- રાજકોટ

રીબડા ફાયરિંગ કેસમાં ફરાર આરોપી હાર્દિકસિંહની કેરળથી ધરપકડ, અમદાવાદ લાવવામાં આવ્યો
રાજકોટઃ રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે કેરાળથી ઝડપી લીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની બે ટીમોએ હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચીના કોચુપલ્લી રોડ પરથી શોધી કાઢ્યો હતો અને સ્વામી હોટેલ…
- અમદાવાદ

ગુજરાતમાં વરસાદ ખેંચાયોઃ 33 ટકા ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સરદાર સરોવર ડેમ તેની સંગ્રહ ક્ષમતાનો 75.28 ટકા ભરાયેલો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા હાલ 33 ડેમ 25 ટકાથી ઓછા…
- બનાસકાંઠા

પાલનપુરમાં બબીતા અને જેઠાલાલે કરી જમાવટ, બબીતાએ કેમ છો પાલનપુર કહીને સંબોધન કર્યું
બનાસકાંઠાઃ પાલનપુરમાં એક શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય કલાકારો જેઠાલાલ (દિલીપ જોશી) અને બબીતાજી (મુનમુન દત્તા) પહોંચ્યા હતા. આ બંને કલાકારોને જોવા માટે પાલનપુરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેને કારણે ભીડને કાબૂમાં રાખવા માટે…
- સુરત

સુરતમાં સામૂહિક આપઘાતનો પ્રયાસઃ માતાએ બે બાળક સાથે ટ્રેન સામે પડતું મૂક્યું
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક સામૂહિક આપઘાતની ઘટના બની હતી. એક માતા તેના બે બાળકો સાથે માલગાડી આગળ સૂઈ ગઈ હતી. ટ્રેન અફડેટે માતાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર…
- આપણું ગુજરાત

અમેરિકાના ‘ટેરિફ’નો ફટકો: હીરા ઉદ્યોગના 1 લાખ રત્ન કલાકારોની નોકરીઓ પર જોખમ…
અમદાવાદઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરતાં, સુરતની હીરા કંપનીઓએ ક્રિસમસ માટે મળેલા ઓર્ડર અટકાવી દીધા છે. આ ઉપરાંત, સૌથી વધુ અસર રત્ન કલાકારો પર થઈ હતી. સૌરાષ્ટ્રમાં લગભગ એક લાખ હીરા કટીંગ અને…
- નેશનલ

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાશે ? મોદી સરકારે શું આપ્યો જવાબ?
નવી દિલ્હી: કેટલાક સંગઠનો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે ગાયને ‘રાષ્ટ્રીય માતા’ માટે કે ‘રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવામાં આવે, ભાજપ સહીત કેટલીક પાર્ટીના નેતાઓ જાહેર મંચ પરથી આ માંગ ઉઠાવી ચુક્યા છે. હવે આ મુદ્દો હવે સંસદમાં પહોંચ્યો છે.…
- અમદાવાદ

કૌભાંડી CA પર ગાળિયો: અમદાવાદના 15 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી
અમદાવાદ: ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના બોર્ડ ઓફ ડિસિપ્લિને અમદાવાદ સ્થિત 15 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) સામે સુનાવણી શરૂ કરી છે. આ સીએ પર રજિસ્ટર્ડ અનરકગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (આરયુપીપીએસ)ને નકલી દાનની સુવિધા આપવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…
- મહેસાણા

બચત ખાતાધારકો માટે મોટા સમાચાર: બેંકો મનફાવે તેમ મિનિમમ બેલેન્સ નક્કી કરી શકશે, RBI ગવર્નરે આપી સ્પષ્ટતા…
મહેસાણાઃ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ સોમવારે જણાવ્યું હતું કે બેંકો બચત ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર છે અને તે આરબીઆઈના નિયમનકારી ક્ષેત્રમાં આવતું નથી. આરબીઆઈ ગવર્નર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગ્રામ પંચાયતમાં આયોજિત ‘ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન…
- આપણું ગુજરાત

આસારામની તબિયત લથડી, ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ…
અમદાવાદઃ આસારામની તબિયત લથડી હતી, તેને ઈન્દોરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. રેપિસ્ટ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આસારામનું ‘ટ્રોપોનિન…









