.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.15 ટકા, પૂર્વ મધ્યમાં 66.20 ટકા, સૌરાષ્ટ્રમાં 55.69…









