- નેશનલ

એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્લી ફ્લાઇટ કેન્સલ થતાં લોકોએ રડી પડ્યાં, જાણો વિગત
અમદાવાદઃ એર ઈન્ડિયા વધુ એક વખત વિવાદમાં આવ્યું હતું. એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્લી ફ્લાઇટ કેન્સલ થતાં લોકોએ રડી પડ્યાં હતા. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 2716 રદ થવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો. હતો. આ…
- રાજકોટ

રાજકોટ લોકમેળાનો 14 ઓગસ્ટથી પ્રારંભ: આ વર્ષની થીમ ‘શૌર્યનું સિંદૂર’, શું છે ખાસિયત?
રાજકોટઃ અહીંના રેસકોર્સ મેદાનમાં 14 ઓગસ્ટથી પાંચ દિવસીય જન્માષ્ટમીના લોકમેળાની શરૂઆત થશે. કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા મેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે મેળાની થીમ ‘શૌર્યનું સિંદૂર’ રાખવામાં આવી છે અને તેનો રંગારંગ પ્રારંભ ગુરુવારે…
- અમરેલી

અમરેલીના જાફરાબાદમાં ત્રણ સિંહ બાળના કઈ રીતે થયા હતા મોત? જાણો વન પ્રધાને શું કહ્યું
અમરેલીઃ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક 9 જેટલા સિંહબાળમાં શંકાસ્પદ રોગના લક્ષણ જણાતા રેસ્ક્યૂ કરાયા હતા, જેમાંથી ત્રણના મોત થયા હતા. આ ત્રણેય સિંહબાળના મોત વાઈરસના કારણે થયા હોવાનો વન પ્રધાન મુળુભાઈ બેરાએ સ્વીકાર કર્યો હતો. સાસણમાં આયોજિત…
- Uncategorized

રાજકોટમાં સરકારી ભરતીની તૈયારી કરતો જૂનાગઢનો યુવક ક્રિકેટ રમ્યા બાદ મેદાનમાં ઢળી પડ્યો
રાજકોટઃ છેલ્લા થોડા સમયથી રાજ્યમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવવાથી મોતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં રહીને સરકારી ભરતીની તૈયારી કરતો જૂનાગઢનો યુવક ક્રિકેટ રમ્યા બાદ સમરસ હોસ્ટેલના મેદાનમાં જ ઢળી પડ્યો હતો. પરિવારમાં એકનો એક પુત્રનું મૃત્યુ…
- ગાંધીનગર

ગુજરાતના ક્યા પ્રધાનની સરકારી કાર્યક્રમોમાંથી સંપૂર્ણ બાદબાકી ? 15 ઓગસ્ટના ધ્વજવંદનના કાર્યક્રમોની લિસ્ટમં નામ જ નહીં
ગાંધીનગરઃ દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં આચરવામાં આવેલા રૂ. 71 કરોડના કથિત કૌભાંડમાં અનેક મોટા માથાંની સંડોવણી સામે આવી હતી. આ કેસમાં પ્રધાન બચુભાઈ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડ, સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના…
- આપણું ગુજરાત

અમેરિકામાં ‘ડન્કી રૂટ’થી ઘૂસ મારનારા ગુજરાતીઓ પાછા ફર્યા: ઉત્તર ગુજરાતના ગામડાઓમાં અચાનક વસ્તીનો વધારો…
અમદાવાદ: ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સથી પાછા ફરેલા વૃદ્ધ યુગલો અને એકલા પુખ્ત વયના લોકોનો શાંત પરંતુ સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. આમાંના ઘણા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. હવે, ટ્રમ્પ વહીવટીતંત્ર કડક ઇમિગ્રેશન કાયદાઓ લાગુ કરી રહ્યું…
- આપણું ગુજરાત

ઉમિયા ધામના પ્રમુખનું મહત્ત્વનું નિવેદન: પાટીદારોની વસ્તી વધારવા ‘ચાર બાળક’ની હાકલ…
અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સમાજના લોકોને પરિવારમાં ત્રણથી ચાર બાળક પેદા કરવાની અપીલ કરીને કહ્યું, જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં પાટીદાર સમાજની તાકાત ઘટી જશે.…
- ટોપ ન્યૂઝ

અમદાવાદમાં પાણીના મીટર કૌભાંડનો પર્દાફાશઃ કરોડોની વસૂલાત છતાં એકેય મીટર ઇન્સ્ટોલ ન થયું
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ છેલ્લા 10 વર્ષમાં નવા રહેણાંક અને કમર્શિયલ બિલ્ડિંગ્સમાં પાણીના મીટર લગાવવા માટે ₹ 50 કરોડ વસૂલ્યા હતા, પરંતુ 2014ના પોતાના જ ઠરાવનું ઉલ્લંઘન કરીને એક પણ મીટર ઇન્સ્ટોલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ખરીફ વાવેતરે વેગ પકડ્યો: 82 ટકાથી વધુ વિસ્તારમાં વાવણી પૂર્ણ…
ગાંધીનગર: ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૬૫ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા…









